ગુજરાત ની તમામ યોજનાઓ

 

1દિવ્યાંગ વ્યક્તિઓને તમામ પ્રકારની એસ.ટી બસમાં "વિનામૂલ્યે " મુસાફરીની સુવિધાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ એસ.ટી બસોમાં દિવ્યાંગ વ્યક્તિને વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

2"મન ફાવે ત્યાં મુસાફરી કરો"રાજ્યના નાગરિકોને ઐતિહાસિક ધાર્મિક, અગત્યના ઔદ્યોગિક એકમોની મુલાકાત સસ્તા ભાડાના દરથી ગુજરાત રાજ્યની હદમાં ગમે ત્યાં પ્રવાસ / મુસાફરી કરી શકે તે માટે ૦૭/૦૪ દિવસ પાસની "મન ફાવે ત્યાં મુસાફરી કરો " ની યોજના તા.૦૧-૦૩-૨૦૦૬થી અમલમાં મૂકવામાં આવી છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

3અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમરાજ્યના ૧૪થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓને સાગરકાંઠાના લોકોની સંસ્કૃતિનો પ્રત્યક્ષ પરિચય સાંપડે તેમજ સાગર સંપત્તિ, ઉદ્યોગોની માહિતી મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૧૦-૧૧થી અનુસૂચિત જનજાતિના ૧૦૦ યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ થાય છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

4"કુદરતી આપત્તિઓને કારણે થતાં પાક નુકસાન માટે ખેડૂતોને સહાય (ચાલુ અને નવી બાબત)"કુદરતી આપત્તિઓને કારણે થતાં પાક નુકસાન માટે ખેડૂતોને પાક નુકસાન થાય ત્યારે નુકસાન બાબતનો સર્વે સંબંધિત જિલ્લા તંત્ર મારફત કરાવી ખેડૂતોને આર્થિક સહાયની સમયસર ચૂકવણી કરી શકાય.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

5પૂર્વ ધારાસભ્યશ્રીઓ/પૂર્વ સંસદસભ્યશ્રીઓને નિગમની બસોમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવા અંગેઆ યોજના હેઠળ પૂર્વ ધારાસભ્યશ્રીઓ/ પૂર્વ સંસદસભ્યશ્રીઓને નિગમની તમામ બસોમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

6100% પેનલ્ટી માફી યોજનાગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્વયે તા.૩૧.૦૩.૨૦૨૫ સુધી બોર્ડની જૂની યોજનાઓમાં સમય મર્યાદામાં હપ્તા ભરપાઈ ન કરી શકનારા લાભાર્થીઓ દ્વારા હપ્તાની બાકી રહેતી રકમ એકસાથે ભરપાઈ કરવામાં આવ્યેથી તેઓની પેનલ્ટીની રકમ પર ૧૦૦ ટકા માફી આપવામાં આવે છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

7૧૦૦% રાજ્ય સરકારની દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજનાગુજરાત રાજ્યના વતની હોય તેવા અને ૪૦ કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક રીતે પગભર કરવાના હેતુસર યોજનાની શરૂઆત કરવામાં આવી છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

8૨૦મીટરથી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓમાં વપરાતા હાઇસ્પીડ ડીઝલની ખરીદી પર વેટ સહાય૨૦ મીટર થી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના ડીઝલ કાર્ડ ધારક માછીમારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

9નાના બોટધારક માછીમારોને કેરોસીન માટે નાણાકીય સહાયમાછીમારોને કેરોસીનની ખરીદી ઉપર સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

10103/18 પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (૬૦% કેન્દ્ર) -૧. જળાશયોમાં મત્સ્ય ઉછેર કરાવી મત્સ્ય ઉત્પાદન વધારવું તથા આંતરદેશીય મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોને રોજગારી મળે,ર. મીઠા પાણીના જળસ્ત્રોતમાં આંતરદેશીય મત્સ્ય ઉછેર પ્રવૃતિને વેગ મળે, આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન વધે અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ વેગવંતુ બને,૩.રાજયમાં આવેલ જનરલ અને મહિલા કેટેગરીના લાભાર્થીને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે, માછલીનું ઉત્પાદન વધે તે મુખ્ય હેતુ છે. ૪.જળાશય કે તળાવ સિવાય ઓછી જમીનમાં ઓછા પાણીના સ્ત્રોત સાથે બાયોફ્લોક/રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ પદ્ધતિથી મત્સ્યઉછેર માટેના ટાંકા બનાવી તેમાં મત્સ્યઉછેર કરી ઓછી જમીન તથા ઓછા પાણીમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય છે. આ યોજનાની સબસીડીનો લાભ વધુને વધુ લાભાર્થીઓને મળે તો ઓછા પાણીના સ્ત્રોતમાં તેમજ ઓછી જમીનમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય.પ. મીઠા પાણીની હેચરીની સ્થાપના દ્વારા આંતરદેશીય મત્સ્ય ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઈ શકે છે. ૬.પીએમએમએસવાય યોજનામાં જનરલ કેટેગરી માટે ૪૦ ટકા તેમજ મહિલા કેટેગરી માટે ૬૦ ટકા સહાયનું ધોરણ છે. જે પૈકી ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો ફાળો અને ૪૦ ટકા રાજય સરકારશ્રીનો ફાળો આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

11૧૦૩/૧૯ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (૪૦% રાજ્ય)૧. જળાશયોમાં મત્સ્ય ઉછેર કરાવી મત્સ્ય ઉત્પાદન વધારવું તથા આંતરદેશીય મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોને રોજગારી મળે,ર. મીઠા પાણીના જળસ્ત્રોતમાં આંતરદેશીય મત્સ્ય ઉછેર પ્રવૃતિને વેગ મળે, આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન વધે અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ વેગવંતુ બને,૩.રાજયમાં આવેલ જનરલ અને મહિલા કેટેગરીના લાભાર્થીને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે, માછલીનું ઉત્પાદન વધે તે મુખ્ય હેતુ છે. ૪.જળાશય કે તળાવ સિવાય ઓછી જમીનમાં ઓછા પાણીના સ્ત્રોત સાથે બાયોફ્લોક/રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ પદ્ધતિથી મત્સ્યઉછેર માટેના ટાંકા બનાવી તેમાં મત્સ્યઉછેર કરી ઓછી જમીન તથા ઓછા પાણીમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય છે. આ યોજનાની સબસીડીનો લાભ વધુને વધુ લાભાર્થીઓને મળે તો ઓછા પાણીના સ્ત્રોતમાં તેમજ ઓછી જમીનમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય.પ. મીઠા પાણીની હેચરીની સ્થાપના દ્વારા આંતરદેશીય મત્સ્ય ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઈ શકે છે. ૬.પીએમએમએસવાય યોજનામાં જનરલ કેટેગરી માટે ૪૦ ટકા તેમજ મહિલા કેટેગરી માટે ૬૦ ટકા સહાયનું ધોરણ છે. જે પૈકી ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો ફાળો અને ૪૦ ટકા રાજય સરકારશ્રીનો ફાળો આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

12બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાયઆદિજાતિના લોકોએ વાહન માટે બેંક મારફતે રૂ.૫ થી રૂ.૨૦ લાખની મર્યાદામાં લીધેલ લોન ઉપર ૬ (ટકા) વ્યાજ સહાય આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

13વિદેશ અભ્યાસ અર્થે બેંક મારફતે લીધેલ લોન પર ૬% વ્યાજ સહાયલાભાર્થીશ્રી દ્વારા બેંક મારફતે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૨૫ લાખ સુધીની લોન પર વાર્ષિક ૬(ટકા) વ્યાજ સબસિડી મુજબ વધુમાં વધુ રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની વ્યાજ સહાય ત્રણ વર્ષ સુધી મળવા પાત્ર થશે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

14સ્વ-રોજગાર માટે રૂ.૫ લાખની મર્યાદામાં બેંક મારફતે લીધેલ લોન પર ૬% વ્યાજ સહાયઆદિજાતિના લોકો દ્વારા બેંક મારફતે સ્વરોજગાર માટે કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા ધંધા રોજગારના હેતુઓ માટે રૂ.૫.૦૦ લાખ સુધીની લીધેલ લોન ઉપર ૬% વ્યાજ સહાય આપી મદદરૂપ થઈ શકાય.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

15૭૮૯/૦૧ અનુસૂચિત જાતિ માટે ખાસ ઘટક - પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (કેન્દ્રઉ ૬૦%)૧. જળાશયોમાં મત્સ્ય ઉછેર કરાવી મત્સ્ય ઉત્પાદન વધારવું તથા આંતરદેશીય મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોને રોજગારી મળે,ર. મીઠા પાણીના જળસ્ત્રોતમાં આંતરદેશીય મત્સ્ય ઉછેર પ્રવૃતિને વેગ મળે, આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન વધે અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ વેગવંતુ બને,૩. રાજયમાં આવેલ અનુસૂચિત જાતિનાં લાભાર્થીને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે અને માછલીનું ઉત્પાદન વધે તે મુખ્ય હેતુ છે.૪. જળાશય કે તળાવ સિવાય ઓછી જમીનમાં ઓછા પાણીના સ્ત્રોત સાથે બાયોફ્લોક તેમજ રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ પદ્ધતિથી મત્સ્યઉછેર માટેના ટાંકા બનાવી તેમાં મત્સ્યઉછેર કરી ઓછી જમીન તથા ઓછા પાણીમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય છે. આ યોજનાની સબસીડીનો લાભ વધુને વધુ લાભાર્થીઓને મળે તો ઓછા પાણીના સ્ત્રોતમાં તેમજ ઓછી જમીનમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય.પ. મીઠા પાણીની હેચરીની સ્થાપના દ્વારા આંતરદેશીય મત્સ્ય ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઈ શકે છે.૬પીએમએમએસવાય યોજનામાં અનુસૂચિત જાતિ કેટેગરી માટે ૬૦ ટકા સહાયનું ધોરણ છે. જે પૈકી ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો ફાળો અને ૪૦ ટકા રાજય સરકારશ્રીનો ફાળો આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

16૭૮૯/૦૨ અનુસૂચિત જાતિઓ માટે વિશેષ ઘટક - પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના (રાજ્ય 40%)(૧. જળાશયોમાં મત્સ્ય ઉછેર કરાવી મત્સ્ય ઉત્પાદન વધારવું તથા આંતરદેશીય મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોને રોજગારી મળે,ર. મીઠા પાણીના જળસ્ત્રોતમાં આંતરદેશીય મત્સ્ય ઉછેર પ્રવૃતિને વેગ મળે, આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન વધે અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ વેગવંતુ બને,૩. રાજયમાં આવેલ અનુસૂચિત જાતિનાં લાભાર્થીને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે અને માછલીનું ઉત્પાદન વધે તે મુખ્ય હેતુ છે.૪. જળાશય કે તળાવ સિવાય ઓછી જમીનમાં ઓછા પાણીના સ્ત્રોત સાથે બાયોફ્લોક તેમજ રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ પદ્ધતિથી મત્સ્યઉછેર માટેના ટાંકા બનાવી તેમાં મત્સ્યઉછેર કરી ઓછી જમીન તથા ઓછા પાણીમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય છે. આ યોજનાની સબસીડીનો લાભ વધુને વધુ લાભાર્થીઓને મળે તો ઓછા પાણીના સ્ત્રોતમાં તેમજ ઓછી જમીનમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય.પ. મીઠા પાણીની હેચરીની સ્થાપના દ્વારા આંતરદેશીય મત્સ્ય ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઈ શકે છે.૬પીએમએમએસવાય યોજનામાં અનુસૂચિત જાતિ કેટેગરી માટે ૬૦ ટકા સહાયનું ધોરણ છે. જે પૈકી ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો ફાળો અને ૪૦ ટકા રાજય સરકારશ્રીનો ફાળો આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

17૭૯૬/૦૨ આદિજાતિ વિસ્તારમાં મત્સ્યબીજનું ઉત્પાદન અને આંતરદેશીય મત્સ્યોદ્યોગનાં સાધનો વધારવાની યોજના૧) જળાશયોમાં મત્સ્ય ઉછેર કરાવી મત્સ્ય ઉત્પાદન વધારવું તથા આંતરદેશીય મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોને રોજગારી મળે, ૨) મીઠા પાણીના જળસ્ત્રોતમાં મત્સ્ય ઉછેર કે મત્સ્ય પકડાશની પ્રવૃતિને વેગ મળે, ૩) જળાશયોમાં કરવામાં આવતી માછીમારી, તળાવોમાં કરવામાં આવતો મત્સ્ય ઉછેર તેમજ નદીઓમાંથી પકડવામાં આવતી માછલીઓને લીધે મત્સ્ય ઉત્પાદન વધે અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ વેગવંતુ બને, ૪) રાજ્યમાં આવેલ અનુસૂચિત જનજાતિનાં માછીમારોને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે અને માછલીનું ઉત્પાદન વધે તે મુખ્ય હેતુ છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

18796/16 પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (૬૦% કેન્દ્ર) -૧. જળાશયોમાં મત્સ્ય ઉછેર કરાવી મત્સ્ય ઉત્પાદન વધારવું તથા આંતરદેશીય મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોને રોજગારી મળે,ર. મીઠા પાણીના જળસ્ત્રોતમાં આંતરદેશીય મત્સ્ય ઉછેર પ્રવૃતિને વેગ મળે, આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન વધે અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ વેગવંતુ બને,૩. રાજયમાં આવેલ અનુસૂચિત જનજાતિનાં લાભાર્થીને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે અને માછલીનું ઉત્પાદન વધે તે મુખ્ય હેતુ છે.૪. જળાશય કે તળાવ સિવાય ઓછી જમીનમાં ઓછા પાણીના સ્ત્રોત સાથે બાયોફ્લોક તેમજ રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ પદ્ધતિથી મત્સ્યઉછેર માટેના ટાંકા બનાવી તેમાં મત્સ્યઉછેર કરી ઓછી જમીન તથા ઓછા પાણીમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય છે. આ યોજનાની સબસીડીનો લાભ વધુને વધુ લાભાર્થીઓને મળે તો ઓછા પાણીના સ્ત્રોતમાં તેમજ ઓછી જમીનમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય.પ. મીઠા પાણીની હેચરીની સ્થાપના દ્વારા આંતરદેશીય મત્સ્ય ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઈ શકે છે.૬.પીએમએમએસવાય યોજનામાં અનુસૂચિત જનજાતિ કેટેગરી માટે ૬૦ ટકા સહાયનું ધોરણ છે. જે પૈકી ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો ફાળો અને ૪૦ ટકા રાજય સરકારશ્રીનો ફાળો આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

19796/17 પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (૪૦ % રાજ્ય) -૧. જળાશયોમાં મત્સ્ય ઉછેર કરાવી મત્સ્ય ઉત્પાદન વધારવું તથા આંતરદેશીય મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોને રોજગારી મળે,ર. મીઠા પાણીના જળસ્ત્રોતમાં આંતરદેશીય મત્સ્ય ઉછેર પ્રવૃતિને વેગ મળે, આંતરદેશીય મત્સ્ય ઉત્પાદન વધે અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ વેગવંતુ બને,૩. રાજયમાં આવેલ અનુસૂચિત જનજાતિનાં લાભાર્થીને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે અને માછલીનું ઉત્પાદન વધે તે મુખ્ય હેતુ છે.૪. જળાશય કે તળાવ સિવાય ઓછી જમીનમાં ઓછા પાણીના સ્ત્રોત સાથે બાયોફ્લોક તેમજ રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ પદ્ધતિથી મત્સ્યઉછેર માટેના ટાંકા બનાવી તેમાં મત્સ્યઉછેર કરી ઓછી જમીન તથા ઓછા પાણીમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય છે. આ યોજનાની સબસીડીનો લાભ વધુને વધુ લાભાર્થીઓને મળે તો ઓછા પાણીના સ્ત્રોતમાં તેમજ ઓછી જમીનમાં વધુ મત્સ્યઉત્પાદન મેળવી શકાય.પ. મીઠા પાણીની હેચરીની સ્થાપના દ્વારા આંતરદેશીય મત્સ્ય ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઈ શકે છે.૬.પીએમએમએસવાય યોજનામાં અનુસૂચિત જનજાતિ કેટેગરી માટે ૬૦ ટકા સહાયનું ધોરણ છે. જે પૈકી ૬૦ ટકા કેન્દ્ર સરકારશ્રીનો ફાળો અને ૪૦ ટકા રાજય સરકારશ્રીનો ફાળો આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

20ખાંડ સહકારી મંડળીઓને સક્ષમ બનાવવા રાજ્ય સરકાર જે નીતિ નક્કી કરે તે મુજબની નાણાકીય સહાય માટેનું પેકેજશેરડી ઉત્પાદક ખેડૂતો તથા ખાંડ ઉદ્યોગને સક્ષમ બનાવવાનાં અભિગમ સાથે રાજ્ય સરકાર નીતિ નક્કી કરે તે મુજબ આ પેકેજમાં આધુનીકરણ, અપગ્રેડેશન, વૈવિધ્યકરણના હેતુ માટે ટીસ્યુ કલ્ચર લેબ, ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન, મોલાસીસ બેઝ ડીસ્ટીલરી, ટર્બાઇનના બદલે ઈલેક્ટ્રિસિટી મોટરનું ઈન્સ્ટોલેશન,સ્ટીમ ઈકોનોમી પ્રોજેક્ટ, ઓટોમાઇઝેશન વગેરે તેમજ ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવા પ્રોજેક્ટ માટે તેમજ સંગ્રહ વ્યવસ્થામાં સુધારાનો સમાવેશ થશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

21બાગાયતી ફળ પાકોના વાવેતર માટે પ્લાન્ટીગ મટીરીયલમાં ૯૦ ટકા સહાય આપવાનો કાર્યક્રમબાગાયતી ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં ૯૦ ટકા સહાય આપવાનો કાર્યક્રમ ફળપાક મુજબ નક્કી કરેલા કલમો અથવા રોપાના ભાવ- આંબા - ૩૨૦૦૦/હે., ચીકુ- ૨૨,૦૦૦/હે., દાડમ- ૨૦૦૦૦/હે., જામફળ- ૧૬૬૫૦/હે., આંબળા- ૫૫૬૦/હે., મોસંબી/કિન્નો- ૫૫૬૦/હે., બોર- ૨૭૮૦/હે., નાળયેરી-રૂ. ૧૩૦૦૦/હે.,ખાટી આંબલી- રૂ. ૧૬૫૦/હે., સીતાફળ- રૂ. ૧૫૪૦૦/હે., જાંબુ- રૂ.૬૦૨૦/હે., ફાલસાં- રૂ. ૨૪૪૪૦/હે., અન્ય ફળપાક- રૂ. ૧૫૦૦૦/હે. પાક વાર નિયત કરાયા છે. બહુવર્ષાયુ ફળપાકની કલમ/ ટીસ્યુકલ્ચર (રોપા) / નાળયેરીતથા અન્ય ગૌણ ફળપાક માટે બીજથી તૈયાર કરવામાં આવેલા રોપા ઉપર થયેલ ખર્ચના મહત્તમ ૯૦ ટકા મુજબ સહાય. જે રોપાની કિંમત રૂ.૨૫૦/- સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

22પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત /ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય યોજનાપ્રાકૃતિક ખેતી પદ્ધતિના પ્રાથમિક તબક્કે પ્રોત્સાહક પરિણામો જોતા રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા થયા છે આ પદ્ધતિમાં જરૂરી જીવામૃત/ ઘનજીવામૃત બીજામૃત પ્રાગ સરક્ષણ શાસ્ત્રો વગેરે બનાવવા માટે દેશી ગાય પાયાની જરૂરિયાત છે. પરંતુ ઘણા ખેડૂતો પાસે દેશી ગાય ના હોવાથી અથવા કોઈ કારણસર દેશી ગાય રાખી શકતા ન હોવાના કારણે અસરકારક રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ મુજબ ખેતી કરી શકતા નથી. આથી ગૌશાળા પાંજરાપોળ સહકારી સંસ્થાઓ સખી મંડળ ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત ઘનૃત બીજામૃત ભાગ સંરક્ષણ શાસ્ત્રો વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા માટે આ યોજના અમલમાં આવી.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

23તૂરી બારોટ સમાજના કલાકારોની કલા જીવંત રાખવાની યોજનાતૂરી બારોટ સમાજની વિસરાતી જતી અને લુપ્ત થતી કલાના પ્રચાર અને પ્રસાર તથા વિકાસ માટે વિવિધ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવે છે. તથા વર્ષમાં એકવાર તૂરી બારોટ કલા ઉત્સવ યોજવામાં આવે છે તથા અનુસૂચિત જાતિના કલાકારોની પણ તાલીમ શિબિરો યોજવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

24બજાર સમિતિઓમાં ઈ-માર્કેટની સુવિધા ઊભી કરવા સહાય આપવાની યોજનાભારત સરકારશ્રી દ્વારા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની નીતિ જાહેરકરવામાં આવેલ છે. એટલે કે સમગ્ર દેશમાં એક યુનિફાઇડ ઇ-માર્કેટ અસ્તિત્વમાં આવશે. જે સંદર્ભે રાજ્ય સરકાર પણ રાજ્યમાં કોમ્પ્રીહેન્સીવ ઈ- માર્કેટ ઊભું કરી રહી છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

25દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતને ગાયના નિભાવ ખર્ચમાં સહાયની યોજનાસંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય. ખેડૂતો દેશી ગાય થકી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવે પ્રાકૃતિક ખેતી થકી ખેતી ખર્ચમાં ઘટાડો અને જમીનની પ્રતમાં સુધારો થાય, ફળદ્રુપતા વધે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

26વીકેવાય- ૩૫૦ ધો. ૧૨ પાસ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબ્લેિટ આપવાની યોજનાધો. ૧૨ની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તથા માન્ય યુનિવર્સીટીમાં સ્નાતકકક્ષાના અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર અનુ.જનજાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ માટે સહાય.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

27આધારઆ યોજના અંતર્ગત આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ૦ થી ૫ વર્ષનાં બાળકો, સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓના આધાર નોંધણી માટે ઘટક કક્ષાની આંગણવાડી ખાતે આધાર એનરોલ્મેન્ટ કિટ આપવામાં આવેલ છે.તે કિટ મારફતે તેમના નવા એનરોલમેન્ટ અને સુધારા-વધારાની કામગીરી કરવામાં આવે છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

28અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન- મુશ્કેલ સંજોગોમાં મુકાયેલ મહિલાઓને તાત્કાલિક ધોરણે સલાહ, બચાવ, સૂચન, મદદ અને માર્ગદર્શન માટે ૧૮૧ મહિલા હેલ્પલાઈન યોજના ૨૦૧૪ થી અમલમાં મુકેલ છે. આ યોજના અન્વયે તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલર જઇને મહિલાઓને મદદ પુરી પાડે છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

29અભયમ્ મહિલા હેલ્પલાઇન 181રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં રેસ્ક્યુ વાનમાં ફરજ પરની મહિલા પોલીસ, મહિલાઓની સુરક્ષા માટે 2૨૪*૭ કાર્યરત છે .ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

30અકસ્માત મૃત્યુ સહાય યોજના (bocw)નોધાયેલા કે ના નોધાયેલા બાંધકામ શ્રમિકને નોધાયેલી કે ન નોંધાયેલી બાંધકામ સાઈટ પર ચાલુ કામે અકસ્માત મૃત્યુ થાય અથવા કાયમી અશક્તતાના કિસ્સામાં આર્થિક સહાયશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

31અકસ્માત મૃત્યુ સહાય યોજનાશ્રમયોગીના કુટુંબને અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા મદદરૂપ થવાના હેતુસરશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

32આદર્શ નિવાસી શાળાઆદર્શ નિવાસી શાળાઓમાં ધો.૯ તથા ન્યુ એસ.એસ.સી. અનુસુચિત જનજતિ વર્ગના તેમજ અન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે નિયત કરેલ ટકાવારી પ્રમાણે પ્રવેશ મેળવી શકાશે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

33અનુસૂચિત જાતિના ૮થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સરાજ્યના અનુસૂચિત જાતિનાં 8થી 13 વર્ષની વયજૂથનાં બાળકોમાં શારીરિક ક્ષમતામાં વધારો કરવા, સાહસિક બનવા અને સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે 100 બાળકો માટે ત્રણ અલગ-અલગ સાહસિક કોર્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2010-2011 થી.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

34કાયદાના સ્નાતકોને સ્ટાઇપેન્ડઆદિજાતિ યુવક યુવતીઓને એલ.એલ.બી.નો અભ્યાસ કર્યા બાદ બે વર્ષમાં સનદ મેળવી હોય તેવા યુવક યુવતીઓને આ યોજના હેઠળ જુનિયર વકિલને પ્રથમ વર્ષે માસિક રૂ.૧૦,૦૦૦ લેખે, બીજા વર્ષે માસિક રૂ.૮,૦૦૦ લેખે તેમજ ત્રીજા વર્ષ માટે માસિક રૂ.૬,૦૦૦ પ્રમાણે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. જે સિનિયર વકીલના હાથ નીચે તેઓ પ્રેક્ટિસ કરે છે તે સિનિયર વકીલને માસિક રૂ.૫,૦૦૦ લેખે ત્રણ વર્ષ સુધી એલાઉન્સ આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

35અનુ.જાતિ અને જનજાતિ સિવાયના ખેડૂતો માટે કૃષિ સહાયક કાર્યક્રમરાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના ખેડૂતોને ખેતીના પાકોનું વધુ ઉત્પાન મેળવી શકે અને આર્થિક રીતે સમૃદ્ધ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

36AGR-3 આદિજાતી વિસ્તાર પેટા યોજનાના આદીવાસી ખેડૂતોને સહાયિત દરે વધુ ઉત્પાદન આપતી જાતો/ હાઇબ્રીડ જાતોના પ્રમાણીત બિયારણ અને રાસાયણિક ખાતરો પૂરાં પાડવાની યોજના.ગૌણ અને સુક્ષ્મ તત્વોનું વિતરણ, દિવેલી ખોળ/ લીંબોળી ખોળ, રાસાયણિક ખાતર, તાડ૫ત્રી, વોટર કેરીંગ પાઈપ લાઈન, પંપસેટકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

37AGR-4 અનુસૂચિત જાતિ પેટા યોજના અનુસૂચિત જાતિના ખેડૂતોને બિયારણની રાસાયણિક ખાતર અને ઉત્પાદક સામગ્રી પેટીઓની સહાયિત દરે વહેંચણીગૌણ અને સૂક્ષ્મ તત્વોનું વિતરણ. દિવેલી ખોળ/લીંબોળી ખોળ લીલો પડવાશ (બિયારણ/ જમીનમાં ભેળવવા)કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

38એજીઆર ૫૦, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય(1) ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ. (ખાતા દીઠ વધુમાં વધુ એક માટે). (2) ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના ૨૫% અથવા રૂ.૬૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ.(ખાતા દીઠ વધુમાં વધુ એક માટે)કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

39એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્માએગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા એ જીલ્લા કક્ષાએ કાર્યરત રજીસ્ટજર્ડ સોસાયટી છે. જે જીલ્લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જીલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓ સ્ટેક હોર્લ્ડ્સ ને આયોજનથી લઇને અમલ સુધીની ક્રિયામાં સામેલ રાખીને કાર્ય કરવા જવાબદાર છે આ એજન્સીનું મુખ્ય કાર્ય જીલ્લા ની તમામ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવું તેમજ પબ્લીક એગ્રીકલ્ચર ટેકનોલોજી સીસ્ટમની રોજબરોજની વ્યવસ્થા્નું વિકેન્દ્રીકરણ કરવાનું છે. આત્મા કૃષિ તજજ્ઞતાના પ્રસારની પ્રવૃત્તિઓ હાથ ધરવા તેમજ જીલ્લાના તમામ વિકાસ વિભાગ, સંશોધન સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ કૃષિ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ વગેરે સાથે જીવંત જોડાણ સ્થાપિત કરવા જવાબદાર છેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

40કૃષિ વૈવિધ્યકરણ યોજનાકૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને સુધારેલ બિયારણ તથા ખાતરના બિયારણની કિટની સાથે-સાથે ખેતીલક્ષી તાલીમ આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

41ખેતવનીકરણ યોજનામુખ્ય ઉદ્દેશ બિન ઉપજાઉ, પડતર ઓછી ઉત્પાદક ખેતીની જમીનમાં એગ્રો ફોરેસ્ટ્રી થકી ઊપજ વધારવાનો છે.વન અને પર્યાવરણ વિભાગReference URL

વધુ માહિતી

42એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજનાસામાન્ય વિસ્તારમાં એગ્રો સર્વિસ પ્રોવાઇડર તરીકે સેવા આપનારને પ્રથમ વર્ષે ૪૦% અને ત્યારબાદ બીજા અને ત્રીજા વર્ષે ૧૦% અને પછીના છેલ્લા બે વર્ષમાં એટલે કે ચોથા અને પાંચમા વર્ષે ૭.૫% લેખે એમ કુલ ૭૫% લેખે રૂ. ૭,૫૦,૦૦૦ની મર્યાદામાં તથા આદિજાતિ વિસ્તારમાં શરૂઆતના વર્ષ એટલે કે, પ્રથમ વર્ષે ૫૦% અને ત્યારબાદ બીજા અને ત્રીજા વર્ષે ૧૦% અને પછીના છેલ્લા બે વર્ષમાં એટલે કે ચોથા અને પાંચમા વર્ષે ૭.૫% લેખે કુલ ૮૫% લેખે રૂ. ૮,૫૦,૦૦૦ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

43અંબુભાઈ પુરાણી પુરસ્કારવ્યાયામશાળા (અખાડાઓ) શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવી વ્યકિ્તને વ્યાયામ જ્યોતિર્ધર અંબુભાઈ પુરાણી પુરસ્કાર આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

44પશુપાલન યોજના (DAADC) (SCW 36)પશુપાલનના હેતુ માટે અ.જાતિ પૈકી અતિ પછાત જાતિના લોકોને લોન આપવામાં આવે છેસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

45પશુપાલન લોન યોજના (GSKVN) (SCW 36)પશુપાલન યોજના હેઠળ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રૂ. ૧,૦૦,૦૦૦/-ની લોન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

46અંત્યેષ્ઠી સહાય યોજનાશ્રમયોગીના કુટુંબને અચાનક આવી પડેલ આફત સામે ટકી રહેવા મદદરૂપ થવાના હેતુસરશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

47અંત્યેષ્ઠી સહાય યોજનાવૃદ્ધ સહાય મેળવતાં સિનિયર સિટઝનનું અવસાન થતાં તેના વારસદારને રૂ.૫૦૦૦ ની આર્થિક સહાય એક વખત મળવાપાત્ર થાય છેસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

48વન્યપ્રાણીના હુમલાથી થતાં માનવ મૃત્યુ/ઈજા તથા પશુ-મૃત્યુ અંગે સહાય ચૂકવવાવન્યપ્રાણીના હુમલાથી થતાં માનવ મૃત્યુ / ઇજા તથા પશુ- મૃત્યુ અંગે સહાય ચૂકવવા બાબત.વન અને પર્યાવરણ વિભાગReference URL

વધુ માહિતી

49એપ્રેન્ટિસ પાસ યોજનાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના તા.૨૮/૦૮/૨૦૨૩ ના ઠરાવ અન્વયે એપ્રેન્ટિસને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં આ યોજના અંતર્ગત 30 કિ.મી થી વધુના અંતરે આવેલા એકમો સુધી આવવા - જવા એમ બે સમય માટે ફ્રી મુસાફરી પાસની સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

50એપ્રેન્ટીસશીપ ટ્રેનીંગ યોજનાપ્રાથમિક ધ્યેય-ઉદ્યોગોમાં ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરી શાળા છોડનારા અને અર્ધ કુશળ યુવાનોને ઓન-જોબ તાલીમ આપી કુશળ માનવબળમાં વધારો કરવો.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

51રાજ્યમાં કલા પ્રદર્શન સહાયમૂળ ગુજરાતના કલાકાર જેણે અગાઉ કલા વિષયક શિક્ષા મેળવેલ હોય અથવા અગાઉ એક વૈયક્તિક અથવા સામૂહિક કલા પ્રદર્શન યોજ્યું હોય તેવા કલાકારને રાજ્યમાં કોઈ પણ સ્થળે તેઓની કૃતિઓનું પ્રદર્શન યોજવા સહાય આપવામાં આવે છે. સહાય મેળવી યોજેલ પ્રદર્શનમાં કલાકારે ઓછામાં ઓછી ત્રીસ કૃતિઓનું પ્રદર્શન યોજવાનું રહે છે. પ્રદર્શન પૂર્ણ થયેથી કલાકારે થયેલ ખર્ચના ઓરિજિનલ વાઉચર્સ/બિલો અકાદમીને રજૂ કર્યેથી રૂ. ૨૫,૦૦૦/- અથવા થયેલ ખર્ચમાંથી જે રકમ ઓછી હોય તે રકમ સહાય તરીકે મંજૂર કરી ચૂકવવામાં આવે છે. આ યોજના વર્ષ ૨૦૧૦-૧૧ થી શરૂ કરવામાં આવી છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

52પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીઓને લગ્ન સહાય યોજનાપાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને લગ્ન સમયે રૂ.૨.૦૦ લાખની સહાય મળવાપાત્ર છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

53ફળ પાક વાવેતર વિસ્તરણ માટે સહાયનો કાર્યક્રમફળ પાક વાવેતર વિસ્તરણ માટે સહાયનો કાર્યક્રમ, ૧. ઘનિષ્ઠ તેમજ અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ, વગેરે માટે સહાય- રૂ. ૩૦૦૦૦ થી ૪૦૦૦૦ પ્રતિ હેક્ટર સુધીની સહાય, લાભાર્થીદીઠ ૪ હેક્ટરની મર્યાદામાં ૨. કેળ ટીસ્યુ પાકના નવા વાવેતરમાં સહાય- થયેલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૫૦૦૦૦ પ્રતિ હેક્ટર સહાય, લાભાર્થીદીઠ ૪ હેક્ટરની મર્યાદામાં, ૩. પપૈયા પાકના નવા વાવેતરમાં ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૩૦૦૦૦ પ્રતિ હેક્ટર, બે હપ્તામાં સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

54મસાલા પાકોના વાવેતર માટે સહાય કાર્યક્રમમસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ)ના વાવેતર માટે સહાય કાર્યક્રમ- યુનિટ કોસ્ટ- રૂ. ૩૦૦૦૦ પ્રતિ હેક્ટર ધ્યાને લઈ થયેલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૧૨૦૦૦ પ્રતિ હેક્ટર સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

55શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણ માટે વાવેતર સહાય કાર્યક્રમશાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણ માટે વાવેતર સહાય કાર્યક્રમ અંતર્ગત યુનિટ કોસ્ટ-રૂ.૫૦૦૦૦ પ્રતિ હેક્ટર ખર્ચ ધ્યાને લઈ થયેલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૨૦૦૦૦ પ્રતિ હેક્ટર સુધી સહાય. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન અંતર્ગત મહત્તમ રૂ.૨૦૦૦૦ પ્રતિ હેક્ટર સુધી સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

56ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાયઔષધિય તેમજ સુગંધિત પાકોના વાવેતર માટે સહાય ખર્ચના ૭૫ ટકા અથવા રૂપિયા ૧૧,૨૫૦ પ્રતિ હેકટર ની મર્યાદા તે બેમાંથી જે ઓછી હોય તેટલી સહાય મળવાપાત્ર થશે. ૦.૨૦ હેક્ટર થી ૪.૦૦ હેક્ટર સુધીના વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

57કેટલ શેડના બાંધકામ માટે સહાય (અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે)કૂલ મંજૂર ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂા. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે ફક્ત અનુસૂચિત જાતિનાં પશુપાલકો માટે, કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકીના બાંધકામ તથા પાણીની ડોલ માટે સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજૂ કરવાની રહેશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

58ખેતર પરના ગ્રેડીંગ, સોર્ટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા સહાયખેતર પરના ગ્રેડીંગ, સોર્ટિંગ, પેકિંગ એકમ ઊભી કરવા સહાય બાંધકામ (ઓછામાં ઓછું ૫૦ ચો.મીટર કે તેથી વધુ ) - બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા ખેતર પર માળખાકીય સુવિધા ઊભી કરવા માટે થતા રૂ. ૩.૦૦ લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઈ મહત્તમ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૧.૫૦ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. મશીનરી/સાધનો- ગ્રેડીગ, સોર્ટિંગ, વજન કરવાના, પેકિંગ, વોશિંગ, પ્રાથમિક મૂલ્યવર્ધન, સંગ્રહ માટે ક્રેટસ તથા બીંન્સ અથવા પેલેટસ વગેરેના સાધનો માટે રૂ. ૧.૦૦ લાખ ખર્ચને ધ્યાને લઈ ખર્ચના મહત્તમ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૦.૫૦ લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

59જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાયલાભ લેવા ઈચ્છતાં પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ પર અથવા નજીકનાં પશુ દવાખાના પર અરજી કરવાની રહેશે. યુનિટ કિંમતના ૫૦ ટકા અથવા મહત્તમ રૂ ૪૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે સબસિડી તરીકે સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

60અનુસૂચિત જાતિના લાભાર્થી માટે બકરાં એકમ (૧૦+૧ ) માટે સહાયલાભ લેવા ઈચ્છતાં અનુસૂચિત જાતિના પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ પર અથવા નજીકનાં પશુ દવાખાના પર અરજી કરવાની રહેશે. મહત્તમ રૂા. ૪૫,૦૦૦/- અથવા યુનિટ કિંમત (રૂા. ૯૦,૦૦૦/- )ના ૫૦% અથવા બે માંથી જે ઓછુ હોય તે સબસિડી તરીકે સહાય મળવાપાત્ર છેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

61વ્યવસાયિક રોગોમાં સહાય યોજના (bocw)૧૫ પ્રકારના વ્યવસાયિક રોગ અને વિવિધ ૨૩ પ્રકારની ઈજાઓ માટે નાણાકીય સહાય આપવા માટે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

62સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાયખરીદ કિંમતના ૭૫ ટકા અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાયનાં રૂપમાં મળવાપાત્ર છે. સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલ્ડ ઉત્પાદક/અધિકૃત વિક્રેતા પાસેથી વિદ્યુત સંચાલિત ચાફકટરની ખરીદી કરવાની રહેશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

63અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાયખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાયનાં રૂપમાં મળવા પાત્ર છે. સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલ્ડ ઉત્પાદક/અધિકૃત વિક્રેતા પાસેથી વિદ્યુત સંચાલિત ચાફકટરની ખરીદી કરવાની રહેશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

64રક્ષિત ખેતીમાં સહાયના કાર્યક્રમરક્ષિત ખેતીમાં સહાયના કાર્યક્રમ:- પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)- યુનિટ કોસ્ટ- રૂ. ૩૨૦૦૦ પ્રતિ હેક્ટર અને પહાડી વિસ્તારમાં રૂ. ૩૬૮૦૦ પ્રતિ હેક્ટર મુજબ થયેલ ખર્ચના ૫૦ ટકા- લાભાર્થી દીઠ ર હેકટરની મર્યાદામાં સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ- યુનિટ કોસ્ટ રૂ. ૩,૫૦,૦૦૦ પ્રતિ એકમ મુજબ નર્સરી સ્ટ્રકચર માટે રૂ. ૩,૦૦,૦૦૦ પ્રતિ એકમ (૫૦૦ ચો.મી વિસ્તાર માટે), સ્ટાર્ટર કીટ- રૂ. ૫૦,૦૦૦ પ્રતિ એકમ મુજબ સહાય- ખેડૂતને ખર્ચના ૬૫ ટકા અથવા મહત્તમ રૂ. ૨,૨૭,૫૦૦ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. શેડ નેટ હાઉસ અને પોલી હાઉસમાં નળાકાર સ્ટ્રક્ચર, વાંસના અને લાકડાના સ્ટ્રક્ચર માટે નક્કી થયેલ ચોરસ મીટરના ભાવ મુજબ ૫૦૦ ચો. મીટરથી લઇ ૪૦૦૦ ચો. મી. સુધી લાભાર્થી દીઠ સહાય મળવાપાત્ર રહેશે. પ્લગ નર્સરી ઘટકમાં યુનિટ કોસ્ટ રૂ. ૩૦.૦૦ લાખ પ્રતિ હેક્ટર, જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ પ્રતિ હેક્ટર જ્યારે ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૫.૦૦ લાખ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

65મેડિકલ, એન્જિનનિયરિંગ તથા ટેકનિકલ ડિપ્લોવમા અભ્યાપસક્રમો માટે શૈક્ષણિક સાધનો ખરીદવા સહાયમેડિકલ, એન્જિરનિયરિંગ, ટેકનિકલ ડીપ્લોમા અભ્યાસક્ર્મોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા આદિજાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાયઆદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

66વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય આપવાની યોજના (bocw)બાંધકામ કામદારોના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે કોચિંગની સુવિધા પૂરી પાડવા તેમજ નોકરી માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસ યોજના અમલમાં મૂકવામાં આવે છે જેથી તેઓ સારી યોગ્યતા સાથે પરીક્ષાઓ પાસ કરી શકે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

67આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેન્ડની યોજનાપશુપાલન ખાતા હસ્તકનાં ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટકો ખાતે મરઘાંપાલનની ૬ દિવસની તાલીમ અર્થે રૂ.૨૦૦૦/- નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

68અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેન્ડની યોજનાપશુપાલન ખાતા હસ્તકનાં ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટકો ખાતે મરઘાંપાલનની ૬ દિવસની તાલીમ અર્થે રૂ.૨૦૦૦/- નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

69અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેન્ડની યોજનાપશુપાલન ખાતા હસ્તકનાં ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટકો ખાતે મરઘાંપાલન ની ૬ દિવસની તાલીમ અર્થે રૂ.૨૦૦૦/- નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

70ફૂલપાકમાં વાવેતર માટે સહાય કાર્યક્રમફૂલપાકોના વાવેતર માટે સહાય કાર્યક્રમ ૧. છૂટા ફૂલો- નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૧૬,૦૦૦ પ્રતિ હેક્ટર જ્યારે અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. ૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ૨. દાંડી ફૂલો (કટ ફલાવર્સ)- નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૪૦,૦૦૦ પ્રતિ હેક્ટર જ્યારે અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. ૨૫,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ૩. કંદ ફૂલો- નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૬૦,૦૦૦ પ્રતિ હેક્ટર જ્યારે અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩૭,૫૦૦ પ્રતિ હેક્ટર સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

71બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટિરિયલ્સમાં સહાયકાપણી પછીના વ્યવસ્થાપન માટે પેકિંગ મટિરિયલમાં સહાયનો કાર્યક્રમ યુનિટ કોસ્ટ- રૂ. ૧૦૦૦૦/હે. સહાય-ખર્ચના ૭૫ ટકા કે રૂ. ૭૫૦૦ પ્રતિ હેક્ટર, બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

72રાજ્યની બજાર સમિતિઓમાં ખેડૂત સહાય કેન્દ્ર બનાવવા માટે સહાય તેમજ તમામ બજાર સમિતિઓનું કમ્પ્યૂટરાઇઝેશન કરવા બાબતઆ માટે બજાર સમિતિ કક્ષાએ ૭/૧ર અને ૮-અ ના ઉતારા કાઢવાની વ્યવસ્થા, ખેડૂતોને વિવિધ યોજનાઓની જાણકારી આપતા બ્રોશર, કિયોશ્ક, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટની સુવિધા, સ્ટેશનરી, મેન પાવર જેવી બાબતો સાથે સમાવિષ્ટ એક ખેડૂત સહાય કેન્દ્ર બજાર સમિતિકક્ષાએ ઊભું થાય તો ખેડૂતો માટે તમામ યોજનાઓની જાણકારી અને સહાય પ્રાપ્ત કરવા માટે કરવાની થતી અરજી અને અન્ય પ્રક્રિયા સંદર્ભે એક સિંગલ વિન્ડો સિસ્ટિમ ઊભી કરી શકાશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

73કાચા અને પાકા મંડપ માટે શાકભાજી પાકોના વાવેતર માટે સહાયશાકભાજી પાકોના વાવેતર માટે કાચા, અર્ધ પાકા અને પાકા મંડપમાં સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

74ડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવાડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવા યુનિટ કોસ્ટ - રૂ. ૧.૦૦ લાખ પ્રતિ એકમ ધ્યાને લઈ સામાન્ય ખેડૂતને ખર્ચના ૫૦ ટકા -મહત્તમ રૂ. ૫૦૦૦૦ પ્રતિ એકમની મર્યાદામાં જ્યારે અનુ. જાતિ તેમજ અનુ. જન જાતિના ખેડૂતને ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ.૭૫૦૦૦ પ્રતિ એકમની મર્યાદામાં સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

75સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાયપશુપાલક દીઠ વર્ષમાં એક વાર તેમનાં પશુઓ (ગાય/ભેંસ) માટે ૧૦૦% લેખે ૧૫૦ કી.ગ્રા ખાણદાણની સહાય કુટુંબદીઠ એક પશુને સહાય મળવાપાત્રકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

76અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાયપશુપાલક દીઠ વર્ષમાં એક વાર તેમનાં પશુઓ (ગાય/ભેંસ) માટે ૧૦૦% લેખે ૧૫૦ કિ.ગ્રા ખાણદાણની કુટુંબદીઠ એક પશુને સહાય મળવાપાત્રકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

77અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાયપશુપાલક દીઠ વર્ષમાં એક વાર તેમનાં પશુઓ (ગાય/ભેંસ) માટે ૧૦૦ ટકા લેખે ૧૫૦ કિ.ગ્રા ખાણદાણની સહાય કુટુંબદીઠ એક પશુને સહાય મળવાપાત્રકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

78અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાયપશુપાલક દીઠ વર્ષમાં એક વાર તેમના પશુઓ (ગાય/ભેંસ) માટે ૧૦૦% લેખે ૧૫૦ કી.ગ્રા ખાણદાણની સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

79કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમકમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ- યુનિટ કોસ્ટ- રૂ. ૬,૦૦,૦૦૦ પ્રતિ હેક્ટર ધ્યાને લઇ સામાન્ય જાતિના ખેડૂતને ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે જ્યારે અનુ. જાતિ અને અનુ. જન જાતિના ખેડૂતને ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૪,૫૦,૦૦૦/- પ્રતિ હેક્ટર, બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

80અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે ૧૦૦ બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના પર સહાયની યોજનાખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૩૬,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે આ યોજના ફક્ત અનુસૂચિત જાતિના લાભાર્થીઓ (કુટુંબ દીઠ એક સભ્ય) માટે છે. લાભાર્થીએ મરઘા પાલનની તાલીમ મેળવેલ હોવી જોઈએ. સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજીની પ્રિંટ આઉટ લઈ નજીકના ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટક / જિલ્લા મરઘાં નિદર્શન કેન્દ્રએ રજૂ કરવાની રહેશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

81સહકારી સિંચાઇ મંડળીઓને સહાય (આદિજાતિવિસ્તાર )આદિજાતિ વિસ્તારના ખેડૂતોની સહકારી ધોરણે રચાયેલી પિયત સહકારી મંડળીઓની સહાય પૂરી પાડી ખેતા પેદાશો વધારવી. સહકારી મંડળીઓ રચી કૂવા અગર ખાડી ઉપર પંપ અને ઈલેક્ટ્રીકલ મોટર ગોઠવી પાણી વિતરણની વ્યવસ્થાનું આયોજન કરી આપવું.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

82સહકારી પંપ સિંચાઇ યોજના, એમ. એન. આર.-૧૦ (સામાન્ય વિસ્તાર)સામાન્ય વિસ્તારના ખેડૂતોની સહકારી ધોરણે રચાયેલી પિયત સહકારી મંડળીઓની સહાય પૂરી પાડી ખેત પેદાશો વધારવી. સહકારી મંડળીઓ રચી કૂવા અગર ખાડી ઉપર પંપ અને ઈલેક્ટ્રીકલ મોટર ગોઠવી પાણી વિતરણની વ્યવસ્થાનું આયોજન કરી આપવું.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

83સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજનાગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી અર્થે પશુપાલન ડેરી ફાર્મની સ્થાપના અર્થે સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

84બાગાયતી યાંત્રિકીરણ હેઠળ મીની ટ્રેક્ટર અને પાવર ટીલર માટે સહાય કાર્યક્રમબાગાયતી યાંત્રિકીરણ હેઠળ મીની ટ્રેક્ટર અને પાવર ટીલર માટે સહાય કાર્યક્રમ ૧. ટ્રેક્ટર (૨૦ પી.ટી.ઓ. એચ.પી.સુધી) તેમજ પાવર ટીલર (૮ બી.એચ.પી. થી વધુ)- સામાન્ય ખેડૂતને ખર્ચના ૪૦ ટકા કે રૂ. ૪૫,૦૦૦ જ્યારે અનુ. જાતિ તેમજ અનુ. જનજાતિના ખેડૂતોને ખર્ચના ૫૦ ટકા કે રૂ. ૬૦,૦૦૦ પ્રતિ એકમની સહાય, બેમાંથી જે ઓછું તે મળવાપાત્ર રહેશે. ૨. પાવર ટીલર (૮ બી.એચ.પી. થી ઓછા)- સામાન્ય ખેડૂતને ખર્ચના ૪૦ ટકા કે રૂ. ૪૦,૦૦૦ જ્યારે અનુ. જાતિ તેમજ અનુ. જનજાતિના ખેડૂતોને ખર્ચના ૫૦ ટકા કે રૂ. ૫૦,૦૦૦ પ્રતિ એકમની સહાય, બે માંથી જે ઓછુ હોય તેની સહાય મળવાપાત્ર રહેશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

85ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાયખેડૂતોને પ્રતિ સ્માર્ટફોનની ખરીદ કિંમતનાં ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાયની રકમકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

86સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણા પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય૧૦૦ ટકા લેખે સહાય લાભાર્થી (પશુપાલક) દીઠ કુલ ૧૫૦ કી.ગ્રા. ખાણદાણ માટે ૧૦૦ ટકા લેખે સહાય કુટુંબદીઠ એક પશુને સહાય મળવાપાત્રકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

87અનુસૂચિત જાતિના M.phil & Ph.Dના વિદ્યાર્થીઓનેમહાનિબંધ માટે સહાય (મહારાજા સયાજીરાવ ગાયકવાડ) (BCK-11)(SCW-6)અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એમ.ફીલ માટે રૂ. ૨૫૦૦૦/- (પ્રતિ માસ દીઠ રૂ.૨૫૦૦/- ૧૦ માસ માટે) અને પીએચ.ડી માટે રૂ. ૧,૦૦,૦૦૦/- (પ્રતિ માસ દીઠ રૂ.૧૦,૦૦૦/- ૧૦ માસ માટે) સહાય આપવામાં આવે છે. પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે, થીસિસ રજૂ કરવાની શરતે આ સહાય ચૂકવવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

88અનુસુચિત જન જાતિના લાભાર્થીઓ માટે ૧૦૦૦ બ્રોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના માટે સહાય યોજનાગુજરાત રાજ્યના અનુસુચિત જન.જાતિના પુખ્ત વયના લાભાર્થીઓને ૧૦૦૦ બ્રોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના માટે સહાય યોજના અંતર્ગત યોજના હેઠળ એકમ ખર્ચ કુલ રકમ રૂ. ૯,૦૫,૭૬૦/- લેખે તેના ૯૦% રાજ્ય સરકારની સહાયના ધોરણ મુજબ રૂ. ૮,૧૫,૧૮૪/- (ઉચ્ચક સહાય રૂ. ૮,૧૫૦૦૦/-) તથા લાભાર્થીનો ફાળો ૧૦% લેખે રૂ. ૯૦,૫૭૬/- રહેશેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

89અનુસૂચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાયપશુપાલક દીઠ વર્ષમાં એક વાર તેમનાં પશુઓ (ગાય/ભેંસ) માટે ૧૦૦% લેખે ૧૫૦ કિ.ગ્રા ખાણદાણની સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

90અનુસૂચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાયપશુપાલક દીઠ વર્ષમાં એક વાર તેમનાં પશુઓ (ગાય/ભેંસ) માટે ૧૦૦% લેખે ૧૫૦ કિ.ગ્રા ખાણદાણની સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

91અનુસૂચિત જન જાતિની મહિલા લાભાર્થીઓને બકરાં યુનિટ સહાય (૧૦+૧) બકરાં એકમ)લાભ લેવા ઈચ્છતાં અનુસૂચિત જનજાતિ કેટેગરીનાં મહિલા લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર અથવા નજીકનાં પશુ દવાખાના પર અરજી કરવાની રહેશે. વિધવા, ત્યકતા, અપંગ મહિલા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. યુનિટ કિંમતનાં ૫૦% અથવા મહત્તમ રૂા.૪૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવા પાત્ર છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

92રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાયલાભાર્થી મંડળીએ દૂધઘરનું બાંધકામ જી.સી.એમ.એમ.એફ., આણંદ દ્વારા નક્કી થયેલ લે-આઉટ અને ધારાધોરણો મુજબ સંબંધિત ડેરી સંઘના સિવિલ એન્જિનિયરની દેખરેખ હેઠળ કરવાનું રહેશે. દૂધઘર સ્થાપના પર ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચના ૫૦ ટકાની મર્યાદામાં સહાય અથવા વધુમાં વધુ રૂ ૫,૦૦,૦૦૦/- (એકમ કિંમત રૂ ૧૦,૦૦,૦૦૦/- ના ૫૦ ટકા સુધી કે) બે પૈકી જે ઓછું હોય તેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

93ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને ગોડાઉન બનાવવા માટે સહાયએકમ કિંમત (રૂ.૧૦,૦૦,૦૦૦/-સુધી)કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તેના ૫૦% ની મર્યાદામાં . વધુમાં વધુ રૂ. ૫,૦૦,૦૦૦/- આ ગોડાઉન માટેના લે-આઉટ અને ધારાધોરણ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફૅડરેશન, આણંદ તૈયાર કરે અને સરકારશ્રીની મંજૂરી મુજબનો જે તે દૂધ સંઘના એન્જિનિયરની દેખરેખ હેઠળ તૈયાર કરવાનું રહેશે. આ બાંધકામ માટે સંબધિત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારીસંઘ અને /અથવા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા ઈ-ટેન્ડીંગ થકી એમ્પેનલમેંટ દ્વારા માન્ય થયેલ કોંટ્રાક્ટર એજન્સી પાસેથી કામગીરી કરાવવાની રહેશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

94ટ્રેનર અને કોચિઝ તરીકે મહિલાઓને તાલીમ આપવા સહાય બાબત.રમતગમતના ટ્રેનર અને કોચિઝ તરીકે મહિલાઓની વિશેષ જરૂરિયાત હોય છે. મહિલાઓ પણ કોચિઝનાં કોર્ષ કરી શકે તે માટે સરકારી સહાયની આવશ્યકતા રહે છે.વિવિધ કોર્સ માટે વર્ષ દરમ્યાન યુનિવર્સિટીમાં રહેવા તથા જમવા વગેરેનો ખર્ચ તેઓને પોસાતો નથી. જેથી આ યોજના દ્વારા આવા કોર્સ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે .રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

95અટલ પેન્શન યોજનાભારત સરકાર કામ કરતા ગરીબોની વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા વિશે ચિંતિત છે અને તેઓને તેમની નિવૃત્તિ માટે બચત કરવા પ્રોત્સાહિત કરવા અને સક્ષમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં લાંબા આયુષ્યના જોખમોને સંબોધવા અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેમની નિવૃત્તિ માટે સ્વેચ્છાએ બચત કરવા પ્રોત્સાહિત કરવા.નાણા વિભાગReference URL

વધુ માહિતી

96વિઝા હેતુ ફિગંર પ્રિન્ટ પ્રમાણિત ઙરાવવાગુજરાત રાજ્યનો નાગરિક કોઈ અન્ય દેશમાં છ માસ કરતાં વધુ સમય સુધી રહ્યો હોય અને અન્ય દેશના વિઝા મેળવવા માટે ફિંગરપ્રિન્ટની જરૂરિયાત હોય તો આ સેવા આપવામાં આવે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

97ધોરણ ૧૦ અને ૧૨માં રાજ્ય અને જિલ્લા કક્ષાએ ઉચ્‍ચક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહક સહાય(શાહુજી મહારાજ સહાય) (BCK-29)(SCW-6)અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

98બેંકેબલ યોજના (ઇન્કમ જનરેટીંગ-પી.એમ.અજય યોજના) (GSCDC) (SCW 18)ધિરાણના ૫૦ ટકા અથવા વધુમાં વધુ ૫૦,૦૦૦ની મર્યાદામાં પી.એમ અજય યોજનાના ઈન્ક્મ જનરેટીંગ કોમ્પોનન્ટ હેઠળ સહાય ચૂકવવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

99બારકોડેડ રેશનકાર્ડ યોજનારેશનકાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ જેમકે, નવું રેશનકાર્ડ મેળવવું, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, કુટુંબ વિભાજનથી નવું રેશનકાર્ડ મેળવવું, રેશનકાર્ડમાં સુધારો, રેશનકાર્ડનું અન્ય જિલ્લામાં સ્થળાંતર, ગાર્ડીયનની નિમણૂક, રેશનકાર્ડ રદ કરવું તથા ડુપ્લિકેટ રેશનકાર્ડ માટે નિયત કરેલ ફોર્મ નં ૨થી ૯ દ્વારા રેશનકાર્ડધારક મેળવી શકે છે.અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગReference URL

વધુ માહિતી

100સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેની બીસીકે-૭૮ કુમાર/કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી.શિષ્યવૃત્તિસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અને વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને એસ.એસ.સી પછીના અભ્યાસક્રમો માટે જૂથ એથી ડી માટે રૂ ૧૫૦૦થી રૂ ૫૦૦૦ વાર્ષિક દરે શિષ્યવૃત્તિ વિદ્યાર્થિનીઓ માટે આવક મર્યાદા નથી જ્યારે વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકા મર્યાદા રૂ ૬ ૦૦ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

101વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ ના લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોએફ.આર.એ હેઠળ માન્ય લાભાર્થીઓ માટે દાવા માન્ય થયા પછી જમીનના વિકાસ, ઉત્પાદકતા, આજીવિકાના સાધનો તથા પાયાની સુવિધાઓ પૂરી પાડી સામાજીક અને આર્થિક ઉત્કર્ષ કરવો.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

102શ્રેષ્‍ઠ પુસ્તક ઇનામ પુરસ્કારછ સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિ કેલેન્ડર વર્ષે પ્રકાશિત થતા સંબંધિત ભાષાના શ્રેષ્‍ઠ પુસ્તકોને પારિતોષિક આપવામાં આવે છે. જેમાં પ્રથમ ઈનામ ૧૧,૦૦૦/-, દ્વિતીય ઈનામ ૭,૦૦૦/- અને તૃતીય ઈનામ ૫,૦૦૦/-ની રાશિ, સન્માનપત્ર, શિલ્ડ આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

103શુધ્ધબુધ્ધિ – પૂર્વકના વેચાણના કિસ્સામાં ખેતીથી ખેતી તથા બિનખેતીના હેતુ માટે જમીન જુની શરતમાં ફેરવવા પ્રિમિયમ વસુલ લઇ શરતફેરની મંજૂરી આપવા બાબતની અરજીબોનાફાઇડ પરચેસર માટે પ્રીમિયમની ચૂકવણી માટે અનુદાન આપવા માટેની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

104ગુજરાત રાજ્યમાં આવેલ દૂધ સહકારી મંડળીઓમાં સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે કેપીટલ સહાયની યોજના. (આદિજાતિ વિસ્તાર).રાજ્યની સહકારી દૂધ મંડળીઓ, જ્યાં ગ્રામ્ય સ્તરે દૂધ મેળવવા, ઠંડુ કરવા અને પ્રક્રિયા કરવા માટે વીજળીનો વ્યાપક ઉપયોગ થાય છે. આવી દૂધ મંડળીઓ પોતાનો સોલાર પ્લાન્ટ સ્થાપીને નાણાની બચત કરી શકે છે અને પ્રદૂષણ પણ ઘટાડી શકે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

105રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કારમહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવાની યોજના રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર અને રાષ્ટ્રકક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર રાજ્યના મહિલા ખેલાડીઓ માટેની યોજના છે. રાજ્યકક્ષાની વ્યક્તિગત રમતોની સ્પર્ધાઓમાં બંને સાંઘિક રમતોની સ્પર્ધાઓમાં પ્રથમસ્થાન પ્રાપ્ત કરનાર મહિલા ખેલાડીને ટીમના સભ્યોને તથા ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક રૂ.૪,૮૦૦/- ની સ્કોલરશિપ આપવામાં આવશે. રાજ્યકક્ષાની વ્યક્તિગત અને સાંઘિક રમતોની સ્પર્ધાઓમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને ટીમના સભ્યોને વાર્ષિક રૂ.૩,૬૦૦/- ની સ્કોરલશિપ આપવામાં આવશે. રાજ્યકક્ષાની વ્યક્તિગત રમતોની સ્પર્ધાઓમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને વાર્ષિક રૂ.૨,૪૦૦/- ની સ્કોલરશિપ આપવામાં આવશે. ખેલાડીઓએ ઉપરોક્ત મેળવેલી સિધ્ધિઓ જે તે નાણાકીય વર્ષમાં યોજાયેલ સ્પર્ધાઓ દરમ્યાન મેળવેલ હોવી જોઇએ.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

106સેન્‍‍ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશીપ ફોર કોલેજ એન્‍ડ યુનિવર્સિટી સ્ટુડન્‍ટસઆ શિષ્યવૃત્તિ ધોરણ -૧૨ બોર્ડ પરીક્ષાના પરિણામોના આધારે શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. કોલેજ અને યુનિવર્સિટીઓમાં સ્નાતક/અનુસ્નાતકની ડિગ્રી મેળવવા અને મેડિકલ, એન્જિનિયરિંગ વગેરે જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે વાર્ષિક મહત્તમ ૮૨,૦૦૦ ફ્રેશ શિષ્યવૃત્તિ આપવામા આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

107અનુક્રમણિકા-2ની પ્રમાણિત નકલપક્ષકારશ્રીઓ નોંધણી થયેલા દસ્તાવેજોની અનુક્રમણિકાની પ્રમાણિત ઓનલાઇન નકલ કોર્ટ ફી સ્ટેમ્પ ૩૦૩/- અને ૨૦/- અનુક્રમણિકા નકલ ફી ભર્યેથી મેળવી શકે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

108માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજનાધોરણ-૧૦ કે ધોરણ ૧૨ની પરીક્ષા આપી, ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ, ડિપ્લોમાની પરીક્ષા આપી ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ કે ધો-૧૨ની પરીક્ષા આપી ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

109બાળ પ્રતિભાશોધ સ્પર્ધારાજ્યનાં ૭થી ૧૩ વર્ષનાં ભાઈ/બહેન, વિદ્યાર્થી કે બિનવિદ્યાર્થી ભાગ લઈ શકશે. આ સ્પર્ધા જિલ્લા, પ્રદેશ અને રાજ્યકક્ષાએ યોજાય છે. કુલ ૩ વિભાગ્માં અ, બ અને ખુલ્લા વિભાગમાં સ્પર્ધા યોજાય છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

110ક્રિશ્ચન લગ્નની સર્ટિફાઇડ કોપીધ ઇન્ડિયન ક્રિશ્ચિયન એક્ટ ૧૮૭૨, હેઠળ મેરેજ કરાવનાર ધાર્મિક પાદરી કે મેરેજ રજિસ્ટ્રાર દ્વારા નોંધણી કરેલ મેરેજ સર્ટિફિકેટ જે અત્રેની કચેરીએ જમા અર્થે મોકલવામાં આવે છે તેની પ્રમાણિત નકલ અરજદારની માંગણી થયેથી યોગ્ય ફી ભર્યેથી ઓનલાઇન પૂરી પાડવામાં આવે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

111કલસ્ટર (જૂથ) વિકાસ યોજનાઆ યોજના હેઠળ કારીગરોના કલસ્ટર (સમૂહ) એટલે કે ૨૫ કે તેનાથી વધારે હસ્તકલા હાથશાળ કુટીર ઉદ્યોગના કારીગરોને સમૂહ કે જે એક જ ગામ અથવા ભૌગોલિક રીતે નજીકના ગામોમાં એક જ પ્રકારની કે જુદા જુદા પ્રકારની કુટીર ઉદ્યોગના ઉત્પાદનની પ્રવૃત્તિ કરતા હોય તેવા કારીગરોને નાણાકીય સહાય આપવાનો ઉદેશ છે. આ યોજના હેઠળ નક્કી કરવામાં આવનાર કલસ્ટરોની હાલની આર્થિક અને સામાજિક પરિસ્થિતિના સર્વે, ડીઝાઇન વિકાસ ટેકનોલોજીનો સમન્વય, તાલીમ અને નાણાકીય સહાય વગેરે ચૂકવવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

112સી.એમ સેતુસી.એમ સેતુ યોજના સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. ૦૪/૦૬/૨૦૧૩ના ઠરાવથી સી.એમ.સેતુ યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત તજ્જ્ઞોને નિમણૂક આપવા અંગે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવેલ. આ યોજના અંતર્ગત તજ્જ્ઞોને કલાકના ૬૦૦/- લેખે મહેનતાણું ચૂકવવામાં આવતું હતું, જેમાં તજ્જ્ઞોને રોજના ત્રણ કલાક, અઠવાડિયાના ૧૮ કલાક અને માસિક મહત્તમ ૭૨ કલાક સેવાઓ આપવાનું નક્કી કરવામાં આવેલ. આ યોજના હેઠળ તજ્જ્ઞોને એક કલાકના ૦-૨૫ કિ.મી માટે રૂ.૭૦૦/- ૨૫-૫૦ કિ.મી માટે રૂ. ૮૦૦/- અને ૫૧ થી ઉપરના અંતર માટે રૂ. ૯૦૦/- મહેનતાણું ચૂકવવાનું નકકી કરવામાં આવેલ છે. સંસ્થા ખાતે તજ્જ્ઞ વર્ગ-૧ની જગ્યા મંજૂર થયેલ હોય અને ખાલી હોય તો જગ્યા કમિટી દ્વારા મંજૂરી આપી ભરી શકાય છે, અને સંસ્થા ખાતે તજ્જ્ઞની જગ્યા મંજૂર ન થયેલ હોય તેવા સંજોગોમાં કમિશ્નરશ્રી આરોગ્ય, તબીબી સેવાઓ, તબીબી શિક્ષણની પુર્વમંજુરી મેળવીને જે તે તજજ્ઞની સેવાઓ લઈ શકાશે. જીલ્લા હોસ્પિટલો ખાતે મહત્તમ ૫, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ૪ અને સીએચસી ખાતે ૨ તજજ્ઞોની નિમણુક કરી શકાય છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

113કોચીંગ (જી, નીટ, ગુજકેટ)‌ સહાય યોજના (બિન અનામત નિગમ)બિનઅનામત વર્ગના ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ પછી મેડિકલ, એન્જિનીયરીંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી, ગુજકેટ, નીટ માટે તૈયારી માટે ધોરણ ૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ મેળવતા ધોરણ ૧૧ અને ધોરણ ૧૨નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય ડી.બી.ટી. તરીકે મળવાપાત્ર થશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

114IIM, CEPT, NIFT, NLU જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS ,TOFEL, GREની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાયસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને આઇ.આઇ.એમ., સી.ઈ.પી.ટી., એન.આઇ.એફ.ટી., એન.એલ.યુ. જેવી પૂરા ભારત લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી આઇ.ઇ.એલ.ટી.એસ., ટોફેલ, જી.આર.ઇ.ની પરીક્ષામાંથી કોઈ પણ એક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમાર્થીને રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ભરેલ ફી એ બે પૈકી જે ઓછું હોય તે તાલીમાર્થીના બેંક ખાતામાં ડી.બી.ટી. મારફતે ચૂકવવામાં આવશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

115અનુસૂચિત જાતિના લાભાર્થીઓને ભરતી પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ સહાય (BCK-)(SCW-11)અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય રૂ. ૨૦,૦૦૦/- સહાય આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

116અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય (BCK-354)(SCW-10)પસંદ થયેલ સંસ્થામાં કોચિંગ મેળવતા અ.જા.નાં તાલીમાર્થીઓને તાલીમાર્થી દીઠ વાર્ષિક રૂ.૨૦,૦૦૦/-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

117અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને IIM, NIFT, NLU, CEPT જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા લેવાતી પૂર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય (BCK-355)(SCW-10)નીફટ, સેપ્ટ, એનએલયુમાં પ્રવેશ મેળવવા માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મહત્તમ રૂ. ૨૦૦૦૦/- સહાય આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

118સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી/વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બંને) તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીને NEET, JEE, GUJCETની પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાયસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી (વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બંને) તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીને નીટ, જેઇઇ, ગુજકેટ પરીક્ષામાંથી કોઈ પણ એક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ભરેલ ફી એ બે પૈકી જે ઓછું હોય તે વિદ્યાર્થીના બેંક ખાતામાં ડીબીટી મારફતે ચૂકવવામાં આવશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

119નાળિયેરી વિકાસ યોજનાનાળિયેરી, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, યુનિટ કોસ્ટ રૂ ૫૦૦૦૦ પ્રતિ હેક્ટર મુજબ થયેલ ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૩૭૫૦૦ પ્રતિ હેક્ટર સહાય, નાળિયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન યુનિટ કોસ્ટ- રૂ.૧૦૦૦૦ પ્રતિ હેક્ટર મુજબ ખર્ચના ૫૦ ટકા મહત્તમ રૂ. ૫૦૦૦ પ્રતિ હેક્ટર સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

120કોમ્યુનિટી હોલ બુકિંગઅરજદાર કોમ્યુનિટી હોલ બુકિંગ માટે ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે. અરજી ફી ઓનલાઇન ભરી શકાશે. અરજીનું સ્ટેટ્સ તેમના ઇમેલ અને એસએમએસ પર પ્રાપ્ત થશે. તારીખમાં કોઈ પણ ફેરફાર અથવા બુકિંગ રદ કરવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકાય છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

121વ્હેલ શાર્ક (બેરલ) માછલીથી માછીમારોની નેટ(જાળ) ને થતા નુકસાન સામે વળતર આપવા બાબતમાછીમારો દ્વારા દરિયામાં માછલી પકડવા બિછાવેલ જાળમાં અકસ્માતે ફસાઈ જતી વ્હેલ-સાર્કને જાળ કાપી બહાર કાઢવા બદલ 50,000/- વળતર આપવા બાબત.વન અને પર્યાવરણ વિભાગReference URL

વધુ માહિતી

122સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના (બિનઅનામત નિગમ)સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય હેઠળ ધોરણ ૧૨માં ૬૦ ટકા થી વધુ હોય તેવા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ ૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

123નગરપાલિકાની સેવાઓ માટે ફરિયાદ અને નિવારણઅરજદાર મ્યુનિસિપલ સેવાઓ અંગે સ્થાનિક મ્યુનિસિપલ સત્તાવાળાઓને ઓનલાઇન ફરિયાદ સબમિટ કરી શકે છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

124રિયલ ઍસ્ટેટ રજિસ્ટર્ડ પ્રોજેક્ટ બાબતે ફરિયાદબિલ્ડર સમયસર પઝેશન ન આપે, યુનિટ કબજો મેળવવા, દસ્તાવેજ કરી આપવા બાબત, કોમન એમિનિટિઝ અંગે, મેઇન્ટેનન્સ ચાર્જ મેળવવા, નબળી ગુણવત્તા બાબતશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

125પાંચ વર્ષ પૂર્ણ થયેલ ઓફ-ગ્રીડ સોલારપંપ ધરાવતા ખેડૂતોને પરંપરાગત વીજ જોડાણ આપવા માટે સોલાર સીસ્ટમને ગ્રીડ સાથે જોડવા માટેની યોજનાપાંચ વર્ષ પૂર્ણ થયેલ ઓફ-ગ્રીડ સોલારપંપ ધરાવતા ખેડૂતોને પરંપરાગત વીજ જોડાણ આપવા માટે સોલાર સીસ્ટમને ગ્રીડ સાથે જોડવા માટેની યોજનાઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગReference URL

વધુ માહિતી

126સી.ઓ.પી.-૫ કૃષિ ધિરાણ સ.મં.ઓ (પેક્સ/લેમ્પ્સ)ની પુનઃરચના અને પુનઃસ્થાપના માટે નાણાકીય સહાય. (સામાન્ય)પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ મંડળીઓ અને મોટા કદની બહુ હેતુક સહકારી મંડળીઓ (લેમ્પ્સ) કે જે અર્થક્ષમ/બિનઅર્થક્ષમ કે ગર્ભિત અર્થક્ષમ મંડળીઓને છેલ્લા ત્રણ વર્ષ કરતા ચાલુ વર્ષે વધુ કરેલ ટૂંક/મધ્યમ મુદતનાં ધિરાણ, વસુલાત તથા થાપણ માટે વધારાની રકમના ૧ થી ૨ ટકા પ્રમાણેની પ્રોત્સાહન સહાય મંડળીઓને આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

127કારીગર તાલીમ યોજનાવિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રને કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવાનો તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી જતી ટેકનોલોજી અંગે ઉમેદવારોને તાલીમ આપી, રોજગારી/સ્વ-રોજગારી મેળવવામાં સહાયભૂત થવાનો છે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

128ચોક્ક્સ અને સમયસર વાવેતર મોજણી (પાક વાવેતરના અંદાજો) માટેની યોજનાઅત્રેની કચેરીમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ઊભું કરવામાં આવશે તથા ખેડૂતોને મોબાઇલ એપ્લિકેશન દ્વારા એડવાઇઝરી પૂરી પાડવામાં આવશે, તેમજ દરેક તાલુકાની પણ અલગથી એડવાઇઝરી બહાર પાડવામાં આવશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

129દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનારાજ્યના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કારીગરો તરીકે નોંધાયેલા કામદારોને નીચા વ્યાજ દરે મશીનરી અથવા કાર્યકારી મૂડી માટે જરૂરી નાણાંકીય ભંડોળ પૂરું પાડવા માટેની યોજના.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

130વિકેન્દ્રિત પ્રજાકૃત નર્સરી યોજનાનાના અને સીમાંત ખેડૂતો, ગરીબી રેખા નીચે જીવતા ખેડૂતો, ખેત વિહોણા મજૂરો અને શાળાઓને તેમજ સામાન્ય નાગરિકો આ લાભ લઈ શકે છે. આ યોજના અંતર્ગત દસ હજારથી વીસ હજાર રોપા મંજૂર થયા મુજબ ઉછેરવાના રહે છે. ત્રણ હપતા પ્રત્યેક રોપા દીઠ બે રૂપિયા વીસ પૈસા મુજબ ચૂકવણી કરવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇચ્છુક વ્યક્તિઓએ નિયત નમૂનામાં સંબંધિત પરિક્ષેત્ર વન અધિકારીશ્રી મારફત નાયબ વન સંરક્ષકશ્રીને જે જગ્યાએ નર્સરી ઉછેર કરવામાં આવનાર હોય તે જગ્યાના પુરાવા/ઉતારા, ફોટોગ્રાફ, જરૂરી બેંક એકાઉન્ટ વિગતો સાથે અરજી કરવાની રહે છે. જેની ચકાસણી સંબંધિત પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, સામાજિક વનીકરણની કચેરી દ્વારા મંજૂર થયેથી કામગીરી કરવાની રહે છે.વન અને પર્યાવરણ વિભાગReference URL

વધુ માહિતી

131દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાગ્રામીણ સ્તરનાં ગરીબ યુવકો તથા યુવતીઓને તેમની જરૂરિયાત મુજબ કૌશલ્ય તાલીમ આપી, તેમના કૌશલ્યને સેકટર સ્કિલ કાઉન્સિલ મારફતે પ્રમાણિત કરી સંગઠિતક્ષેત્રે રોજગારીની તકો પૂરી પાડવી. યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી તથા મહિલા લાભાર્થીઓને ખાસ અગ્રિમતા આપવામાં આવે છે.પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

132દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ કુટુંબોની મહિલાઓને સંગઠિત કરી તેઓને કૌશલ્ય તાલીમ આપી વિવિધ આજીવિકાઓ સાથે જોડાણ દ્વારા મહિલા સશક્તીકરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં સંયુક્ત સાહસ દ્વારા શરૂ થયેલી આ યોજનાનું અમલીકરણ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. મારફતે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કરવામાં આવી રહ્યું છેપંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

133ધન્વંતરી આરોગ્ય રથ (bocw)કન્સ્ટ્રક્શન સાઈટ્સ/કડિયાનાકા અને કન્સ્ટ્રક્શન વર્કર કોલોનીમાં પ્રાથમિક આરોગ્ય તપાસ કરાવવીશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

134iડિજીટલ સીલ્ડ પ્રોપર્ટી કાર્ડવ્યક્તિગત ઉપયોગ સારૂ કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકતનું પ્રોપર્ટીકાર્ડ ઓનલાઈન મેળવી શકે છેમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

135દસ્તાવેજની પ્રમાણીત નકલપક્ષકારશ્રીઓ દસ્તાવેજની પ્રમાણિત નકલ નિયત ફી ભરીને મેળવી શકે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

136ડિજિટલી હસ્તાક્ષરિત RoRગ.ન.નં.૭/૧૨-૬-૮-અ, મેળવવા પ્રક્રિયા સરળ બનીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

137વ્યક્તિગત લોન યોજના - GSKVN - (SCW36)સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટેની વ્યક્તિગત લોન યોજના.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

138રાજ્ય સરકારની સીધા ધિરાણની યોજના - (SCW36)-(BCK - Loan for SC) (GSCDC)અનુસૂચિત જાતિના હોય તેવા તમામને ધંધા/રોજગાર અર્થે ઓછા વ્યાજ દરે લોન માટેની યોજનાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

139એન.એસ.એફ.ડી.સી સહાયિત સીધા ધિરાણની યોજના (GSCDC)અનુસૂચિત જાતિના લોકોને સ્વરોજગારી મેળવવા માટે ૧ થી ૫ ટકા જેવા હળવા દરે ધિરાણ/લોન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

140કઠોળ વિતરણ યોજના (તુવેરદાળ)જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પ્રોટીનયુક્ત અને ન્યુટ્રિશનયુક્ત ખોરાક મળી રહે તે માટે કઠોળ વિતરણ યોજના અંતર્ગત રાજ્યના તમામ એન.એફ.એસ.એ રેશનકાર્ડધારકોને પ્રતિ કાર્ડ ૧ કિલો તુવેરદાળ રૂ.૫૦/- પ્રતિ કિલોના ફિક્સ વિતરણ ભાવથી દર માસે વિતરણ કરવામાં આવે છે.અગ્રતા ધરાવતા ન હોય તેવા એ.પી.એલ. અને બી.પી.એલ પરીવારોને આ લાભ મળવા પાત્ર નથી.અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગReference URL

વધુ માહિતી

141કઠોળ વિતરણ યોજના (ચણા)જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પ્રોટીનયુક્ત અને ન્યુટ્રિશનયુક્ત ખોરાક મળી રહે તે માટે કઠોળ વિતરણ યોજના અંતર્ગત રાજ્યના તમામ એન એફ એસ એ રેશનકાર્ડધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો ચણા રૂ ૩૦ પ્રતિ કિલોના ફિક્સ વિતરણ ભાવથી દર માસે વિતરણ કરવામાં આવે છે. અગ્રતા ધરાવતા ન હોય તેવા એ.પી.એલ. અને બી.પી.એલ પરીવારોને આ લાભ મળવા પાત્ર નથી.અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગReference URL

વધુ માહિતી

142જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ"શિક્ષણ સાથે રમતનો સમન્વય" વર્ષ : ૨૦૧૩-૧૪ થી યોજના કાર્યરત છે. આ યોજનાનો મુખ્ય હેતુ રમતગમત ક્ષેત્રમાં ઉચ્ચતમ સિધ્ધિઓ હાંસલ કરવા અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે ખેલાડીઓને સક્ષમ બનાવવાનો છે. આ યોજનામાં ટેલેન્ટ આઇડેન્ટીફીકેશન અંતર્ગત યંગ ટેલેન્ટ અને પ્રૂવન ટેલેન્ટ કેટેગરીના ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. પસંદગી પામેલ યંગ ટેલેન્ટ અને પ્રૂવન ટેલેન્ટ કેટેગરીના ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પ્રવેશ આપી ખેલાડીઓને વિનામુલ્યે શિક્ષણ, નિવાસ-ભોજન, સ્પોર્ટસ કીટ અને ગણવેશ, રમતના સાધનો, વૈજ્ઞાનિક ઢબે તાલીમ અને સ્ટાઇપેન્ડ વિગેરે જેવા લાભો સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. આ ખેલાડીઓને વિવિધ રમતોની ઘનિષ્ઠ તાલીમ મળી રહે તે માટે નિષ્ણાંત કોચ અને ટ્રેનરો કાર્યરત છે. તથા તાલીમ દરમ્યાન ખેલાડીઓને થતી આકસ્મિક ઇજાઓને પહોંચી વળવા માટે ફીજીયોથરાપીસ્ટ પણ કાર્યરત છે. આ ઉપરાંત ખેલાડીઓને વિવિધ સ્પર્ધામાં આવા-જવાનો ખર્ચ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે."રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

143વિભાગીય ત્રિઅંકી સ્પર્ધાવિભાગીય ત્રિઅંકી નાટય સ્પર્ધામાં પ્રથમ અને દ્ધિતિય ક્રમે વિજેતા થયેલ નાટકોની રાજયકક્ષાની સ્પર્ધા યોજવામાં આવે છે. પ્રથમ વિજેતા નાટકને રૂા.૩,૦૦૦/- દ્વિતીય રૂા.૨,૫૦૦/- તૃતીય રૂા.૨,૦૦૦/- પુરસ્કાર આપવામાં આવે છે. સ્પર્ધામાં ભાગ લેનાર સંસ્થાને રૂા.૫,૦૦૦/- નો રોકડ પુરસ્કાર પ્રથમ ક્રમે આવનાર નાટકને રૂા.૧૦,૦૦૦/- દ્વિતીયને રૂા.૭,૦૦૦/- અને મૌલિક નાટકને રૂા.૫૦૦/- નો પુરસ્કાર આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

144ઘરઘાટી નોંધણીઆ સેવાની મદદથી નાગરિકો ઘરઘાટીની નોંધણી ઓનલાઇન કરી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

145દૂધ સંજીવની યોજનામહિલા અને બાળવિકાસ વિભાગ અંતર્ગત બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓની પોષણસ્તરમાં સુધારો લાવવા દૂધ સંજીવની યોજના અમલીમાં છે. યોજનાના હેતુ (1) માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો, (2) અપૂરતા મહિને જન્મ કે ઓછા વજનવાળાં બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો. (3) આઇ.એમ.આર અને એમ.એમ.આરમાં ઘટાડોમહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

146દૂધ સંજીવની યોજનારાજ્યની ધો.૧ થી ૮ ની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષાર તત્વોની ઉણપ હોય છે. આવા બાળકોને નાની વયે પોષણક્ષમ આહાર ઉપરાંત દૂધ આપવામાં આવે તો આવા તત્વોની ખામી દૂર કરી શકાય અને બાળકોના શારીરિક વિકાસ સાથે માનસિક વિકાસ થાય અને તેઓના આરોગ્યમાં સુધારો થાય તે હેતુસર દૂધ સંજીવની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ બાળકદીઠ ૨૦૦ મીલી.ફલેવર્ડ દૂધ આપવામાં આવે છે.જેનો ભાવ રૂ.૯.૦૦ નિયત કરવામાં આવેલ છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

147ડબલ ફોર્ટિફાઇડ મીઠાની યોજનાજાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એનિમિયા જેવા રોગ સામે રક્ષણ મળી રહે અને ન્યુટ્રિશનયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્યના તમામ એન એફ એસ એ રેશનકાર્ડધારકો પ્રતિ કાર્ડ ૧ કિલો ડબલ ફોર્ટિફાઇડ મીઠું પ્રતિ કિલો રૂ ૧ ના રાહતભાવથી દર માસે વિતરણ કરવામાં આવે છે. અગ્રતા ધરાવતા ન હોય તેવા એ.પી.એલ. પરીવારોને આ લાભ મળવા પાત્ર નથી.અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગReference URL

વધુ માહિતી

148ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાકીય લોન/સહાય યોજના - (SCW34/12)-(BCK-32BX)અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે રૂ.૭૦૦૦/- લોન અને રૂ.૫૦૦૦/- સહાય આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

149ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના(SCW-12-34) (BCK-32)ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકો (એમ.બી.બી.એસ/બી.એસ.એ.એમ/બી.એ.એમ.એસ/ બી.એ.એમ(આર્યુવેદ)/ બી.ડી.એસ(ડેન્ટલ) હોમિયોપેથીક ડિગ્રી / ડીપ્લોમા (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમા ડી.એચ.એમ.એસને ) મેળવેલ વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યાસાય શરૂ કરવા માટે રૂ.૨,૫૦,૦૦૦/- લાખ લોન ૪ ટકાના દરે અને રૂ.૨૫,૦૦૦/- ની સહાય તથા આ યોજનામાં હોમિયોપેથીક ડિગ્રી / ડીપ્લોમા (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને )લોન / સહાય.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

150ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના (SCW-34/12) (BCK-32)ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતકો(એમ.ડી/એમ.એસ)ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે સહાય આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

151ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાકીય સહાય યોજના (સ્ટાઈપેન્ડ)(SCW-12) (BCK32)કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક સહાય આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

152ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના - (SCW47)-(BCK-54)હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરી સામાજિક સમરતા લાવવાનાં ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે.જેમાં રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.૧,૫૦,૦૦૦/- રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. ૨,૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

153ર્ડા.આંબેડકર આવાસ યોજના (SC) (SCW-17)-(BCK50-51-52)આ સેવામાં અનુસૂચિત જાતિ લોકો માટે નાણાકીય સહાય, રૂ. ૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

154ડ્રેનેજ કનેક્શનનવા ગટર ડ્રેનેજ જોડાણ માટે અરજદાર ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે. અરજી ફી ઓનલાઇન ભરી શકાશે. અરજીનું સ્ટેટ્સ તેમના ઇમેલ અને એસએમએસ પર પ્રાપ્ત થશે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

155ડ્રાઇવરની નોંધણીઆ સેવાની મદદથી નાગરિકો ડ્રાઇવરની નોંધણી ઓનલાઇન કરી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

156દૂધ સંજીવની યોજનાઆ યોજના હેઠળ રાજ્યના ૧૨ આદિજાતિ જિલ્લાના ૨૮ વિકાસશીલ તાલુકાઓની પ્રાથમિક શાળાઓના બાળકોને દૈનિક ૨૦૦ મીલીગ્રામ ફ્લેવર્ડ દૂધ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના હેઠળ અઠવાડિયામાં પાંચ દિવસ વિદ્યાર્થીઓને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

157ઇ-ફરીયાદ અરજીનાગરિકો પોલીસ સ્ટેશનમાં કોઇ પણ જાતની ફરિયાદ નોંધાવવી હોય તો પો.સ્ટે જવાની જરૂરિયાત રહેતી નથી. ઓનલાઈન પોર્ટલ પર ઇ-ફરિયાદ નોંધાવી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

158ઇ-દાખિલઇ-દાખિલ એ ઓનલાઇન કેસ ફાઇલિંગ સિસ્ટિમ છે. આ પોર્ટલ દ્વારા તમામ વંચિત અને પીડિત ગ્રાહકો પોતાના અનુકૂળ સમયે તથા સ્થળથી ગ્રાહક કમિશનમાં ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકશે અને ફરિયાદ ફી પણ ચૂકવી શકશે તથા કેસની સ્થિતિનું ઓનલાઇન નિરીક્ષણ કોન્ફોનેટ પોર્ટલ પરથી કરી શકશે.અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગReference URL

વધુ માહિતી

159ખાદ્યતેલ વિતરણ યોજનાજાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યના તમામ એન એફ એસ એ રેશનકાર્ડધારકોને વર્ષમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળીના માસમાં કાર્ડદીઠ ૧ લિટર ખાદ્યતેલનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે. અગ્રતા ધરાવતા ન હોય તેવા એ.પી.એલ.પરીવારોને આ લાભ મળવા પાત્ર નથી.અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગReference URL

વધુ માહિતી

160શિક્ષણ સહાય યોજના (bocw)બાંધકામ કામદારોના મહત્તમ બે બાળકોના શિક્ષણ માટે થતા ખર્ચને પહોંચી વળવા નાણાકીય સહાય.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

161શિક્ષણ સહાય યોજનાશ્રમયોગીઓના બાળકોને વધુ અભ્યાસ અર્થે પ્રોત્સાહન મળે અને શિક્ષણ માટે આર્થિક બોજમાં ઘટાડો થાય એવા હેતુસર શૈક્ષણિક પુરસ્કાર યોજના.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

162એજ્યુકેશન લોનસામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના અરજદારો ઉચ્ચ અભ્યાસ કરી શકે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

163ઉચ્ચ અભ્યાસ માટેની યોજનાઅરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઈએ. લોનની મહત્તમ મર્યાદા રૂા.૧૫.૦૦ લાખ.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

164શૈક્ષણિક લોનઅરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અને કોળી જાતિ પૈકીના હોવા જોઇએ, લોનની મહત્તમ મર્યાદા રૂ.૧૫.૦૦ લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂ.૩.૦૦ લાખ છે, આ યોજનાનો વાર્ષિક વ્યાજનો દર વિદ્યાર્થિ માટે ૪ ટકા અને વિદ્યાર્થિની માટે ૩.૫ ટકા છે, વયમર્યાદા ૧૭થી ૩૫ વર્ષસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

165શૈક્ષણિક લોન (અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)શૈક્ષણિક ધિરાણ યોજનાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

166શૈક્ષણિક અભ્યાસ લોન યોજના (બિનઅનામત નિગમ)શૈક્ષણિક લોન યોજના હેઠળ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે રૂ. ૧૦.૦૦ લાખ સુધીની લોન વાર્ષિક ૪ ટકાના સાદા વ્યાજે આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

167શૈક્ષણિક પ્રવાસ પ્રોત્સાહન યોજનારાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (આર.એમ.એસ.એ,મોડેલ/ મોડેલ ડે સ્કૂલ સહિત)ના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર થાય, અવલોકન શક્તિ કેળવાય, નવું જાણવાની જિજ્ઞાસા સંતોષાય તથા તેઓ આનંદ સાથે અભ્યાસ કરી શકેશિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

168ઇ-એફ.આઇ.આર(વાહન અને મોબાઇલ ચોરી)વાહન ચોરી/મોબાઇલ ચોરીની ફરિયાદ કરવા અરજદારે પોલિસ સ્ટેશન જવાની જરૂરિયાત રહેતી નથી. આ સુવિધાનો ઉપયોગ કરી વાહન ચોરી/મોબાઇલ ચોરીની એફ.આઇ.આર ઓનલાઇન નોંધાવી શકાય છેગૃહ વિભાગReference URL

વધુ માહિતી

169એકલવ્ય મોડેલ રેશીડેન્સીયલ સ્કુલઈ.એમ.આર.એસ. શાળાઓ ભારત સરકારની જવાહર નવોદય વિદ્યાલયની પેટર્ન પર સ્થાપિત નિવાસી શાળાઓ છે. રાજ્યના આંતરિયાળ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સારૂ શિક્ષણ મેળવી શકે તે માટે રહેવા અને જમવાની વ્યવસ્થા સાથે શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ સમકક્ષ થાય તેમજ અનુસુચિત જન-જાતિના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઈ કરી શકે તેવી શાળાઓ શરુ કરવામાં આવેલ છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

170દિવ્યાંગ વ્યક્તિઓને ઇલેકટ્રીક સ્કૂટર આપવાની યોજનાઆ યોજના હેઠળ લાભાર્થી સહાય મંજૂર થયા બાદ લાભાર્થીએ પોતાના ફંડમાંથી જેડા માન્ય એજન્સીમાંથી ઇલેક્ટ્રીક સ્કૂટરની ખરીદી કર્યા બાદ રૂ. ૨૫૦૦૦/- ની સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ જમા કરવામાં આવશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

171સર્ચ અને બોજા પ્રમાણપત્રની નકલપક્ષકારશ્રીઓ નોંધણી થયેલા દસ્તાવેજોના કમ્પ્યૂટરાઈઝ્ડ રેકોર્ડ પરથી ઓનલાઇન અરજી કરી કોર્ટ ફી પ/- તથા વર્ષ વાઇઝ નિયત સર્ચ ફી ઓનલાઇન ભરી સર્ચ રિપોર્ટ અને ઈસી સર્ટિફિકેટ મેળવી શકે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

172ઊર્જા કાર્યક્ષમ ભઠ્ઠી યોજનામાટીકામ કારીગરોના જીવનધોરણને ઉન્નત કરવા માટે માટીકામની વસ્તુઓના ફાયરિંગ ખર્ચને ઘટાડી, આરોગ્ય માટે જોખમી સમસ્યાઓ ઘટાડીને અને લાકડાના વપરાશ અને હાનિકારક કાર્બન ઉત્સર્જનથી થતી પ્રતિકૂળ પર્યાવરણીય અસરમાં ઘટાડો કરવા માટે બે કુંભાર વચ્ચે સો ટકા સબસિડીથી ઊર્જા કાર્યક્ષમ ભઠ્ઠી બાંધી આપવામાં આવે છેઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

173હક્કપત્રકે વારસાઈ નોંધ દાખલજમીનમાં વારસાઇની પ્રકિયા સરળ બનીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

174ઍસ્ટેટ મેનેજમેન્ટસ્થાનિક મ્યુનિસિપલ સત્તાવાળાઓને ઍસ્ટેટની નોંધણી અને તેનું ભાડું ચૂકવવા માટે અરજદાર ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

175પ્રદર્શન/મેળાપ્રદર્શન / મેળા થકી ગુજરાત રાજયના હાથશાળ અને હસ્તકલાના કારીગરોને બજાર પ્રોત્સાહન પુરૂ પાડવુંઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

176એક્સ્ટેન્ડેડ પીએનજી/એલપીજી સહાય યોજના (વિનામૂલ્યે ૨ એલ.પી.જી. સિલિન્ડર રિફીલિંગ યોજના)રાજ્યના "પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના" અને "રાજ્ય પીએનજી/એલપીજી સહાય યોજના" ના લાભાર્થીઓ સ્વચ્છ ઇંધણ (એલ.પી.જી.) તરફ પ્રેરાય તે માટે આર્થિક સહાય આપવાની યોજના.અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગReference URL

વધુ માહિતી

177રાજ્યની બજાર સમિતિઓ તેમજ તાલુકા-જિલ્લા સહકારી ખરીદ વેચણ સંઘોમાં મોટાં કદના ગોડાઉનની સુવિધા(સામાન્ય)રાજ્યમાં જિલ્લા,તાલુકા ખરીદ વેચાણ સંઘો આર્થિક રીતે વધુ મજબૂત બને અને તેના થકી ખેડૂતોને વધુ આર્થિક લાભ થાય અને વધુ સારી ઉત્તમ સેવાઓ મળી શકે તે માટે આ સંઘોને તેમના વિવિધ પ્રોજેક્ટ જેવા કે પરચેઝીંગ, પ્રોસેસીંગ, ગ્રેડિંગ, ક્લીનીંગ, વોશીંગ, સોર્ટીંગ, પેકેજિંગ, બ્રાન્ડીંગ, સ્ટોરેજ ગોડાઉન, માર્કેટીંગ, સેલીંગ) માટેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

178ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ /કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજનાઆ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

179આર્થિક રીતે ૫છાત વર્ગના વિઘાર્થીઓને ફી માફી યોજનાબારમાં ધોરણ અને સ્નાતક અભ્યાસક્રમના અનુક્રમે ૬૦ ટકા અને ૬૫ ટકા કરતાં ઉ૫ર અથવા ઓછા ૫રીણામના આધારે અનુક્રમે આખી અને અડઘી શિક્ષણ ફી માફ કરવામાં આવે છેશિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

180ફેલોશીપ શિષ્યવૃત્તિ યોજનાધો.૧૦માં ૭૦ ટકા ઉ૫ર પાસ કર્યા ૫છી ધો.૧૧ અને ત્યાર પછીના અભ્યાસમાં મેરીટના ધોરણે એસ.સી.એસ.ટી, સા.શૈ.રીતે ૫છાત અને અન્ય કેટેગીરીના વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે રકમ ચૂકવવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

181મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજનામહિલા શ્રમયોગીઓને લગ્ન બાદ આર્થિક સહાયશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

182જમીન, પર્વત તથા દરિયાઈ એડવેન્ચર સ્પોર્ટ્સ સ્પર્ધા માટે આર્થિક સહાય તથા તૈયારી માટે શિબિર કરવા બાબત તથા૪૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ગુજરાતના યુવાનો જમીન, પર્વત, હવાઇ, દરિયાઈ જેવા તમામ ભૌગોલિક ક્ષેત્રોની સાહસિક પ્રવૃત્તિઓમાં જોડાય તથા આવા સાહસિક ક્ષેત્રમાં સફળતા મેળવે તે હેતુથી ગુજરાતમાં કે ગુજરાત બહાર આયોજિત વ્યક્તિગત રીતે કે ગૃપમાં તાલીમ, વર્કશોપ, એક્સપિડીશન, કોમ્પિટિશનના આયોજન તથા ભાગ લેવા માટે તથા વિશેષ સિદ્ધિ મેળવી હોય તેવા સાહસવીરોને તાલીમ ફી, સાધન, વાહનવ્યવહાર, ઇન્સ્યોરન્સ તેમજ અન્ય ખર્ચ માટે આર્થિક સહાયરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

183માઉન્ટ એવરેસ્ટ અને વિશ્વના દુર્ગમ પહાડો સર કરનારને સહાય બાબતઃ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ગુજરાતના વતની એવા સાહસવીરો દ્વારા નેપાળ અને તિબેટની સરહદે આવેલ માઉન્ટ એવરેસ્ટ ૮૮૪૮ મીટર (૨૯૦૨૮ ફૂટ) ઉપર આરોહણ માટે એક સાહસિકને લઘુતમ – ૧૫ લાખ તથા વિશ્વનાં અન્ય શિખર સર કરનારને ઊંચાઈ/ શિખર સર કરનારને રૂ.૦.૫૦ થી રૂ.૧૦.૦૦ લાખ સુધીની સહાય ઊંચાઈ ધ્યાને રાખી આપવામાં આવે છે. આ તમામ ખર્ચ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

184રાજ્યમાં ઓફ સીઝનમાં રાસાયણિક ખાતરના સંગ્રહ માટે સહાય આપવા અંગેની યોજનારાજ્યમાં ખાસ કરીને ખરીફ ઋતુ નાં જુલાઈ-ઓગષ્ટ-સપ્ટેમ્બર તેમજ રવિ ઋતુમાં નવેમ્બર-ડિસેમ્બર માસમાં એક સાથે રાસા.ખાતરની માંગ ઊભી થતી હોવાથી રાસા.ખાતરનો જથ્થો સમયસર અને ખેડૂતોની માંગણી મુજબ સપ્લાય કરી શકાય અને કોઈ અછત ન વર્તાય તે હેતુથી ઓફ સીઝન દરમ્યાન રાજ્યમાં વિવિધ જગ્યાએ રા. ખાતર (યુરીયા, ડી.એ.પી. અને એન.પી.કે) સંગ્રહ કરવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

185શિષ્ટમાન્ય મૌલિક પુસ્તકોના પ્રકાશન માટે આર્થિક સહાય યોજનાઆ યોજના હેઠળ ગુજરાતી ભાષામાં લખાયેલાં મૌલિક પુસ્તકો એટલે કે વ્યાપક અર્થમાં કલા, ભાષા, સાહિત્ય, શાસ્ત્રીય સંશોધન, વિવેચન, સાહિત્યિક ઇતિહાસને લાગતાં શિષ્ટ મૌલિક પુસ્તકોના પ્રકાશન અર્થે આર્થિક સહાય આપી શકાશે. ખાસ કરીને કશીય આર્થિક સહાય વગર જે પુસ્તકો પ્રજાને સુલભ બનવાનું શક્ય ન હોય અને નાણાકીય જવાબદારીને ખાનગી પ્રકાશકો અથવા સંસ્થાઓ જે પુસ્તકો પ્રકાશન અર્થે હાથ ધરવા તૈયાર ન થાય તેમજ લેખકો પોતે આર્થિક કારણોસર પ્રકાશનની પૂર્ણ જવાબદારી ઉપાડી શકે તેમ ન હોય, એવાં પુસ્તકોનાં પ્રકાશનોને આર્થિક સહાય આપી ઉત્તેજન આપવાનો આ યોજનાનો આશય છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

186ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા નાણાકીય સહાય યોજના- (SCW12)-(BCK-44)અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજૂરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

187પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદ માટે આર્થિક સહાય યોજનાઆ યોજના હેઠળ અન્ય ભારતીય ભાષામાંથી ગુજરાતી ભાષામાં તથા ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિને અન્ય ભાષામાંથી કોઈ પણ એક કે વધુ ભાષામાં નવલકથા, નાટક, વાર્તા, કાવ્ય, એકાંકી, ચરિત્રો, નિબંધ, વિવેચન,સંશોધન વગેરે લલિત સાહિત્યની સુપ્રતિષ્ઠિત અને શિષ્ટકૃતિઓના અનુવાદ પ્રગટ કરવા માટે વ્યક્તિને અથવા અનુવાદની જવાબદારી સંભાળતી માન્ય સાહિત્ય સંશોધનની શિક્ષણની સંસ્થાઓને આર્થિક સહાય આપી શકાશે. આ યોજનામાં અન્ય ભારતીય ભાષાની અને વિશ્વની ભાષાની પ્રશિષ્ટ કૃતિઓનાં ગુજરાતીમાં તથા ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિના અન્ય ભાષામાં અનુવાદનો સમાવેશ થશે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

188નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ સ્ત્રી કે પુરુષ, ૨૧ વર્ષનો પુત્ર ન હોય, અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોય તેવા વૃદ્ધોને તેમજ દિવ્યાંગતા ૭૫% થી વધારે અને ૪૫ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતા વૃધ્ધોને અથવા ૬૦ કે તેથી વધુ વયના અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને ગરીબી રેખા હેઠળ બી પી એલ યાદીમાં ૦ થી ૨૦ના સ્કોરમાં અને શહેરી વિસ્તારમાં કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલીવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બી પી એલ યાદીમાં સમાવિષ્ડ હોય તેમને યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને માસિક રૂપિયા ૧૦૦૦ અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂપિયા ૧૨૫૦/-ની માસિક સહાય ડીબીટી મારફત સીધા ખાતામાં ચૂકવવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

189ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજનામશીનરી ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૧૦ લાખ બેમાંથી જે ઓછું હોય તેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

190વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનારનિંગ મીટર દીઠ રૂ. ૨૦૦/- અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦ ટકા બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર થશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

191રાજ્યના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદીમાં સહાય આપવાની યોજનારાજ્યના તમામ ખેડૂત ખાતેદારને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ.૨૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

192નિ:સહાય કલાકારોને આર્થિક સહાયજે કલાકારોએ અને સાહિત્યકારોએ કલા અને સાહિત્ય ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યું હોય તેવા કે જેઓ શારીરિક રીતે અશક્ત હોય અને આર્થિક રીતે નિ:સહાય હોય તેવા ૬૦ વર્ષ કરતાં વધુ ઉંમરના અને જે કલાકારની માસિક આવક રૂ. ૬૦૦/- કરતાં ઓછી હોય તેવા કલાકારો તથા સાહિત્યકારો અને તેમના આશ્રિતોને આર્થિક સહાય આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

193બૌદ્ધિક અસમર્થતા ધરાવતી (મનોદિવ્યાંગ) વ્યક્તિઓને આર્થિક સહાયઆ યોજના હેઠળ ૪૦ ટકા કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા, સેરેબ્રલ પાલ્સી,ઓટીઝમ , મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ક્રોનિક ન્યોરોર્લોજીકલ સ્થિતિ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને રૂ.૧૦૦૦/- માસિક પેન્શન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

194ખ્યાતનામ ખાનગીશાળાઓમાં અભ્યાસ માટે અનુ. જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય (BCK-3)(SCW-1)ખ્યાતનામ શાળાઓમાં ધો-૮ કે ધો-૧૧માં અભ્યાસ કરતા અનુ.જાતિના વિદ્યાર્થીઓને રૂ.૫૦,૦૦૦/- ની મર્યાદામા સહાય આપવામાં આવે છે. (બાલાચડી સ્કુલ, જામનગર અને સૈનિક સ્કુલ, ખેરવામાં ધો-૬ માટે પણ સહાય મળવાપાત્ર છે) (સહાય એક જ વાર આપવામાં આવે છે.)સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

195મેડિકલ, એન્જિનીયરીગ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય (BCK-12)(SCW-6)મેડીકલ, એન્જિનીયરીગ, ડિપ્લોમામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

196ફિનિશિંગ સ્કૂલરાષ્ટ્રના લોકોમાં કૌશલ્ય, રોજગાર અને સારા વ્યક્તિત્વનો વિકાસ થાય તે સરકારની મુખ્ય જવાબદારીઓ છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શિક્ષણનું માધ્યમ મુખ્ય અને નિર્ણાયક પરિબળ છે. આ હેતુને ધ્યાનમાં રાખીને, ફિનિશિંગ સ્કૂલ પ્રકલ્પનો પ્રારંભ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં કરવામાં આવ્યો હતો. ફિનિશિંગ સ્કૂલ પ્રકલ્પમાં કોલેજના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને લાઈફસ્કીલ, એમ્પ્લોયબીલીટી સ્કીલ અને ફંકશનલ તેમજ સ્પોકન ઈંગ્લીશની કુલ ૮૦ કલાકની કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે. તેના માટે હાલમાં કેસીજી દ્વારા બે એજન્સીઓને પસંદ કરવામાં આવી છે. આ એજન્સીઓના ટ્રેનર્સ દ્વારા રાજ્યની કૉલેજોના વિદ્યાર્થીઓને ફિનિશિંગ સ્કૂલની ટ્રેનીંગ આપવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

197ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલફાયર સેફ્ટી સર્ટિફિકેટ જારી કર્યા પછી અને તેની સમાપ્તિ પહેલા, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલ એપ્લિકેશન માટે અરજી કરીને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલ મેળવવું પડશે અને એફએસસીઆર પ્રમાણપત્ર મેળવવું પડશે અને ત્યારબાદ દર 2 (બે) વર્ષ છેલ્લા એક સમાપ્ત થાય તે પહેલાં આવા પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

198ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મંજૂરીફાયર સેફ્ટી સર્ટિફિકેટ એ ફાયર સેફ્ટી સંબંધિત નિયમો અને ધોરણોના પાલનનું બીજું પગલું છે. કોઈ પણ મકાનનો કબજો અથવા ઉપયોગ કરતા પહેલા, માલિક/કબજેદારે એફએસસીએ મેળવવા માટે જરૂરી ફી સાથે પ્રમાણિત કરવા માટે અરજી કરવી જોઈએ કે પૂર્ણ થયેલ બાંધકામ સિસ્ટમ પર અપલોડ કરવાના કેટલાક મૂળભૂત સ્વ-પ્રમાણિત દસ્તાવેજો સાથે લઘુત્તમ જરૂરિયાતનું પાલન કરે છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

199ફાયર સેફ્ટી ઓફિસર કોર્નરતાલીમ લીધા પછી વ્યક્તિ ફાયર સેફ્ટી ઓફિસર બની શકે છે. ફાયર સેફ્ટી ઓફિસર્સ મુખ્ય ભૂમિકા ભજવશે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા પછી અને ફાયર સેફ્ટી ઓફિસર તરીકે નોંધણી કરાવ્યા પછી, તેને અથવા તેણીને વિવિધ બિલ્ડિંગ ફાયર સેફ્ટી કાર્યો કરવા માટે પ્રમાણિત કરવામાં આવશે જેમ કે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલ, બિલ્ડિંગ ઇન્સ્પેક્શન, ફાયર સેફ્ટી ડ્રીલ વગેરે અને પ્રક્રિયામાં કમાણી. ફાયર સેફ્ટી ઓફિસર ક્યાં તો વ્યક્તિગત અથવા એજન્સી/ફર્મ/કંપની હોઈ શકે છે કે જેઓ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2013ની કલમ 12.0માં પૂરી પાડવામાં આવેલ યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ હોય.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

200ફાયર સેફ્ટી પ્લાન મંજૂરીઆગ સલામતી યોજના એ સુનિશ્ચિત કરવાની દિશામાં પ્રથમ પગલું છે કે આગામી બિલ્ડિંગમાં હાલના નિયમો, માર્ગદર્શિકા અને ધોરણો અનુસાર આગ સલામતી સંબંધિત તમામ સુવિધાઓ બિલ્ડિંગમાં જડેલી છે. તેથી, આ પગલું બિલ્ડિંગ પ્લાનિંગના સમયે જ અસ્તિત્વમાં આવે છે. સંભવિત બિલ્ડર/માલિક/કબજેદારે ખાતરી કરવી જોઈએ કે બિલ્ડિંગ આગ સલામતી સંબંધિત જોગવાઈઓનું પાલન કરતી હશે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

201વહેલા તે પહેલાના ધોરણેરૂબરૂ મકાનો જોઈને વહેલા તે પહેલાનાં ધોરણે પસંદગી મુજબના મકાન મેળવી શકાશે. કુટુંબના પાત્ર હોય તેવા અન્ય સભ્ય મકાન મેળવી શકશે. પરંતુ કુટુંબદીઠ મહત્તમ બે જ સભ્યોને મકાન મળવાપાત્ર થશે. વહેલા તે પહેલાના ધોરણે નિકાલ કરવાની યોજનામાં ઈડબલ્યુએસ પ્રકારના મકાનો સિવાયના તમામ મકાનો માટે આવકની મર્યાદા દૂર કરવામાં આવેલી છે. આઠ કિ.મી.ની ત્રિજ્યામાં મકાન ન હોવાની મર્યાદા રદ.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

202માછીમાર અકસ્માત સહાય યોજનામાછીમારોને અકસ્માતે મૃત્યુ સબબે સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

203ભોજન બીલ સહાય યોજના (બિન અનામત નિગમ)બિન અનામત વર્ગના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે વાર્ષિક ૧૫,૦૦૦ સુધીની ભોજન બિલ સહાય આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

204અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફુડબિલ સહાય (BCK-10)(SCW-6)સંસ્થા સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફૂડબીલ સહાય રૂ.૧૫,૦૦૦/- આપવામાં આવે છે. માસિક રૂ.૧,૫૦૦/- સહાય (૧૦ માસ માટે)સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

205વિચરતી જાતિના મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભોજનબીલ રાહતવિચરતી જાતિના મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભોજનબીલ સહાય પેટે માસીક રૂ.૧૫૦૦/- વધુમાં વધુ ૧૦ માસ માટે આપવામા આવે છે. વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

206સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડિકલ અને એન્જિનનિયરિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી ભોજન બિલ સહાયસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડિકલ અને એન્જિનનિયરિંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય પેટે માસીક રૂ.૧૫૦૦/- વધુમાં વધુ ૧૦ માસ માટે આપવામા આવે છે. વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

207કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહેતા આદિજાતિના વિદ્યાર્થીઓને ભોજનબીલ સહાયકોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહીને અભ્યાાસ કરતા અનુ.જનજાતિના વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર થાય છે. પ્રતિ માસ રૂ.૧૫૦૦ ની સહાય એમ કુલ ૧૦ માસ માટે કુલ રૂ.૧૫૦૦૦ ની સહાય આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

208વિદેશ અભ્યાસ લોન યોજના (બિનઅનામત નિગમ)વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં એક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે રૂ. ૧૫.૦૦ લાખ સુધીની લોન વાર્ષિક ૪ ટકાના સાદા વ્યાજે આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

209અનુસૂચિત જાતિની ધોરણ ૯ માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ (સરસ્વતી સાધના યોજના) (BCK-6)(SCW-1)ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને નિ:શુલ્ક સાઈકલ આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

210૧૦૦ ચો.વારના નિ:શુલ્ક ઘરથાળ પ્લોટની યોજના૧૦૦ ચો.વારના નિ:શુલ્ક ઘરથાળ પ્લોટની યોજનાપંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

211મફત તબીબી સહાયઆ યોજના હેઠળ રૂ ૬,૦૦,૦૦૦ જેટલી આવક મર્યાદા ધરાવતા અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓને રોગ પ્રમાણે તબીબી સહાય આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

212દિવ્યાંગ વ્‍યક્તિઓને એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજનાદિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં મફત મુસાફરીનો લાભ મળે છે. તેમજ રાજ્ય બહાર જતી બસોમાં બસરૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

213ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજનાઆદિજાતિ ખેડુતોને 10 ગુંઠા જમીન માટે આંબાના 20 રોપા, 20 ગુંઠા જમીન માટે આંબાના 40 રોપા અને 40 ગુંઠા જમીન માટે આંબાના 80 રોપા આપવામાં આવે છે. પ્રતિ આંબાના રોપાની મહત્તમ કિંમત રૂ.250/- લેખે ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) થી લાભાર્થીના બેંક ખાતામાં નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

214એફ‍એસએચ-૨ ૧૦૧/૦૨, બિન આદિજાતિ વિસ્તારમાં મત્સ્યબીજનું ઉત્પાદન અને આંતરદેશીય મત્સ્યોદ્યોગનાં સાધનો વધારવા૧. જળાશયોમાં મત્સ્ય ઉછેર કરાવી મત્સ્ય ઉત્પાદન વધારવું તથા આંતરદેશીય મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોને રોજગારી મળે, ૨. મીઠા પાણીના જળસ્ત્રોતમાં મત્સ્ય ઉછેર કે મત્સ્ય પકડાશની પ્રવૃતિને વેગ મળે, ૩. જળાશયોમાં કરવામાં આવતી માછીમારી, તળાવોમાં કરવામાં આવતો મત્સ્ય ઉછેર તેમજ નદીઓમાંથી પકડવામાં આવતી માછલીઓને લીધે મત્સ્ય ઉત્પાદન વધે અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ વેગવંતુ બને,૪. રાજ્યમાં આવેલ માછીમારોને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે અને માછલીનું ઉત્પાદન વધે તે મુખ્ય હેતુ છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

215એફ.એસ.એચ-૦૭ ૧૦૩-૦૧ દરિયાઈ સાધનો પૂરા પાડવા અને અન્ય જરૂરી સવલતો પૂરી પાડવી1. માછીમારો દરિયામાં ઊંડે સુધી મત્સ્ય પકડાશ માટે જાય છે ત્યારે તેઓને માછીમારીમાં મદદરૂપ થવાના હેતુથી સાધનોની ખરીદી ઉપર સહાય આપવાનો હેતુ છે. 2.આકસ્મિક હોનારત સમયે માછીમારોના જાનમાલના રક્ષણના હેતુથી ઈલેક્ટ્રીક સાધનો, લાઈફસેવીંગ ઈક્વીપમેન્ટ, લાઈફ બોય રીંગની ખરીદી પર સહાય 3. માછીમારોને પાકિસ્તાન ખાતે પકડી જવાના કિસ્સાઓમાં કબજાગ્રસ્ત માછીમારના કુટુંબોને ભરણપોષણ તથા આર્થિક સહાય પૂરી પાડવાના હેતુસર આપવામાં આવતું કુટુંબદીઠ દૈનિકભથ્થું. 4. ગ્રાહકને તાજી અને સ્વચ્છ સ્થિતિમાં મળી રહે તે હેતુસર રેફ્રીજરેટર વાન, ડીપ ફ્રીઝર તથા વધુ લાંબા સમય સુધી તાજી રહે તે હેતુસર આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજ માટે સહાય આપવાનો હેતુ છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

216એફ‍એસએચ-૨, ૮૦૦/૦૧ મત્સ્યોદ્યોગ માટે અનુસૂચિત જાતિને સહાય(૧) અનુસૂચિત જાતિના મત્સ્ય ખેડૂતો અને માછીમારો માટે જળાશયોમાં મત્સ્ય ઉછેર કરાવી મત્સ્ય ઉત્પાદન વધારવું તથા આંતરદેશીય મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોને રોજગારી મળે, (૨) અનુસૂચિત જાતિના મત્સ્ય ખેડૂતો અને માછીમારો માટે મીઠા પાણીના જળસ્ત્રોતમાં મત્સ્ય ઉછેર કે મત્સ્ય પકડાશની પ્રવૃતિને વેગ મળે, (૩) અનુસૂચિત જાતિના મત્સ્ય ખેડૂતો અને માછીમારો દ્વારા જળાશયોમાં કરવામાં આવતી માછીમારી, તળાવોમાં કરવામાં આવતો મત્સ્ય ઉછેર તેમજ નદીઓમાંથી પકડવામાં આવતી માછલીઓને લીધે મત્સ્ય ઉત્પાદન વધે અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ વેગવંતુ બને, (૪) રાજ્યમાં આવેલ અનુસૂચિત જાતિનાં માછીમારોને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ શકે અને માછલીનું ઉત્પાદન વધે તે મુખ્ય હેતુ છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

217એફ.એસ.એચ.-૫ ૧૦૨/૦૨, ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગનો વિકાસગુજરાત રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં કુલ ૩.૭૬ હેકટર ખારખાંજણની જમીન આવેલ છે, જે ખેતી લાયક કે ખેતી સંલગ્ન પ્રવૃતિ હાથ ધરી શકાય તેમ નથી. ૫રંતુ આ વિસ્તારમાં ઝીંગા ઉછેર પ્રવૃતિ વિકસાવી દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા આમ આદમીને આજીવિકા મળી રહે. રાજ્યમાં ઉ૫લબ્ધ ખારલેન્ડ પૈકી આશરે ૮૯,૦૦૦ હેકટર જમીન એકવાકલ્ચર માટે સુયોગ્ય જણાય છે. સરકારી ખારા ખરાબાની જમીનમાં ઝીંગા ઉછેરની કામગીરીની પ્રોત્સાહન આપવા અને આજીવિકા ઊભી થાય તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગનો વિકાસ કરવા માટે તાલીમ, ઝીંગા ઉછરે માટે જરૂરી એરેટર ઉપર, શ્રીમ્પ ફાર્મીંગ સુધારણા માટે નાણાકીય સહાય તેમજ બર્ડ ફેન્સીંગ અને ડોગ ફેન્સીંગ તથા શ્રીમ્પ સીડ ફીડની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવામાં આવે છે. ઝીંગા ઉછેરનાં ફાર્મ દરીયા કીનારાથી નજીક અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોઈ ઝીંગા ઉછેરકોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે અને ઝીંગા ઉછેરકોને આર્થિક રીતે લાભ થાય તે માટે ઝીંગા ઉછેર ફાર્મ માટે માળખાકીય સુવિધાઓ રાજ્ય સરકાર દ્રારા પૂરી પાડવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

218સંપૂર્ણ શારીરિક તપાસ યોજનાસંગઠિત ક્ષેત્રે કામ કરતાં પુરુષ અને મહિલા શ્રમયોગીઓ માટે પ્રિવેંટિવ હેલ્થ ચેક અપશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

219અંત્યેષ્ઠી સહાય યોજનાબાંધકામ શ્રમિકો માટે ચાલુ મેમ્બરશિપ દરમિયાન મૃત્યુ પામેલા બાંધકામ શ્રમિકના વારસદારને રૂ.૧૦,૦૦૦ની આર્થિક સહાયશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

220અસંગઠિત શ્રમયોગીઓ (બાંધકામ શ્રમયોગીઓ સિવાય) માટે મરણોત્તર ક્રિયા (અંત્યેષ્ઠિ) સહાય યોજનારાજ્યના તમામ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓના મૃત્યુના દુઃખદ પ્રસંગે મૃતકના કોઈ એક વારસદારને પાર્થિવદેહની મરણોત્તર ક્રિયા (અંત્યેષ્ઠિ) માં સહાયભૂત થવા આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પાત્રતા-રાજ્યના તમામ ઈ-શ્રમ કાર્ડ ધારક અસંગઠિત શ્રમયોગીઓ (ઈ-નિર્માણ કાર્ડ ધારકો અને અનુસૂચિત જાતિના વ્યક્તિ સિવાય) આવક મર્યાદા- શહેરી વિસ્તાર- ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે -૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર)શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

221ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજનાગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના ગંગા સ્વરૂપા મહિલાઓ પરત્વે સામાજિક માનસિકતામાં પરિવર્તન આણવા અને લગ્ન કરવા ઈચ્છુક ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રત પ્રવાહમાં પુન:સ્થાપિત કરવાના હેતુ આ યોજના અમલમાં મુકવામાં આવી.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

222ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાસમાજમાં નિરાધાર જીવન જીવતી ગંગા સ્વરૂપા મહિલાઓને(વિધવા) સમાજમાં પુન સ્થાપિત કરવા અને સન્માનપૂર્ણ જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકેલ છે. યોજના અંતર્ગત માસિક રૂ. ૧૨૫૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આજ દિન સુધી ૧૫.૯૮ લાખથી વધારે ગંગા સ્વરૂપા મહિલાઓને યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

223ગૌરવ પુરસ્કારવ્યક્તિગત અરજદાર/વ્યક્તિ કે જે સંગીત, નૃત્ય, નાટય અને લોકકલા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર દરેક વર્ષે ૧૨ કલાકારોને પ્રત્યેકને રૂ|.પ૧,૦૦૦/-નો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર તથા પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

224ગૌરવ પુરસ્કાર લલિત કલાગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા, લલિત કલાના ક્ષેત્રમાં જે કલાકારોએ ચિત્રકલા, શિલ્પકલા તેમજ છબીકલાનાં ક્ષેત્રોમાં આજીવન યોગદાન આપેલ હોય, ઉચ્ચતમ સિદ્ધિઓ મેળવેલ હોય તેવા નવ કલાકારોનું ગૌરવ પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે. પુરસ્કારના પ્રતીક રૂપે પ્રત્યેકને રોકડ રાશિ રૂા. ૫૧,૦૦૦/-, તામ્રપત્ર, પ્રશસ્તિપત્ર તથા શાલ એનાયત કરી સમારંભ યોજી સન્માન કરવામાં આવે છે. આવા નવ કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન પણ રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદ ખાતે પાંચથી સાત દિવસ માટે યોજાય છે. અત્યાર સુધી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીના ગૌરવ પુરસ્કાર એનાયત કરેલ છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

225ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાની યોજનાપાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધેસીધું જમીનમાં ઉતરતું નથી અને સંગ્રહીત થયેલ પાણીનો ઉપયોગ વરસાદ ખેંચાઈ જાય અથવા તો વચગાળાના સમયમાં અને જ્યારે વરસાદ નહીં પડે તેવા સંજોગોમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં / રવિ સિંચાઈમાં કરી શકે છે. તેનાથી ખેડૂતોના પાકને પૂરક પાણી પૂરું પાડવાની સાથે સાથે ઉપજમાં વધારો કરી શકાય તેમ જ સાથે સાથે ભૂગર્ભજળમાં બચાવ કરી શકાય છે. અગાઉ બનાસકાંઠા જીલ્લામાં પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત જે કિસ્સામાં ખેડુતોએ સ્વખર્ચે ખેત તલાવડી બનાવેલ હોય તેમાં સરકારશ્રી દ્વારા જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવેલ અને તેવી ખેત તલાવડીઓ ઘણી ઉપયોગી સાબિત થયેલ છે. આ પાઈલોટ પ્રોજેક્ટની સફળતા બાદ પાણીની અછતવાળા અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ખેડુતોએ સ્વખર્ચે બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકારશ્રીના ખર્ચે ફીટ કરી લાભ આપવા માટે એક યોજના બનાવવામાં આવેલ છે.નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગReference URL

વધુ માહિતી

226એફ.આઇ.આરની નકલઆ સુવિધાનો ઉપયોગ કરી પી.ડી.એફ. ફોર્મેટમાં એફ.આઇ.આરની નકલ મેળવી શકાય છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

227કન્યા સાક્ષરતા નિવાસી શાળાકન્યા સાક્ષરતા નિવાસી શાળા ભારત સરકાર પુરસ્કૃત યોજના છે. રાજયમાં આદિવાસી વિસ્તારમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકામાં આદિજાતિની કન્યાઓનું શિક્ષણનું સ્તર સુધરે તે માટે ભારત સરકારના આદિજાતિ મંત્રાલયે તા.૧/૪/૨૦૦૮ થી કન્યા સાક્ષરતા નિવાસી શાળા ની યોજના જાહેર કરેલ છે. આ સ્કીમનો અમલ ૨૫% થી વધુ આદિજાતિ વસ્તી ધરાવતા જીલ્લાઓ જેમા સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ ૩૫% કે તેથી ઓછું હોય તેવા જીલ્લાઓમાં શરૂ કરવામાં આવેલ છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

228ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાગિરનાર પર્વતનાં ૯૯૦૦ પગથિયાં પૈકી ભાઈઓ માટે પપ૦૦ પગથિયાં અને બહેનો માટે રર૦૦ પગથિયાં પર પ્રતિવર્ષે આરોહણ-અવરોહણની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

229ગો ગ્રીન યોજનાભારત સરકારના ગ્રીન ઈન્ડિયાના ભાગરૂપે સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે ઈલેક્ટ્રિક દ્વિચક્રીય વાહન ખરીદી માટે સબસિડી સહાય યોજનાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

230બકરા ઉછેર યોજનારાજ્યના અનુસૂચિત જનજાતિ પેટા યોજના અંતર્ગત આદિજાતિ મહિલા લાભાર્થીઓ માટે બકરા એકમોની (૧૦ બકરી + ૧ બકરો) સ્થાપવા માટેની સહાય યોજના અમલમાં છે, જેમાં આદિજાતિ મહિલાઓને બકરા એકમ ખરીદી માટે રૂ.૪૫,૦૦૦/- સહાય ડી.બી.ટી મારફત લાભાર્થીઓના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

231ગો-ગ્રીન શ્રમિક યોજના (BOCW)બાંધકામ શ્રમિકોને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર પર સબસિડી આપવીશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

232અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (BCK-6.1)(SCW-46)અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓને ધો.૧૦ પછીના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

233ભારત સરકાર પોસ્‍ટ મેટ્રિક શિષ્‍યવૃતિ યોજનાએસ.એસ.સી. પછીના અભ્યાસક્રમમો માટે મળવા પાત્ર શિષ્યવૃત્તિઆદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

234અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારશ્રીની પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિ (BCK-35/239)(SCW-45)અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારશ્રીની પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

235સરકારી છાત્રાલયરાજ્ય સરકારએ અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકારી છાત્રાલયો શરૂ કરેલ છે. અનુસૂચિત જન જાતિના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે માતા-પિતા કે વાલી તેઓના સંતાનોને વધુ અભ્યાસ અર્થે તેમના ગામથી દૂર શહેરમાં કે જ્યાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા છે ત્યાં મોકલી શકતા નથી. જેથી, અનુસૂચિત જન જાતિના કુમાર અને કન્યા ઉચ્ચ શિક્ષણના સ્થળોએ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે, સરકારશ્રી દ્વારા સરકારી છાત્રાલયો ચલાવવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

236ભારત સરકારની ધો.૯ અને ૧૦ માટેની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના (૭૫:૨૫)પ્રાથમિક શાળામાં ધોરણ-૯ થી ૧૦માં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓ ગત વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોય તેઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

237જી.પી.એસ.સી વર્ગ -૧,૨, અને ૩ તથા સ્પીપા નિ:શુલ્ક કોચિંગરાજ્યના આદિજાતિ યુવક/યુવતીઓને ગુજરાત પસંદગી સેવા મંડળ વર્ગ ૧,૨,૩ તથા સ્પીપા કોચિંગ મેળવવા માટે પ્રતિ વિદ્યાર્થી રૂ.૨૦,૦૦૦ ની સહાય ડી.બી.ટી મારફતે ચૂકવવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

238ગ્રામોદ્યોગ વિકાસ કેંદ્રરાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ અને કુટિર ઉદ્યોગ ક્ષેત્રે રોકાયેલા કારીગરોને એક જ સ્થળે તેમના ધંધાને અનુરુપ વિવિધ માળખાકીય સુવિધાઓ જેવી કે વર્કશેડ, ડિઝાઇન સપોર્ટ, સુધારેલી ટેક્નોલોજી, તાલીમ, જરુરી નાણાકીય વ્યવસ્થા, ઉત્પાદિત માલની વેચાણની સુવિધા વગેરે મળી રહે તે હેતુથી ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્રને રૂ.૧૩.૦૦ લાખની સહાય આપવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

239ગ્રાંટ ઈન એઈડ આશ્રમશાળારાજયમાં અંતરિયાળ જંગલ વિસ્તાકરોમાં તથા ડુંગરાળ પ્રદેશોમાં શૈક્ષણિક સુવિધાઓ અપુરતી હોવાના કારણે શિક્ષણનું પ્રમાણ ઓછું હોઇ આદિજાતિના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે, સારી કેળવણી મેળવી સારા સંસ્કાણરોનું સિંચન થાય અને સમાજના અન્યં વર્ગોની હરોળમાં આવી શકે તે હેતુથી રાજય સરકારે સને ૧૯૫૩-૫૪ થી ગ્રાન્ટ ઈન એઈડના ધોરણે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સંચાલિત આશ્રમશાળા યોજના અમલમાં મૂકેલ છે. જેમાં સરકારશ્રી દ્વારા નિભાવ અને વેતન માટે અનુદાન આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

240ગ્રાંટ ઈન એઈડ છાત્રાલયપ્રાથમિક શિક્ષણ લીધા પછી ગામમાં માધ્યમિક શાળાની સગવડ ન હોવાના કારણે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હોય છે. તેથી તેઓ માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે માટે જયાં માધ્યમિક શાળાઓની સગવડ છે તેવા સ્થળોએ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગ્રાન્ટ ઈન એઈડ ના ધોરણે છાત્રાલયો સને-૧૯૬૯ થી અમલમાં છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

241માન્ય પત્રકાર જૂથ વીમા યોજનામાહિતી નિયામકની કચેરી દ્વારા એક્રેડિટેડ પત્રકારના કુદરતી મૃત્યુના કિસ્સામાં રૂ.૨ લાખનું વીમા કવચ તથા આકસ્મિક મૃત્યુના કિસ્સામાં રૂ.૧૦ લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે.માહિતી અને પ્રસારણ વિભાગReference URL

વધુ માહિતી

242ચક્ષુઓને લઈ જવા-લાવવા માટે એસ.ટી. બસમાં સગવડ આપવા બાબત.જી.એસ.આર.ટી.સી. દ્વારા ચક્ષુઓને(આંખ) એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા-લાવવા માટે બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

243નોકરી/ઈન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધા અંગે.રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલ અને રોજગાર વિનિમય કચેરી દ્વારા ભલામણ કરાયેલ ઉમેદવારોને એસ.ટી નિગમની લોકલ/એક્સપ્રેસ/ઇન્ટરસિટી/સેમી લકઝરી/ગુર્જર નગરી સર્વિસમાં ગુજરાત રાજ્યની હદમાં "વિના મૂલ્યે" મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

244ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધા૧૪થી ૩૫ વર્ષની વય મર્યાદામાં આવતાં યુવક યુવતીઓમાં સાહસિકતાના ગુણ ખીલે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

245ગુજરાત કાર્ડગુજરાત કાર્ડ ધરાવતા NRG ને વિશેષ મૂલ્ય વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. ગુજરાતની તમારી મુલાકાતને યાદગાર અનુભવ બનાવવા માટે, ગુજરાત કાર્ડ ધારકો, પ્રતિષ્ઠિત હોટલો, કપડાની દુકાનો, જ્વેલરીની દુકાનો, મોટી હોસ્પિટલો અને વધુ સહિત અનેક સ્થળોએ અસાધારણ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જે સંસ્થાઓ હાલમાં ગુજરાત કાર્ડ ધારકોને લાભ આપે છે તેને નીચે વર્ગીકૃત કરવામાં આવી છે. આ આકર્ષક ડિસ્કાઉન્ટ વિસ્તારતા વ્યવસાયોની અપડેટ કરેલી સૂચિ માટે, નામો, શહેરો અને તેમની સંપર્ક માહિતી માટે નીચે સૂચિબદ્ધ દરેક શ્રેણી પર ક્લિક કરો. ગુજરાત કાર્ડનો કબજો પણ કાર્ડ ધારકને અસલી NRG હોવાનું પ્રમાણિત કરે છે અને NRGF દ્વારા સ્થાપિત તમામ NRG કેન્દ્રો અને સ્થાનિક ગુજરાત સરકારની કચેરીઓ જેમ કે કલેક્ટર કચેરી અથવા પોલીસ પર અગ્રતા આધાર અને સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રવાસન માર્ગદર્શન, રહેઠાણ, તબીબી સેવાઓ, વ્યવસાયની તકો, વિદેશી હૂંડિયામણ માર્ગદર્શન વગેરે માટે મદદ માંગી શકાય છે.સામાન્ય વહીવટ વિભાગReference URL

વધુ માહિતી

246ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વિમા યોજનારાજ્યના અસંગઠિત શ્રમયોગીઓનો સામાજિક સુરક્ષાના ભાગરૂપે અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખ અને આંશિક અપંગતાના કિસ્સામાં રૂ. ૧ લાખ નાણાકીય વળતર ચુકવીને તેના કુટુંબીજનોની મદદરૂપ થવાનો છે. વય મર્યાદા- ૧- ૧૪ થી ૭૦ વર્ષની વયના ખેત શ્રમિકો ૨- ગ્રામ્ય/શહેરી વિસ્તારના ૧૮ થી ૭૦ વર્ષના અસંગઠિત શ્રમયોગીઓશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

247ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ(G3Q)ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ પ્રજાજનોને હાલમાં ગુજરાત રાજ્યમાં ચાલતી રાજ્ય સરકારશ્રીની ૨૬ વિભાગોની વિવિધ યોજનાઓ વિષે જાણકારી પ્રાપ્ત થઇ છે તેમજ તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થઇ છે અને સરકારના પગલાંથી થયેલ વિકાસ સમજતા થયા છે.અન્ય પ્રશ્નો જેમાં ઘણી માહિતી મળે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

248ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડવિવિધ ખેત જાગૃતિ ચળવળ દ્વારા પ્રોત્સાહનો આપીને અને ખેડૂતોને કુદરતી ખેતીની તકનીક વિશે શિક્ષિત કરીને કુદરતી ખેતી હેઠળનો વિસ્તાર વધારવો. ખેડૂતો અને વિસ્તરણ કામદારોની તાલીમ, ખેડૂતો અને વિસ્તરણ કામદારો માટે એક્સપોઝર વિઝિટ, કોન્કલેવ્સનું આયોજન, મેગા કેમ્પ, એગ્રી. પ્રાકૃતિક ખેતી, મોડેલ ફાર્મ અને પ્રચાર પર મેળાઓ, પ્રદર્શનો અને સેમિનારકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

249ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહન નીતિ ૨૦૨૧રાજ્યના ઇલેક્ટ્રિક વાહન ખરીદકર્તા વ્યક્તિઓને સહાય આપવી.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

250હળપતિ આવાસ યોજનાઆ યોજનાનો લાભ હળપતિ (તળાવીયા, નાયકા) જાતિના લોકો કે જેનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં થાય છે. તેમને મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વસતા હળપતિ લાભાર્થીઓને આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

251હેન્ડલૂમ વિવર્સ વેલફેર સ્કીમભારત સરકારશ્રીના વસ્ત્ર મંત્રાલય દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનામાં પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા મહાત્મા ગાંધી બુનકર વીમા યોજનાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજનાના પ્રીમિયમ રૂ. ૪૩૬/- માં ભારત સરકારશ્રી દ્વારા રૂ. ૧૯૮/- તથા રાજ્ય સરકારશ્રી દ્વારા રૂ.૨૩૮/- ભોગવવામાં આવે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના પ્રીમિયમ રૂ. ૨૦/- ભારત સરકારશ્રી દ્વારા ભોગવવામાં આવે છે. મહાત્મા ગાંધી બુનકર વીમા યોજનાના પ્રીમિયમ રૂ. ૪૭૦/- માં ભારત સરકારશ્રી દ્વારા રૂ. ૨૯૦/- તથા રાજ્ય સરકારશ્રી દ્વારા રૂ.૧૮૦/- ભોગવવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

252હક્કપત્રકે હયાતીમાં હકદાખલની નોંધ દાખલજમીનમાં ખેડૂત પોતાની હયાતીમાં હકક દાખલની પ્રક્રિયા સરળ બનીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

253ઉચ્ચતર શિક્ષણ સહાય યોજનાશ્રમયોગીઓના બાળકોને ઉચ્ચતર શિક્ષણના ખર્ચના ભારણને ઓછું કરવાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

254ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃત્તિ યોજનાસરકારી અને ગ્રાન્ટેડ શાળા તથા કોલેજ કક્ષાએ જુદા જુદા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં વિઘાર્થીઓને મળવાપાત્ર છે. ધોરણ અગીયાર તથા બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુદા જુદા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે શિષ્યવૃતિ યોજના અમલી છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

255હોમ સ્ટે યોજનારાજ્ય સરકાર દ્વારા આદિજાતિ કુટુંબોના આર્થિક ઉત્કર્ષ માટે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. રાજ્યમાં પર્યટન વિકાસ માટેની નીતિ ધ્યાને રાખી આદિજાતિના કુટુંબો પણ પર્યટન ક્ષેત્રની સ્થાનિક રોજગારી સાથે જોડાણ કરવાના હેતુથી વર્ષ ૨૦૨૩-૨૪માં શરૂ કરવામાં આવેલ છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

256હોમટાઉન યોજનાસંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા પરપ્રાંતિય શ્રમયોગીઓને પોતાના વતનમાં જવા/આવવા માટે વતનના સૌથી નજીકના રેલવે સ્ટેશન સુધીના રેલવે ભાડાની ચૂકવણીશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

257માન. સંસદસભ્યશ્રી તથા માન.ધારાસભ્યશ્રીઓને અને તેઓના સહયાત્રીઓને એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા.ગુજરાત રાજ્યના માન.સંસદસભ્યશ્રી તથા માન.ધારાસભ્યશ્રીઓને અને તેઓશ્રીના સહયાત્રીનો નિગમની લોકલ/એક્સપ્રેસ/ઇન્ટરસિટી/સેમી લક્ઝરી બસ સર્વિસોમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

258સ્થળાંતરિત થતા બાંધકામ શ્રમિકોના બાળકો માટે હોસ્ટેલ સુવિધા (bocw)બાંધકામ કામદાર તરીકે બીઓસીડબલ્યુ બોર્ડમાં નોંધણી કરાવ્યા પછી બાંધકામ કામદારના બાળકોને આ યોજનાનો લાભ મળશે. નવી ઈમારતોના બાંધકામ માટે કોઈ જોગવાઈ નથી પરંતુ હાલના માળખામાં નાના રિનોવેશનની મંજૂરી છે. આ યોજનામાં, માત્ર મહિલાઓને બાળ સંભાળ કામદારો તરીકે અને પુરૂષોને સુરક્ષા ગાર્ડ અને નાઈટ વોચમેન તરીકે નોકરી પર રાખવાની રહેશે. આ યોજનામાં, બાળકોને સવારે, નાસ્તો, સાંજનું ભોજન અને રજાના દિવસે પણ (જો મધ્યાહન ભોજન ન હોય તો) દૂધ પૂરું પાડવાની અને બાળકો મધ્યાહન ભોજન લે તે જોવાની જવાબદારી બાલ સેવિકાની રહેશે. વર્તમાન શાળાના દિવસે દિવસનું ભોજન.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

259વ્યક્તિગત ધોરણે આવાસ યોજનાકુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં રૂ. ૬,૦૦,૦૦૦/- આવક ધરાવનારને રકમ રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

260હાઉસીંગ સબસિડી સહાય યોજના (bocw)બોર્ડમાં નોધાયેલા બાંધકામ શ્રમિકને પોતાના મકાનની ખરીદી માટે આર્થિક સહાય પૂરી પાડાવા માટેશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

261IELTS & TOEFLની તાલીમ માટેની સહાયઆદિજાતિના વિદ્યાર્થીને ધોરણ ૧૨ પછી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે IELTS અને TOEFLની તાલીમની જરૂરીયાત રહેતી હોય છે. આ તાલીમ મેળવી આદિજાતિના વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ અર્થે જઈ શકે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

262IAS, IPS જેવી ભરતી પરીક્ષાના દરેક તબક્કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય (BCK-38)(SCW-10)આઇ.એ.એસ., આઇ.પી.એસ. જેવી ભરતી પરીક્ષાના દરેક તબક્કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

263શેરડી પાકનો વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અનુ.જાતિના ખેડૂતોને પ્રોત્સાહક સહાય.શેરડી પાકનો વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે અનુ.જાતિના ખેડૂતોને પ્રોત્સાહન રૂપે શેરડી પાકના વાવેતર પર રૂ.૧૦૦૦૦ પ્રતિ હેક્ટર અને ઉત્કૃષ્ટ ઉત્પાદન પર સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

264શેરડી પાકનો વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અનુ.જનજાતિના ખેડૂતોને પ્રોત્સાહક સહાય.શેરડી પાકનો વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે અનુ.જનજાતિના ખેડૂતોને પ્રોત્સાહન રૂપે શેરડી પાકના વાવેતર પર રૂ.૧૦૦૦૦ પ્રતિ હેક્ટર અને ઉત્કૃષ્ટ ઉત્પાદન પર સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

265આવકનું પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત)આ સેવા દ્વારા, અરજદાર આવકનું પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઇન ઉપયોગ કરી શકે છે અથવા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ શકે છે).પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

266ઇન્‍દીરા ગાંધી નેશનલ વિડો પેન્‍શન (IGNWPS)ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના ભારત સરકારના રૂરલ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે. જેનું ગુજરાત રાજ્ય માં અમલીકરણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ઉકત યોજના અંતર્ગત ૪૦ થી ૮૦ વર્ષની તેમજ જેમનો બીપીએલ સ્કોર ૧ થી ૧૬ હોય તેવી ગંગા સ્વરૂપા બહેનોને આવરી લેવામાં આવે છે. ઉકત યોજના ભારત સરકારના એન.એસ.એ.પી. પોર્ટલ પર ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને દર મહિને ૧૨૫૦/- રૂ સહાય આપવામાં આવે છે જે પૈકી ૩૦૦ રૂ ભારત સરકાર દ્વારા તેમજ ૯૫૦ રૂ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

267વ્યક્તિગત શૌચાલયવ્યક્તિગત શૌચાલય બનાવવા માટેની આર્થિક સહાયશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

268સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગના અભ્યાસ માટે સાધન સહાયસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડિકલ અને એન્જિનિયરિંગ અને ડિપ્લોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધનો ખરીદવા માટે અનુક્રમેરૂ.૧૦૦૦૦, રૂ.૮૦૦૦ અને રૂ.૩૦૦૦ સહાય આપવામાં આવે છે વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

269વિકલાંગ વિમા સહાય યોજનાવિકલાંગ વ્યક્તિના કુટુંબીજનને વિમા સહાય યોજના હેઠળ વિકલાંગ લાભાર્થી વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતો હોય તેવા વિકલાંગોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. અકસ્માતના કારણે મૃત્યુ / કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦% એટલે કે રૂ.૧ લાખ. અકસ્માતને કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ / પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% એટલે કે રૂ.૧ લાખ. અકસ્માતને કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% એટલે કે રૂ.૧ લાખ. અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% એટલે કે રૂ.૫૦ હજાર.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

270સંકલિત ડેરી વિકાસ યોજનાસંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ આદિજાતિ કુટુંબોને ગરીબી રેખાથી બહાર લાવવાનાં હેતુથી અમલ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત આદિજાતિ મહિલા લાભાર્થીને દૂધાળા પશુ અને અન્ય સાધન સહાય આપવામાં આવે છેઆદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

271આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતો માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ HRT-3આદિજાતિ વિસ્તારોમાં સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ રાજ્યના ખેડૂતોને ફળ, શાકભાજી, મસાલા અને ફૂલ પાકોના વાવેતરમાં, પાક સંરક્ષણ સાધનો, ટૂલ્સ ઇક્વીપમેંટસનાં સાધનો, શોર્ટીંગગ્રેડીંગનાં સાધનો, પાવર ટીલર તેમજ મીનીટ્રેક્ટરમાં સહાય, વેલાવાળા શાકભાજીના કાચા, અર્ધ પાકા તેમજ પાકા મંડપમાં સહાય, જૂના બગીચાઓના નવિનીકરણ માટે સહાય, કાપણી અને પ્રોસેસીંગનાં સાધનોમાં સહાય, પેકીંગ મટીરીયલ્સમાં સહાય વગેરે ઘટકોમાં પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

272રીવોલ્વીંગ ફંડના લોનની વ્યાજ ચૂકવણી3%)ભારત સરકારશ્રી તરફથી પ્રાપ્ત થનાર વ્યાજ રાહત અંગેના કલેઇમની રકમ ખેડૂતો અને સહકારી સંસ્થાઓને રાજ્ય સરકારશ્રીની વ્યાજ રાહતની રકમ સાથે જ પ્રાપ્ત થાય તે હેતુ.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

273આદિજાતિના યુવાઓને બાંધકામ તથા કૃષિ ક્ષેત્રે મોટા કદના મશીનો ખરીદવા બેંક્માંથી લીધેલ લોન સામે ૯% વ્યાજ સહાયઆદિજાતિના યુવાઓને બાંધકામ તથા કૃષિ ક્ષેત્રે મોટા કદના મશીનો અને વાહનો ખરીદવા બેંકમાંથી લીધેલી લોન સામે વ્યાજ સહાય.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

274શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી યોજનારાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દેશ તેમજ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે મહત્તમ રૂ.10 લાખની આર્થિક સહાય મળી રહે તે માટે તેઓએ શિડયુલ બેંકમાંથી લીધેલી એજ્યુકેશન લોન ઉપર મોરેટોરિયમ પીરીયડ(અભ્યાસક્રમનો સમયગાળો વત્તા ૧ વર્ષ) સુધી વ્યાજ સહાય આપવા વર્ષ ૨૦૧૭-૧૮થી આ યોજના શરૂ કરવામાં આવી છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

275એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાયપશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨ ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે. લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં લોન મેળવેલ હોવી જોઈએ.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

276એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસૂચિત જાતિના પશુપાલકોને ૧૨% વ્યાજ સહાયપશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨ ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે. લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં લોન મેળવેલી હોવી જોઈએ.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

277એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાયપશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨ ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે. લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં લોન મેળવેલ હોવી જોઈએ.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

278આંતરરાષ્ટ્રીય આર્થિક સહાયઆંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ખેલાડીઓને આર્થિક સહાય આપવાની યોજના રાજ્ય સરકારશ્રી દ્રારા અમલમાં છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જતા ખેલાડીઓને હવાઈ મુસાફરી ખર્ચ અથવા અન્ય પરચુરણ ખર્ચ જેવા લોજીંગ, બોર્ડીંગ અને કીટના ખર્ચને પહોંચી વળવા રૂ.૭૫૦૦૦/- (અંકે રૂપિયા પંચોતેર હજાર પુરા ) ની આર્થિક સહાય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઠરાવથી આપવાની યોજના અમલમાં છેરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

279મિલેટ ડેવલપમેન્ટ યોજનાઆંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા ભારત સરકારના વિઝનને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના ખેડૂતોમાં મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન, પ્રમોશનલ પ્રવૃત્તિઓ, પ્રોસેસિંગ યુનિટ, બિયારણ/ઇનપુટ કિટ વગેરે આયોજન કરવા નિદર્શન (બિયારણ/ઈનપુટ કિટ વિતરણ), મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાલુકા કક્ષાના મેળા, મહાનગરપાલિકા-મિલેટ એક્ષ્પો જેવા ઘટકોમાં સહાય આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

280કારીગર ઓળખકાર્ડની નોંધણીકુટિર ઉદ્યોગક્ષેત્રે હાથસાળ અને હસ્તકલાના કારીગરો કે જેઓ રાજ્ય સરકારે નક્કી કરેલા ૬૨ પ્રકારના ક્રાફ્ટની કામગીરી કરતા કારીગરોને કારીગર ઓળખકાર્ડ આપવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

281જલ જીવન મીશનજે.જે.એમ. યોજના હેઠળ દરેક ગ્રામીણ ઘરોને નળ કનેકનેકશ મારફત પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે. જેમા પાણી ગુણવત્તા અસરગ્રસ્ત વિસ્તારો, દુષ્કાળગ્રસ્ત અને રણ વિસ્તારના ગામો, સંસદ આદર્શ ગ્રામ યોજના ગામો વગેરેમાં નળ કનેકનેકશ મારફત પાણી મળે. જેથી દરેક ગ્રામીણ લોકો, અને સાવર્જનિક સંસ્થાઓ જેવી કે શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, વગેરેમાં લાંબાગાળા સુધી પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે.નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગReference URL

વધુ માહિતી

282જનની શિશુ સુરક્ષા કાર્યક્રમજનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એ ભારત અને સરકાર ગુજરાતની પહેલ છે જે રાજ્યમાં જૂન ૨૦૧૧થી અમલમાં છે. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત તમામ સગર્ભા સ્ત્રીઓને જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સામાન્ય અને સિઝેરિયન ડિલિવરીની સુવિધા નિ:શુલ્ક આપવામાં આવે છે. ઉપરાંત નવજાત શિશુ માટે તેના જન્મથી એક વર્ષ દરમિયાન શૂન્ય ખર્ચ સાથે મફત પરિવહન.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

283જનની સુરક્ષા યોજનારાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ જનની સુરક્ષા યોજનાએ ગરીબ સગર્ભા સ્ત્રીઓમાં સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતૃત્વ અને નવજાત મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મુકવામાં આવેલ સલામત માતૃત્વ હસ્તક્ષેપ છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

284જ્યો‍તિગ્રામોદ્યોગ વિકાસ યોજનાઆ યોજના અંતર્ગત ગ્રામીણ વસ્તીમાં આવક અને ઉદ્યોગ સાહસિકતાનું સ્તર ઊંચું આવે અને ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારના વધુ નવા માર્ગો નિર્માણ પામે તે માટે વ્યક્તિગત કારીગરો/ઉદ્યોગ સાહસિકો/સ્વ.સહાય જૂથોને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ ૨૫.૦૦ લાખ સુધીના પ્રોજેક્ટ શરૂ કરવા માટેની યોજના.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

285કૈલાસ માનસરોવર યાત્રાકૈલાસ માનસરોવર કોઈ પણ વ્યક્તિના જીવનમાં વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. આ યાત્રા ખૂબ જ કઠિન યાત્રા છે. ગુજરાતના નાગરિકો વધુમાંવધુ આ યોજનાનો લાભ લે તે હેતુથી આર્થિક સહાય આપવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

286કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી)વર્ષ ૨૦૦૪-૦૫થી ગુજરાતમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ યોજનાનો હેતુ રાજ્યના દુર્ગમ વિસ્તારોમાંથી ૧૦ વર્ષથી મોટી કન્યાઓ કે જેને અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય અથવા કદીયે શાળાએ ન ગયેલ હોય તેવી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત જાતિઓ, લઘુમતિ સમુદાય અને ગરીબી રેખા હેઠળના કુટુંબોની કન્યાઓને શિક્ષણમાં સ્થાયી કરવા અને ધો.૧૨ સુધીનુ શિક્ષણ પૂર્ણ કરે તે છે. હાલ રાજ્યમાં કુલ ૨૪૯ કેજીબીવી કાર્યરત છે, જેમાં ૨૮૦૦૦ જેટલી કન્યાઓ લાભ લઇ રહી છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

287કેદી સહાય યોજનારાજ્યમાં આવેલ જેલોમાં સજા ભોગવતા બંદીવાન(કેદી) ભાઇઓને સજા થવાથી અને તેઓ જ એકમાત્ર કે મુખ્ય કમાતી વ્યક્તિ હોય અને તેવા કિસ્સામાં તેમનો પરિવાર છિન્ન-ભિન્ન ના થાય, તે માટે બંદીવાન(કેદી) ભાઇઓના પરિવારજનો સ્વ-રોજગારી થકી આર્થિક રીતે પગભર થાય તે હેતુથી કેદી સહાય યોજના હેઠળ રૂ. ૨૫૦૦૦/- આર્થિક સહાય એકવાર માટે આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

288ખાદી - એમડીએ 5% ૧૦% અને ૨૦%/૩૦%કારીગરોને વધુમાં વધુ રોજગારી મળે અને રાજ્યમાં ઉત્પાદિત થયેલ ખાદી તથા પોલીવસ્ત્રના વેચાણને પ્રોત્સાહન મળે તે માટે ખાદી ગ્રામોદ્યોગ દ્વારા આપવામાં આવતી બજાર વિકાસ સહાય.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

289ખેડૂત ખાતેદાર અંગેનું પ્રમાણપત્રમૂળથી ખેતીની જમીન ધારણ કરતા હોઈ ખેડુત ખાતેદાર હોવા અંગેનું પ્રમાણપત્રમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

290ખેલ પ્રતિભા પુરસ્કારરાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થનાર ગુજરાત રાજ્યના ખેલાડીઓને પુરસ્કૃત કરવા અંગે રાજ્ય સરકાર દ્ધારા ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ખેલાડીઓની સિદ્ધિઓને અનુરૂપ રૂ.૧૦ હજારથી રૂ.૫ કરોડ સુધીના પુરસ્કાર આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

291ખેલમહાકુંભભારતના પ્રવર્તમાન વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિથી ગુજરાત રાજ્યના સ્વર્ણિમ જયંતિ વર્ષ-૨૦૧૦થી ખેલમહાકુંભ શરુ કરવામાં આવેલ છે. જેમાં પ્રતિવર્ષ ખેલાડીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી જોવા મળે છે. ગુજરાતની પ્રજાની રમત પ્રત્યે વધી રહેલી રૂચીને જોતા ખેલમહાકુંભ યોજવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

292કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાગ્રામીણ વિસ્તારમાં ઓછા વોલ્ટેજ વિતરણ પ્રણાલીનું ઉચ્ચ વોલ્ટેજ વિતરણ પ્રણાલીમાં રૂપાંતર માટે નાની ક્ષમતાના ડીસ્ટ્રીબ્યુશન ટ્રાન્સર્ફોમર ગ્રાહકના વીજ સ્થાપનની શકય એટલી નજીક ઉભા કરી તેના ધ્વારા હળવા દબાણની લાઇન ધટાડવાની કાર્યવાહી કરવામાં આવે છેઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગReference URL

વધુ માહિતી

293કિસાન પરિવહન યોજનાનાના/ સિમાંત/ મહિલા/ અનુ. જાતિ/ અનુ. જનજાતિનાં ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે, તેમજ સામાન્ય/ અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

294કિસાન ક્રેડીટ કાર્ડમત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ વ્યક્તિઓને ધિરાણ પૂરું પાડવું.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

295કિસાન કલ્પવૃક્ષ યોજના બજાર સમિતિના આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઊભી કરવા સહાય (સામાન્ય વિસ્તાર)વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની અસર કૃષિ પેદાશોના બજારો પર પડી છે, જેના કારણે બજારોમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થયું છે. આ બજારોનો વધુ વિકાસ કરવા માટે, કૃષિ ઉત્પાદન અધિનિયમ-1963માં 2007માં સુધારો કરીને કરાર ખેતી, સીધી ખરીદી પ્રણાલી, ઈ-માર્કેટ, ખાનગી બજાર, સામાન્ય લાયસન્સ માટે જોગવાઈ કરવામાં આવી છે. અને તેના કારણે ખાનગી કંપનીઓ કૃષિ બજાર ક્ષેત્રમાં પ્રવેશી છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

296કિસાન કલ્પવૃક્ષ યોજના બજાર સમિતિના આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઊભી કરવા સહાય (આદિજાતિ)વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની અસર કૃષિ પેદાશોના બજારો પર પડી છે, જેના કારણે બજારોમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થયું છે. આ બજારોનો વધુ વિકાસ કરવા માટે, કૃષિ ઉત્પાદન અધિનિયમ-1963માં 2007માં સુધારો કરીને કરાર ખેતી, સીધી ખરીદી પ્રણાલિ, ઈ-માર્કેટ, ખાનગી બજાર, સામાન્ય લાયસન્સ માટે જોગવાઈ કરવામાં આવી છે. અને તેના કારણે ખાનગી કંપનીઓ કૃષિ બજાર ક્ષેત્રમાં પ્રવેશી છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

297કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના (BCK-47/74) (SCW-16)વૈદકીય સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

298કુંવરબાઈનું મામેરુ (આ.પ.વ.)રૂ.૧૨,૦૦૦/-ની સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

299કુંવરબાઇનું મામેરૂ યોજના (વિકસતી જાતિ કલ્‍યાણ)સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગ અને આર્થિક ૫છાત વર્ગોની કન્યાના લગ્ન પ્રસંગે મામેરાના ખર્ચને ૫હોંચી વળવા માટે રૂ.૧૨,૦૦૦/- ની નાણાકીય સહાય આ૫વામાં આવે છે. કુટુંબની બે દીકરી સુધી લાભ મળવાપાત્ર છે. વાર્ષિક આવક મર્યાદા રૂ.૬,૦૦,૦૦૦/- નિયત થયેલી છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

300કુશળ શ્રમિક સહાય યોજના (bocw)કૌશલ્યને લગતા કોર્સ માટે કરવામાં આવેલા ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાય.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

301કુટીરજ્યોતિ યોજનાસદર યોજના હેઠળ આદિજાતિ વિસ્તારોમાં વસતા અનુસુચિત જનજાતિના લાભાર્થીઓને નિઃશુલ્ક ધોરણે ઘર વપરાશના વીજ જોડાણો આપવામાં આવે છે.ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગReference URL

વધુ માહિતી

302કુંવરબાઇનું મામેરૂ યોજના (SC) - (SCW19)-(BCK-55)અનુસૂચિત જાતિના કુટુંબની પુખ્ત વયની બે કન્યાઓને સુધી લગ્ન પ્રસંગે આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૨,૦૦૦/- સુધીની આર્થિક સહાય DBT મારફતે આ૫વામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/- રાખવામાં આવી છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

303કુંવરબાઈ મામેરુંકુંવરબાઈ મામેરું યોજના અંતર્ગત યુગલદીઠ રકમ રૂ. ૧૨,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે,આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

304અકસ્માત સહાય યોજનાશ્રમયોગીઓનું તેમના ફરજ સમય દરમિયાન ફરજ સ્થળ ઉપર દુર્ઘટના થાય અને તેના કારણે શ્રમયોગી શારીરિક રીતે અપંગ થાય તેવા કિસ્સામાં શ્રમયોગીને આર્થિક સહાયશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

305જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ અન્વયે બિનખેતી પરવાનગી મેળવવાની અરજીજમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ બિનખેતી પરવાનગીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

306જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬પ(અ) હેઠળ બિનખેતી હેતુફેર માટેની અરજીજમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫એ, અંતર્ગત બિનખેતી પરવાનગીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

307જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫(બ) મુજબ ખરેખર ઔદ્યોગિક હેતુ માટે પરવાનગી માટેની અરજીજમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫(બ) અંતર્ગત બિનખેતી પરવાનગીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

308જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૬ હેઠળ પરવાનગી અંગેની અરજીજમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૬ અંતર્ગત બિનખેતી પરવાનગીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

309જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ ની કલમ-૭૩(એએ) હેઠળ જમીન વેચાણ પરવાનગી મેળવવાની અરજીજમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૭૩ (એએ) હેઠળ જમીન વેચાણ પરવાનગી મેળવવાની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

310લેપટોપ ખરીદ સહાય યોજનાશ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજનાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

311સ્વ.જશવંતસિંહજી ઠાકોર અને સ્વ.રસિકલાલ અંધારિયા શાસ્ત્રીય સંગીત સ્કોલરશીપગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ધ્વારા વર્ષમાં એક વખત પેઇડ જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીઓમાંથી તજજ્ઞો સહિતની પસંદગી સમિતિ ધ્વારા પસંદ થયેલ ગુરૂ/શિષ્યોઓને પસંદ કરવામાં આવે છે. તેઓની પાસેથી વર્ષના ૧૦ માસ માટેના તાલીમ આપ્યા અને તાલીમ લીધાના અહેવાલ મંગાવવામાં આવે છે. જે માન્ય રહે ગરૂને તેઓના વધુમાં વધુ ૨ શિષ્યોને તાલીમ આપવા પેટે વર્ષમાં એક વખત એક શિષ્ય લેખે એક મહિનાના ૧૦૦૦ લેખે બે શિષ્યોના વધુમાં વધુ વાર્ષિક રૂ!.૨૦,૦૦૦/- પુરસ્કાર આપવામાં આવે છે. અને ગુરૂ પાસેથી શિષ્યો તાલીમ મેળવે, અને તે સબબ ગુરૂ તાલીમ આપ્યાનુ પ્રમાણપત્ર આપે તે શિષ્યને એક માસના ૧૦૦૦ લેખે દસ માસ માટે રૂ!.૧૦,૦૦૦/- સ્કોલરશિપ પેટે વર્ષમાં એક વખત ચૂકવવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

312ભાષાકીય લઘુમતી પ્રમાણપત્રઆ સેવા દ્વારા, અરજદાર ભાષાકીય લઘુમતી પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઈન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે)સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

313કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે લોનઆદિજાતિના વિદ્યાર્થીઓ પાયલોટ તાલીમ માટે રૂ.૨૫ લાખની લોન વાર્ષિક ૪% વ્યાજના દરથી મેળવી જીવન ધોરણ ઊચું લાવી શકે અને પગભર થઈ શકે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

314કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે લોન યોજના (બિન અનામત નિગમ)બિન અનામત વર્ગના ઉમેદવારો માટે કોમર્શીયલ પાયલોટ લાઇસન્સ તાલીમ લેવા માટે રૂ.૨૫.૦૦ લાખ સુધીની લોન વાર્ષિક ૪ ટકાના સાદા વ્યાજે આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

315અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શીયલ પાયલોટ તાલીમ માટે લોન (BCK-14)(SCW-37)અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે લોન કોમર્શિયલસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

316અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન (ર્ડા. બાબાસાહેબ આંબેડકર લોન) (BCK-15)(SCW-38)અનુસૂચિતજાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ ૧૫ લાખની વાર્ષિક ૪ ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવે છેસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

317આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે લોનઆદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખ સુધી વાર્ષિક ૪% વ્યાજનો દરે લોન આપી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી પગભર થઈ શકે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

318ક્લસ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE)આ યોજનાનો ઉદ્દેશ ક્લસ્ટર-આધારિત લોકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન (લાઇવ) કેન્દ્રો સ્થાપિત કરીને સંપૂર્ણ સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જે સ્થાનિક માગને આધારે અનૌપચારિક અને ઔપચારિક બંને અભ્યાસક્રમો ઓફર કરે છે. આ પહેલ જીઆઈડીસી, ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને સંબંધિત જિલ્લાના ઉદ્યોગોના સહયોગથી સરકારી આઈટીઆઇ અને જીઆઈડીસીમાં શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉમેદવારના કૌશલ્ય, પુનઃકૌશલ્ય અને અપ-સ્કિલિંગ મારફતે સ્થાનિક રોજગાર અને સ્વ-રોજગારની તકોનું સર્જન કરવાનો છે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

319મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાભારત સરકારે તારીખ ૭ સપ્ટેમ્બર - ર૦૦પ થી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ (મનરેગા) પસાર કર્યો અને ફેબ્રુઆરી ર૦૦૬ થી આ કાયદો અમલમાં આવેલ છે. મનરેગા યોજના ફકત વિકાસનો કાર્યક્રમ ન હોઈ, સૌપ્રથમ ગ્રામીણ કુટુંબોને રોજગારી તેઓના "અધિકાર" સ્વરૂપે પુરી પાડી શકે તેવો કાયદો છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં કોઈ પણ કુટુંબ કે જેના પુખ્તવયનાં સભ્યો બિનકુશળ શ્રમ કરવા ઈચ્છુ ક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ૧૦૦ દિવસ સવેતન રોજગારી આપવાનો આ યોજનાનો હેતુ છે. આ યોજનાના અન્ય લાભો જેવા કે, મનરેગા યોજના થકી રોજગારી પુરી પાડી ગ્રામ્ય વિસ્તારોમાં નિવાસ કરતાં જરૂરિયાતમંદ કુટુંબોને આજીવિકાના અવસરો થકી સામાજિક અને આજીવિકા સુરક્ષા આપવી, આજીવિકા સુરક્ષા સાથે ગ્રામ્યં વિસ્તારમાં ટકાઉ અસ્ક્યામતોનું નિર્માણ, જળ-સંચય અને ખેતીની સ્થિતિમાં સુધાર અને જમીનની ઉત્પાદકતામાં વધારો, ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કાળ નિવારણ અને પુર નિયંત્રણનો સમાવેશ થાય છે.પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

320મહિલા અધિકારીતા યોજના (GSKVN) (SCW36)સફાઈ કામદારો અને તેમના આશ્રિત મહિલાઓ માટે રૂ. ૨,૦૦,૦૦૦/- લોન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

321મહિલા સમૃધ્ધિ (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટેની લઘુસ્તરીય ધિરાણ યોજના આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

322મહિલા સમૃદ્ધિ યોજનાકોઈ પણ સ્વતંત્ર ધંધા / વ્યવસાય શરૂ કરવા. વાર્ષિક રૂ. ૩.૦૦ લાખથી ઓછી આવક ધરાવતાં ૨૧ વર્ષથી વધુ અને ૫૦ વર્ષ સુધીની ઉંમરના વિચરતી-વિમુક્ત જાતિની મહિલા ઉમેદવાર મહત્તમ લોન મર્યાદા-રૂ. ૧,૨૫,૦૦૦/- વાર્ષિક વ્યાજ દર : ૪ %સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

323મહિલા સમૃદ્ધિ યોજના (DAADC) (SCW36)અંત્યોદય સમાજની મહિલાઓ માટે લોન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

324મહિલા સમૃદ્ધિ યોજના (GSKVN) (SCW36)સફાઈ કામદાર અને તેમના આશ્રિત હોય તેવી મહિલાઓને ઓછા વ્યાજના દરે આપવામાં આવતી લોનની યોજનાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

325મહિલા સમૃદ્ધિ યોજનાકોઈ પણ સ્વતંત્ર ધંધા / વ્યવસાય શરૂ કરવા. વાર્ષિક રૂ. ૩.૦૦ લાખથી ઓછી આવક ધરાવતાં ૨૧ વર્ષથી વધુ અને ૫૦ વર્ષ સુધીની ઉંમરના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિની મહિલા ઉમેદવાર મહત્તમ લોન મર્યાદા- રૂ. ૧,૨૫,૦૦૦/- વાર્ષિક વ્યાજ દર : ૪%સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

326મહિલા સમૃદ્ધિ યોજનાઅરજદાર ઠાકોર અને કોળી જાતિ પૈકીના હોવા જોઈએ. અરજદારના કુંટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૩.૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદારની ઉંમર ૨૧થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ. મહિલાઓને સ્વરોજગારી માટે. આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂપિયા ૧.૨૫ લાખ સુધીની છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

327માઈ રમાબાઈ આંબેડકર સાતફેરા સમૂહ લગ્ન યોજના - (SCW19)-(BCK-57)લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ રૂ. ૧૨,૦૦૦/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

328સરકારી કુમાર-કન્યા છાત્રાલયોનો નિભાવ (SC) - (SCW8)-(BCK-24)રાજ્ય સરકારએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકારી છાત્રાલયો શરૂ કરેલ છે. અનુસૂચિત જાતિના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે માતા-પિતા કે વાલી તેઓના સંતાનોને વધુ અભ્યાસ અર્થે તેમના ગામથી દૂર શહેરમાં કે જ્યાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા છે ત્યાં મોકલી શકતા નથી. જેથી, અનુસૂચિત જાતિના કુમાર અને કન્યા ઉચ્ચ શિક્ષણના સ્થળોએ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે, સરકારશ્રી દ્વારા સરકારી છાત્રાલયો ચલાવવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

329મામાસાહેબ ફડકે સરકારી આદર્શ નિવાસી શાળાઓનો નિભાવ (SC) - (SCW8)-(BCK-28)ગુજરાત સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે મામાસાહેબ ફડકે સરકારી આદર્શ નિવાસી શાળાઓ ૧૯૮૬-૮૭થી શરૂ કરેલી છે. જેમાં ધોરણ. ૯ થી ૧૨નો અભ્યાસક્રમ છે. હાલ રાજ્યમાં કુમાર માટે ૧૬ અને કન્યાઓ માટે ૧૨ મળી કુલ ૨૮ આદર્શ નિવાસી શાળાઓ છે. આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને રહેવા, જમવા, ભણવાની તથા પુસ્તકો, રમત-ગમતના સાધનોની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. નિવાસી શાળાના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તથા અભ્યાસમાં ઉપયોગી અને ઇતર વાંચન માટે વિવિધ પુસ્તકો સહિતની ગ્રંથાલયની સુવિધા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આદર્શ નિવાસી શાળામાં ભૌતિક સુવિધાઓ તેમજ આર. ઓ. પ્લાન્ટ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરૂં પાડવામાં આવે છે. આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીદીઠ ગણવેશ સહાય રૂ. ૯૦૦/-, બૂટ મોજા સહાય રૂ. ૪૦૦/- અને લેખનસામગ્રી સહાય રૂ. ૨૦૦/- એમ વાર્ષિક રૂા. ૧૫૦૦/- વિદ્યાર્થીઓને ડીબીટી મારફત ચૂકવવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

330માનવ ગરિમા યોજના (SCW-12) (BCK-31)નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા અનુસૂચિત જાતિના વ્યકિતઓને સ્વ-રોજગારીના ધંધા માટે સાધનો પૂરા પાડવાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

331માનવ ગરીમા (આ.પ.વ.)માનવ ગરિમા યોજના અંતર્ગત વિવિધ વ્યવસાયની ટુલ કિટ્સ આપવામાં આવે છેસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

332માનવ ગરિમા (લધુમતી)માનવ ગરિમા યોજના અંતર્ગત વિવિધ વ્યવસાયની ટુલ કિટ્સ આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

333માનવ ગરિમા (વિચરતી વિમુક્ત)માનવ ગરિમા યોજના અંતર્ગત વિવિધ વ્યવસાયની ટુલ કિટ્સ આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

334માનવ ગરિમા યોજનસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમો પોતાનું જીવન ગરિમા પૂર્ણ જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરિમા યોજના અંતર્ગત વિવિધ વ્યવસાયની ટુલ કિટ્સ આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

335માનવ કલ્યાણ યોજનાઆ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પૂરતી આવક અને ઊભા કરવા માટે વધારાનાં ઓજારો/સાધનો આપવામાં આવે છેઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

336બજાર પ્રોત્સાહનહાથસાળ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા તેમજ તેના ઉત્પાદનોના માર્કેટિંગ માટે અનુકૂળ પરિસ્થિતિઓ તૈયાર કરવા નાણાકીય સહાય આપવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

337દિવ્યાંગ લગ્ન​ સહાય યોજનાદિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે રૂ. પ૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

338પ્રસૂતિ સહાય યોજના (bocw)ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવાનો છે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

339પ્રસૂતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજનાપ્રસૂતિ સમયગાળા દરમિયાન હેલ્થ ચેક-અપ, દવા તથા પૌષ્ટિક આહાર વગેરે પાછળ થતાં ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક સહાયશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

340પત્રકારત્વ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે મિડીયા ફેલોશીપ યોજનાપત્રકારત્વ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે મીડિયા ફેલોશિપ યોજનામાહિતી અને પ્રસારણ વિભાગReference URL

વધુ માહિતી

341મેળામાં ભાગ લેવા માટેની સ્કીમકુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકના બોર્ડ/નિગમો દ્વારા યોજવામાં આવતાં મેળા અને પ્રદર્શન માટે એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી એક સર્વગ્રાહી મેળા પ્રદર્શન પોલિસી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલ છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

342માઇક્રો ફાઇનાન્સપછાત વર્ગોના પુરૂષો માટે સ્વરોજગારી ઉભી કરવા માટેની લઘુસ્તરીય ધિરાણ યોજનાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

343માઇક્રો ફાઇનાન્સ યોજનાલોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૨૫ લાખ નાના ધંધા વ્યવસાય માટે લોન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

344માઇક્રો ફાઇનાન્સઅરજદાર ઠાકોર અને કોળી જાતિ પૈકીના હોવા જોઈએ. અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૩.૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદારની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ. આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂ.૧.૨૫ લાખ સુધીની છે. નાના પાયા પર ધંધો/વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

345લઘુ ધિરાણ યોજનાકોઈ પણ સ્વતંત્ર ધંધા / વ્યવસાય શરૂ કરવા. વાર્ષિક રૂ. ૩.00 લાખથી ઓછી આવક ધરાવતાં ૨૧ વર્ષથી વધુ અને ૫૦ વર્ષ સુધીની ઉંમરના વિચરતી-વિમુક્ત જાતિના ઉમેદવાર, મહત્તમ લોન મર્યાદા- રૂ. ૧,૨૫,૦૦૦/- , વાર્ષિક વ્યાજ દર : ૫ %સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

346માઇક્રો ફાયનાન્સ યોજના (ગુ. પ. વર્ગ વિકાસ નિગમ)લક્ષ્યાંક જૂથના નાના ઉદ્યોગ સાહસિકોની લઘુ ધિરાણની જરૂરીયાતો પૂરી કરવા માટે આ નિગમ દ્વારા સ્વસહાય જૂથો મારફત લોન આપવાની યોજનાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

347માઇક્રોક્રેડિટ ફાયનાન્સ યોજનાઅંત્યોદય જ્ઞાતિના બેરોજગાર વ્યકિતીના સ્વસહાય જૂથ વ્યકિતગત ધોરણે નાના પાયાના ધંધા-વ્યવસાય શરૂ કરવા માટેની લઘુ ધિરાણ આપી સ્વરોજગારી ઉભી કરવીસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

348મિલગેટ પ્રાઇસ યોજનાહાથસાળ વણકરોને ગુણવતાયુક્ત સૂતર બજાર કિંમત કરતાં સસ્તા ભાવે પૂરું પાડવા માટે સદર યોજના અમલમાં છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

349મીની ટ્રેક્ટર સહાય યોજનાકૃષિ એ આદિજાતિ કુંટુંબોનુ મુખ્ય આવક સ્ત્રોત છે. રાજ્યના આદિજાતિ વિસ્તારના અનુસૂચિત જનજાતિના ખેડૂત લાભાર્થીઓને મીની ટ્રેક્ટરની ખરીદી માટે નાણાકીય સહાય આપવાની યોજના કૃષિ યાંત્રિકીકરણ કાર્યરત કરવામાં આવેલા છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

350લઘુતમ ટેકાના ભાવે ખરીદીભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લઘુતમ ટેકાના ભાવથી ખુલ્લા બજારમાં ભાવો નીચા જાય તો ખેડૂતોને નુકસાન ન જાય અને તેઓને ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ઘઉં, મકાઈ,બાજરી, જુવાર, ડાંગર વગેરે જણસની ખરીદી કરવામાં આવે છે.અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગReference URL

વધુ માહિતી

351મિશન ફોર ઇન્ટિગ્રેટેડ હૉર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ - MIDHમિશન ફોર ઇંટીગ્રેટેડ ડેવલોપમેન્ટ યોજના હેઠળ રાજ્યમાં વિવિધ વિસ્તારો અને કૃષિ આબોહવા અનુસાર જુદાજુદા બાગાયતી પાકો જેવાં કે ફળ, શાકભાજી, ઔષધિય, મસાલા અને ફૂલપાકોનો વાવેતર અને ઉત્પાદન વધારવા સહાયના કાર્યક્રમો, બાગાયતી યાંત્રિકીકરણના સાધનોમાં સહાય, આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન અને વિસ્તરણ, કલમો અને ધરૂ ઉછેર તાલીમો, કાપણી પછીના વ્યવસ્થાપન માટે સહાયના કાર્યક્રમો, રક્ષિત ખેતીમાં સહાયના કાર્યક્રમો તથા મૂલ્યવર્ધન-સંગ્રહ બજાર વ્યવસ્થાના વિકાસ માટે વ્યક્તિગત અને ખાનગી ક્ષેત્રને આર્થિક સહાય દ્વારા બાગાયતની સર્વગ્રાહી વૃધ્ધિ સાધવાનો છે. જેમાં નવા તમામ બાગાયતી પાકોનું ક્લસ્ટરમાં વાવેતર તથા જૂની વાડીના નવિનીકરણ, સંકલિત ખાતર જીવાત નિયંત્રણ વ્યવસ્થાપન, રક્ષિત ખેતી, મલ્ચીંગ વગેરે જેવાં ઘટકોનો સમાવેશ થાય છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

352- મિશન મધમાખી કાર્યક્રમ- મિશન મધમાખી કાર્યક્રમકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

353મોબાઈલ ફૂડ કોર્ટ વાન (DAADC) (SCW-36)અંત્યોદય જ્ઞાતિના બેરોજગાર વ્યક્તિ માટે ખાણી પીણી ક્ષેત્રે ધિરાણ પૂરું પાડી સ્વરોજગારી ઊભી કરવા બાબત.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

354મોબાઈલ મેડિકલ વાનઔદ્યોગિક વિસ્તારો/ વસાહતોમાં શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોના આરોગ્યની જાળવણી તથા સુખાકારી માટે વિનામૂલ્યે તબીબી તપાસ અને પ્રાથમિક તબીબી સારવારની સુવિધાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

355મોબાઇલ મેડિકલ/હેલ્થ યુનિટરાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્યની પાયાની સુવિધાઓ પહોંચે અને રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને જેવી કે રણ વિસ્તાર, પર્વતિય વિસ્તાર અને અતિ દુર્ઘમ વિસ્તારને ધ્યાને લઈ ગામડાઓમાં ગ્રામજનોને પ્રાથમિક તબીબી સારવાર ઘર આંગણે મળી રહે તે હેતુથી મોબાઇલ હેલ્થ / મેડિકલ યુનિટ કાર્યરત છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

356મોડેલ શાળારાજ્યના આંતરિયાળ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સારૂ શિક્ષણ મેળવી શકે તે માટે રહેવા અને જમવાની વ્યવસ્થા સાથે શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસુચિત જન-જાતિના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઈ કરી શકે તેવી શાળાઓ શરૂ કરવામાં આવેલ છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

357વૃદ્ધ અને અસહાય લેખકોને માસિક આર્થિક સહાયવૃદ્ધ અને અસહાય લેખકોને માસિક આર્થિક સહાયરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

358મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજનાખેડૂતોને વિવિધ ખેત ઓજારો ખરીદવા માટે રૂ. ૧,૨૦૦/- થી રૂ. ૧૧,૦૦,૦૦૦/- સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

359મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાન્યૂનતમ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારના સ્ટ્રક્ચર માટે ખેડૂતને યુનિટ કોસ્ટના ૫૦ ટકા અથવા રૂ. ૭૫,૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

360મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના (bocw)મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દીકરી વધાવો દીકરી ભણાવોના ઉદ્દેશ સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચાને પહોચી વળવા માટેના હેતુથી અમલમાં મૂકવામાં આવી છેશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

361મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજનાભવિષ્યલક્ષી કોર્સિસમાં તાલિમાર્થીઓને તાલિમ આપવીશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

362મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજનારાજ્યના બોર્ડર વિલેજમાં રહેતા આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૧૨-૧૩ થી પાયાની સુવિધાઓ પૂરી પાડવા અંગેની યોજના શરૂ કરવામાં આવેલ.આ યોજનાનું અમલીકરણ અન્ય રાજ્ય સાથે બોર્ડર ધરાવતા ૧૧ જિલ્લાઓના ૪૯૫ ગામોના અનુસૂચિત જનજાતિઓના લોકોના વિકાસ માટે થાય છે. વર્ષ ૨૦૨૩-૨૪થી યોજનાનો વ્યાપ કરી તેને નવું સ્વરૂપ આપવામાં આવેલ છે. યોજનામાં આવાસ, રસ્તા, વિજળીકરણ, પીવાનું પાણી, શિક્ષણ, આર્થિક ઉત્કર્ષના કામો ઉપરાંત આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, દૂધઘર મલ્ટિયુટીલિટી સેન્ટરો, ઇકો ટુરિઝમ જેવા કામોને આવરી શકાય તે મુજબ યોજનાનો વ્યાપ કરેલ છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

363મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ- ૧થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેમજ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ,૨૦૦૯ (આર.ટી.ઇ, એક્ટ 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આવા ૨૫,૦૦૦ (પચ્ચીસ હજાર) તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા અંગે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાનો શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી અમલ કર્યો છે. આ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન, મેરીટ અને સ્કોલરશીપની ચૂકવણી માટે અલાયદું પોર્ટલ બનાવવામાં આવ્યું છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

364મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ- ૧થી ૫માં સળંગ અભ્યાસ કરી ધોરણ-૫નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, શિક્ષણ બોર્ડની કે અન્ય બોર્ડની સાથે સંલગ્ન શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલી સ્વ-નિર્ભર શાળાઓ, રાજ્યની સરકારી શાળાઓ અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આવા ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા અંગે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી અમલ કર્યો છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

365મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામહિલા અને બાળવિકાસ વિભાગ અંતર્ગત બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણસ્તરમાં સુધારો લાવવા મુખ્ય માતૃશક્તિ યોજના અમલીકરણમાં છે. યોજનાનાં લક્ષ્ય નીચે મુજબ છે. (1) માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો, (2) અપૂરતા મહિને જન્મ કે ઓછા વજનવાળાં બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો, (3) આઇ.એમ.આર અને એમ.એમ.આરમાં ઘટાડોમહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

366મુખ્ય મંત્રી નિદાન યોજનાડાયગ્નોસ્ટિક સુવિધાઓ સારવાર માટેના સૌથી મહત્ત્વ પૂર્ણ ઘટકોમાંનું એકમ છે અને બધા રોગ નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજ્યની આરોગ્ય સુવિધાઓમાં વિના મૂલ્યે ગુણવત્તા સભર લેબોરેટરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તા.૦૭/૦૪/૨૦૧૬ ના રોજ મુખ્યમંત્રી નિદાન યોજનાનો શુભારંભ કરવામાં આવેલ છે. રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી સત્વસમ (સર્વોતમ,ત્વરિત,સતત અને મફત) તથા ગુણવત્તાસભર આરોગ્યની સેવાઓ પહોંચાડવા સારુ ત્રિસ્તરીય માળખુ કાર્યરત છે. હાલમાં રાજ્યમાં ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૪૯૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૩૬૫ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ૫૭ સબ ડિસ્ટ્રિટક હોસ્પિટલો, ૧૭ ડિસ્ટ્રિકટ હોસ્પિટલો અને ૧૯ સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજો અસ્તિત્વમાં છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

367મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાગુજરાત રાજ્યના ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા તેજસ્વી અને જરૂરરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (એમવાયએસવાય) સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

368માન. મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજનાએમ.બી.બી.એસ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી કન્યાઓને આર્થિક સહાય પૂરી પાડવા.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

369મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાયલાભાર્થી ઝડપથી આવાસ પુર્ણ કરેપંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

370વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજનામહિલા સશક્તીકરણ યોજનાના ભાગરૂપે વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજના અમલમાં મૂકવામાં આવેલ છે રાજ્યના દરેક તાલુકા મથકે એક કેન્દ્ર સ્થાપી જેના થકી સામાજિક, આર્થિક અને કાયદાકીય પ્રશ્નોમાં મૂંઝાયેલી મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

371નાગરિક એકમ (અત્યાચાર) ખાસ કન્ટિન્જન્સી પ્લાનઅનુ.જનજાતિઓ સામે અનુસૂચિત જાતિ અને અનુ.જનજાતિ સિવાયના વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવતા અત્યાચારના ગુના થતા અટકાવવા માટે, આવા ગુનાની ઈન્સાફી કાર્યવાહી માટે, ખાસ ન્યાયાલયો માટે તથા આવા ગુનાનો ભોગ બનેલી વ્યક્તિઓના રાહત અને પુનરુત્થાન માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-૧૯૮૯ તથા નિયમો-૧૯૯૫ અમલમાં આવેલ છે, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારેલ અધિનિયમ-૨૦૧૫ તથા ભારત સરકારશ્રીના તા.૧૪/૦૪/૨૦૧૬ના જાહેરનામાની જોગવાઈ મુજબ સહાય ચૂકવવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

372નાંલદા ઍવોર્ડસામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગો માટે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર સંસ્થાને નાલંદા ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

373નમો લક્ષ્મી યોજનારાજ્યમાં આવેલી સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ ધોરણ ૯થી ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેવા હેતુથી રાજ્યની સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓને નિર્ધારીત કૌટુંબિક આવકમર્યાદાના આધારે નીચેની વિગતે નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજનાની રૂા. ૧૨૫૦.૦૦ કરોડ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

374નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનારાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવેલા અને તકનીકી કૌશલ્ય ધરાવનારા યુવાનો માટે વિપુલ તકોનું નિર્માણ વધી રહ્યું છે. આમ, વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખીને વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

375નમોશ્રી યોજનાસગર્ભા બહેનોને વધુ પોષણ પ્રાપ્ત થાય, તેમનું આરોગ્ય સુદ્વઢ થાય અને તેનાથી માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય, તે દ્વષ્ટિ આ યોજનાઓને કન્વર્જ કરી વધુ સક્ષમતા પ્રદાન કરવાની બાબતે હાલની મળતી મહત્તમ સહાયમાં વધારો કરી સગર્ભા બહેનોને વધારે સહાય આપવાનું સરકારે નક્કી કરેલ છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

376નારી અદાલત યોજ્નાનારી અદાલત મહિલાઓ માટે મહિલાઓ દ્રારા ચલાવવામાં આવતી, બિન ઔપચારિક ન્યાય પ્રણાલી છે. મહિલાઓને ઘર આંગણે પોતાના પ્રશ્નો કોર્ટમાં ગયા વિના નિરાકરણ લાવવાની તક પુરી પાડે છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

377નેશનલ આયુષ મિશનનેશનલ આયુષ મિશન સ્કીમ આયુષ સેવાઓનો વ્યાપ વધારવા, આયુષ શિક્ષણ સાંસ્થાઓની ગુણવત્તા વધારવા, આયુષ સરકારી દવાખાનાઓ, હોસ્પિટલોને અપગ્રેડ કરવા અને આયુષ દવાઓના સીમલેસ સપ્લાય દ્વારા આયુષ ઉપચાર પદ્વતિથી પ્રજાજનોની આરોગ્ય સુખાકારી વધારવા માટે કાર્યરત છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

378નેશનલ બામ્બૂ મિશનઆ યોજના કેન્દ્ર તથા રાજ્ય સરકારના સહયોગથી અમલી છે. આ યોજના હેઠળ હાઈડેન્સિટી વાવેતર અને બ્લોક વાવેતરમાં વાવેતર કરવામાં આવે છે. પ્રતિ હેકટરએ ચારસો સોળ રોપા વાવેતર કરવાના થાય છે. માલિકી જમીનમાં વાવેતર તથા વાવેતર બાદની સંભાળ ખાતેદારે રાખવાની રહે છે.વન અને પર્યાવરણ વિભાગReference URL

વધુ માહિતી

379રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન)આ યોજનાના લક્ષ્ય સ્થાને મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ)નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય ત્યારે એકાએક આવી પડનાર મુશ્કેલીમાં મદદરૂપ થવા માટેની નાણાકીય સહાય ઉપલબ્ધ કરવા માટે અમલમાં મુકવામાં આવેલ.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

380રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન (NFSM)પ્રમાણીત બીજ વિતરણ (ક્વિ.): રૂ. ૧,૦૦૦/- થી ૧૦,૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ ગૌણ અને સુક્ષ્મ તત્વો(હેકટર): કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૫૦૦/-પ્રતિ હેકટર બેમાંથી જે ઓછું હોય તે. પાક સંરક્ષણ દવા(હેકટર): કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૫૦૦/-પ્રતિ હેકટર બેમાંથી જે ઓછું હોય તે. જીપ્સમ(હેકટર): કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૭૫૦/-પ્રતિ કિવન્ટલ બેમાંથી જે ઓછું હોય તે. કલ્સટર ડેમોસ્ટેશન/નિદર્શન(હેકટર): રૂ.૬૦૦૦/- થી રૂ.૧૦,૦૦૦/-પ્રતિ હેકટર.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

381નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર- પરંમપરાગત કૃષિ વિકાસ યોજના (NMSA- PKVY)સદર યોજના હેઠળ ખેતોને સતત ત્રણ વર્ષ સુધી સેન્દ્રીય ખેતી કરવા માટે મહત્સતમ ૨ હેક્ટર સુધી સહાય આપવામાં આવે છેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

382નેશનલ મિશન ઓન ઓઇલસીડ એન્ડ ઓઇલપામએન.એફ.એસ.એમ (ઓઇલસીડ) યોજના અંતર્ગત ખેડૂતોને તેની ઉત્પાદકતા વધે, તેમને સારા ભાવ મળે અને તેમને થતા ખેતીના નફામાં વધારો થાય તે માટે પ્રમાણિત બીજ વિતરણ, બ્લોક નિદર્શન, પાક સંરક્ષણ દવાઓ, પાક સંરક્ષણ સાધનો, જિપ્સમ, ઓઇલ એક્ષ્ટ્રેક્શન યુનિટ, આઇ.પી.એમ.(એફ.એફ.એસ) ઘટકો જેવા અલગ-અલગ ઘટકોમાં સહાય આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

383નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ – ઓઇલપામ (NMEO-OP)નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ ઓઇલપામ :- પ્લાન્ટીંગ મટીરીયલ્સ- રૂ.૨૦,૦૦૦/હે. સ્વદેશી અને રૂ.૨૯,૦૦૦/હે. આયાત કરેલ રોપાઓ માટે (ટ્રાંસ્પોર્ટેશન કોસ્ટ સાથે) ખેડૂત ખાતેદારે કરેલ જમીન ધારણ મુજબ સહાય મળવાપાત્ર રહેશે મેઇન્ટેનન્સ તથા ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ- ૪ વર્ષ માટે ગેસ્ટેશન સમયગાળા દરમિયાન આંતરપાક તથા મેઇન્ટેનન્સ માટે રૂ. ૪૨,૦૦૦/હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે. જેમાં પ્રથમ વર્ષ મેઇન્ટેનન્સ તથા આંતરપાક- રૂ.૧૦,૫૦૦/-, બીજુ વર્ષ મેઇન્ટેનન્સ તથા આંતરપાક - રૂ.૧૦,૫૦૦/-,ત્રીજુ વર્ષ મેઇન્ટેનન્સ તથા આંતરપાક - રૂ.૧૦,૫૦૦/-, ચોથુ વર્ષ મેઇન્ટેનન્સ તથા આંતરપાક - રૂ.૧૦,૫૦૦/- તેમજ અન્ય વિવિધ ઘટકોમાં ઠરાવના નિયમોનુસાર ધારાધોરણ મુજબ સહાય મળવાપાત્ર રહેશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

384ન.કૃ.યુ. ગર્લ્સ ફેલોશિપ અંડરગ્રેજ્યુએટ મેરિટોરિયસ વિદ્યાર્થિનીઓ માટેની યોજના અને વિવિધ ફેકલ્ટીના અનુસ્નાતક વિદ્યાર્થિઓ માટે પીજી ફેલોશિપ યોજના.નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકની વિવિધ વિદ્યાશાખાઓની સ્નાતક કક્ષામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ૧૨ મહિના માટે દર મહિને ૩૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) તેમજ અનુસ્નાતક કક્ષામાં અને પીએચ.ડી. કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૨ મહિના માટે દર મહીને ૫૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પુરા) અભ્યાસમાં રાહત રૂપે ફેલોશીપ આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

385ન્યૂ આકાંક્ષા યોજના (શૈક્ષણિક લોન)વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦ લાખ. મેડિકલ, એન્જિનિયરિંગ (ડીગ્રી), એમ.સી.એ, એમ.બી.એ, નર્સિંગ (ડીગ્રી/ડીપ્લોમા) જેવા અભ્યાસક્રમો માટે કેન્દ્રીય પ્રવેશ સમિતિ (એ.સી.પી.સી) મારફત પ્રવેશ મેળવેલ હોય તેવા વિદ્યાર્થિઓને,વિદ્યાર્થિઓને પ્રતિ સત્ર રૂ. ૧,૨૫,૦૦૦/- અને સમગ્ર અભ્યાસક્રમ માટે રૂ.૧૦,૦૦,૦૦૦/- ની મર્યાદા સુધીની લોન (વિદ્યાર્થિઓ માટે વાર્ષિક ૪% તથા વિદ્યાર્થિનીઓ માટે ૩.૫% વ્યાજ દરે)સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

386નવા ચરખા શાળ આપવાની યોજનાખાદી ક્ષેત્રે નવી પેઢી આ કામગીરી કરવા પ્રેરાય અને તે દ્વારા નવી રોજગારી ઊભી થાય તે હેતુથી ગ્રામોદ્યોગ આયોગ (ભારત સરકાર)ની માન્યતા ધરાવતી સંસ્થાઓ મારફતે અમલ કરવા માટે બોર્ડ દ્વારા નવા ચરખા, સાળ આપવાની યોજના અમલમાં આવી છે. જેમાં અમુક રકમની રાજ્ય સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

387ન્યૂ સ્વર્ણિમાગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલાઓએ સ્વરોજગાર કરવા માટે ખાસ યોજના..આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

388ન્યૂ સ્વર્ણિમાઅરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના મહિલા હોવા જોઇએ. લોનની મહત્તમ મર્યાદા રૂા.ર લાખ આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને પોતાની પસંદગીનો ધંધો કરવા માટે વ્યક્તિગત ધોરણે લોન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

389ન્યૂ સ્વર્ણિમઅરજદાર ઠાકોર અને કોળી જાતિ પૈકીના હોવા જોઈએ. અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ. ૩.૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદારની ઉંમર ૨૧થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ. આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂ. ૨.૦૦ લાખ સુધીની છે. અરજદાર પોતાની પસંદગીનો ધંધો કરી શકશે. ફક્ત મહિલાઓ માટેની આ યોજના છે. વ્યાજ દર ૫ ટકા રહેશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

390ન્યૂ સ્વર્ણિમ યોજનાકોઈ પણ સ્વતંત્ર ધંધા / વ્યવસાય શરૂ કરવા. વાર્ષિક રૂ. ૩.૦૦ લાખથી ઓછી આવક ધરાવતાં ૨૧ વર્ષથી વધુ અને ૫૦ વર્ષ સુધીની ઉંમરના વિચરતી-વિમુક્ત જાતિની મહિલા ઉમેદવાર મહત્તમ લોન મર્યાદા-રૂ. ૨,૦૦,૦૦૦/- વાર્ષિક વ્યાજ દર : ૫%સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

391નવી અને અવિભાજ્ય શરતની જમીન માટે ખેતીના હેતુ માટે પ્રિમિયમ ભરવાની મંજૂરી મેળવવાની અરજીનવી અને અવિભાજ્ય શરતની તથા પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતીના તથા બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવાની પદ્ધતિમાં સરળીકરણ લાવવાની નીતિમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

392નવી અને અવિભાજ્ય શરતની જમીન માટે બીન-ખેતીના હેતુ માટે પ્રિમિયમ ભરવાની મંજૂરી મેળવવાની અરજીનવી અને અવિભાજ્ય શરતની તથા પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતીના તથા બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવાની પદ્ધતિમાં સરળીકરણ લાવવાની નીતિમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

393નિરામયા હેલ્થ ઇન્શ્યોરન્સનિરામયા હેલ્થ ઇન્શ્યોરન્સ યોજના વિકંલાગ વ્યક્તિઓને વીમા રક્ષણ પુરૂ પાડે છેસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

394નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર- રેઈનફેડ એરિયા ડેવલપમેન્ટ (NMSA-RAD) યોજનાટકાઉ કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, આર.એ.ડીનો ઉદ્દેશ્ય જમીન આરોગ્ય વ્યવસ્થાપન, ઉન્નત વરસાદી પાણીના ઉપયોગની કાર્યક્ષમતા, રસાયણોનો ન્યાયપૂર્ણ ઉપયોગ, પાક વૈવિધ્યકરણ અને સંકલિત અભિગમમાં પાક-પશુધન-વૃક્ષ ઉછેર પ્રણાલીના પ્રગતિશીલ દત્તક દ્વારા સ્થાન વિશિષ્ટ સુધારેલ કૃષિ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

395ના વાંધા પ્રમાણપત્ર(એન.ઓ.સી)પોલીસ એન.ઓ.સી પ્રમાણપત્ર મેળવવા માટે નાગરિકો ને પો.સ્ટે ખાતે જવાની જરૂરિયાત રહેતી નથી. આ સેવાની મદદથી તેઓ ઓનલાઇન અરજી કરી એન.ઓ.સી પ્રમાણપત્ર મેળવી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

396વિચરતી વિમુક્ત જાતિ પ્રમાણપત્રઆ સેવા દ્વારા, અરજદાર વિચરતી વિમુક્ત જાતિ પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઈન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે).સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

397કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન"૧) ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કૂલ ઓફ સર્ટીફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ૨)તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ બધી જ શૈક્ષણિક, ટેકનિકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઈએ."સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

398વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન(આર્થિક રીતે પછાત વર્ગ)૧) ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨માં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછા ૬૦ ટકા કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઈએ. ૨) વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૦૪.૫૦ લાખથી વધુ ના હોવી જોઈએ. ૩) વિદેશ ગયા પહેલાં અથવા વિદેશ ગયા બાદ ૬ મહિના સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

399વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન (સા.શૈ.પ.વ.)વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે રૂ.૧૫,૦૦,૦૦૦ ની રકમ ૪ ટકા વ્યાજના દરે આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

400એકાંકી નાટ્ય સ્પર્ધારાજ્યકક્ષાની એકાંકી નાટકની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ વિજેતા નાટકને રૂા.૨,૦૦૦/- દ્વિતીય રૂા.૧,૫૦૦/- તૃતીય રૂા.૧,૦૦૦/- પુરસ્કાર આપવામાં આવે છે. મૌલિક નાટક રૂા.૫૦૦/- શ્રેષ્ઠ દિગ્દર્શક રૂા.૫૦૦/- શ્રેષ્ઠ લેખકને રૂા.૫૦૦/- શ્રેષ્ઠ દ્રશ્ય રચનાને રૂા.૫૦૦/- લેખે ઇનામ આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

401પરિવર્તનીય વિસ્તાર માટેના દાવેદારોની ઓનલાઇન અરજીપરિવર્તનીય વિસ્તાર માટેના દાવેદારોની ઓનલાઇન અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

402ઓનલાઇન વિકાસ પરવાનગી સિસ્ટિમઓનલાઇન વિકાસ પરવાનગી સિસ્ટિમ દ્વારા રાજ્યનો કોઈ પણ નાગરિક કે જે પોતાની માલિકીની જમીન પર બાંધકામ કે વિકાસ કરવા ઇચ્છતા હોય તે આ ઓનલાઇન સિસ્ટિમનો લાભ લઈ સમય મર્યાદામાં વિકાસ પરવાનગી મેળવી શકે છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

403ગરવી ૨.૦ મા ઓનલાઈન દસ્તાવેજ નોંધણીપક્ષકારશ્રીઓ ગરવી ૨.૦ પોર્ટલમાં સિટીઝન એપ્લિકેશન પર લોગીન કરી દસ્તાવેજ નોંધણી અર્થે જરૂરી વિગતો ભરી, રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટી ફી ઓનલાઈન ભરપાઈ કરી ઇચ્છીત સમયે ઓનલાઇન ટોકન મેળવી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવી શકે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

404જમીન માપણીની ઓનલાઇન અરજી - આઇમોજણીઆ યોજના હેઠળ જમીન માપણી માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા ૨૪/૭ નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

405ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મોડ્યુલપક્ષકારશ્રીઓ રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટી રિફંડ ઓનલાઇન અરજી કરીને મેળવી શકે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

406વિદેશમાં/ રાજ્ય બહાર પ્રદર્શન સહાયમૂળ ગુજરાતના કલાકારોને તેઓની દ્રશ્ય કલા જેવી કે ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિકકલા અને છબીકલાની કૃતિઓના પ્રદર્શન માટે રૂા. ૧,૦૦,૦૦૦/- સુધીની સહાય આપવાની યોજના અમલમાં છે. * જે કલાકારે અગાઉ ત્રણથી પાંચ વનમૅન શો અથવા પાંચથી આઠ ગ્રૂપ શો યોજ્યા હોય તેવા કલાકારોને સહાય મળવાપાત્ર છે. * કલાકારને તેની કારકિર્દી દરમ્યાન એક વાર વિદેશમાં તથા ત્રણ વાર રાજ્ય બહાર પ્રદર્શન સહાય યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર થાય છે. * કલાકારે સહાય મેળવી યોજેલ પ્રદર્શનમાં ઓછામાં ઓછી ત્રીસ કૃતિઓ પ્રદર્શિત કરવાની રહે છે. * કલાકારે આ સહાય અન્વયે બે પ્રદર્શન યોજવાનાં રહે છે. જે પૈકી પ્રિવ્યૂ શો રવિશંકર રાવળ કલાભવન ખાતે તથા બીજું પ્રદર્શન અરજી કરેલ સ્થળે યોજવાનું રહે છે. * પ્રદર્શન પૂર્ણ થયેથી કલાકારે બ્રેકઅપ વાઇઝ ખર્ચ તૈયાર કરી તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવી હિસાબો રજૂ કર્યેથી સહાય ચૂકવવામાં આવે છે. * વિદેશ પ્રદર્શન પેટે રૂા. ૧,૦૦,૦૦૦/- ઉપરાંત વિમાન મુસાફરી પેટે ઇકોનોમી ક્લાસનું ભાડું, વિઝા ફી તેમજ વીમાની રકમ ચૂકવવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

407પાલક માતા-પિતાની યોજના૦ થી ૧૮ વર્ષની ઉમંર ના અનાથ બાળક તેમજ પિતા/માતા મૃત્યૂ પામતા તેના માતા/પિતા એ પૂન: લગ્ન કરેલ હોય અને બાળક તેઓની સાથે ના રહેતુ હોય તેવા બાળકોના ઉછેર કરતા તેમના પાલક વાલીને બાળકના અભ્યાસ અર્થે રૂ.૩૦૦૦/ માસિક સહાય ચૂકવવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

408પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય આવાસ યોજના વિકસતી જાતિ કલ્‍યાણસામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગ માટે મકાન બાંધવા રૂ.૧.૨૦ લાખની સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

409પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિકસતી જાતિ કલ્યાણમકાન બાંધવા માટે રૂ.૧.૨૦ લાખ સુધીની સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

410પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસમકાન બાંધવા માટે રૂ.૧.૨૦ લાખની સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

411પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત મહોત્સવ તથા એવોર્ડપં.ઓમકારનાથની સ્મૃતિમાં રાષ્ટ્રીય કક્ષાનો આ મહોત્સવ યોજવામાં આવે છે.દર વર્ષે પં.ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત મહોત્સવ તથા એવોર્ડ માટે મળેલ કિમિટીમાં કમિટીના તજજ્ઞો તથા સભ્યો દ્વારા પસંદગી પોમલ કલાકારને પં.ઓમકારનાથ એવોર્ડ આપવામાં આવે છેરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

412પંડિત ઓમકારનાથ સંગીત સ્પર્ધાપંડિત ઓમકારનાથની સ્મૃતિમાં ૧ર થી ૧૯ વર્ષની વયના તથા ર૦ થી ૩પ વર્ષની વયના શાસ્ત્રીય સંગીતના કલાકારો માટે ગાયન, સ્વરવાદ્ય તથા તાલ વાદ્યની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

413૫રિવહન યોજનાઆ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.ર લાખ સુધીની છે. પરીવહન સેક્ટરમાં ઓટો રીક્ષા, લોડિંગ વાહન વગેરે વાહનની યોજનામાં જે વાહનની લોન લેવાની હોય તે વાહન ચલાવવાનું લાયસન્સ (પેસેન્જર વાહન માટે જે તે વાહનનો બેઇઝ) જરૂરી છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

414પશુપાલનઆ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૦૦લાખ સુધીની છે. કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેમકે પશુપાલન (ગાય-ભેંસ) માટેસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

415પશુપાલન યોજનાઅરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઈએ. લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૩૦ લાખ. કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેમકે પશુપાલન (ગાય-ભેંસ) માટે વ્યક્તિગત ધોરણે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

416પશુપાલનઅરજદાર ઠાકોર અને કોળી જાતિ પૈકીના હોવા જોઈએ. અરજદારના કુંટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૩ લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદારની ઉંમર ૨૧થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ. આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂ.૧ લાખ સુધીની છે. કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેમકે પશુપાલન(ગાય-ભેંસ) માટે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

417પેસેન્જર વાહન /માલવાહક વાહન યોજના(DAADC)(SCW 36)અંત્યોદય જ્ઞાતિના બેરોજગાર વ્યક્તિઓ માટે પરિવહન ક્ષેત્રે પેસેન્જર વાહન /માલવાહક વાહન ખરીદવા માટે લોનસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

418પેસેન્જર ઓટો રીક્ષા લોન યોજના (DAADC) (SCW 36)અનુસૂચિત જાતિના અંત્યોદય લોકોને પેસેન્જર ઓટો રીક્ષા લેવા માટેની યોજનાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

419પેસેન્જર વાનગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિના યુવકોને રોજગારી મળી રહે તે હેતુથી પેસેન્જર વાન અને પીકઅપ વાન માટે એન.એસ.ટી.એફ.ડી.સી., ન્યુ દિલ્હીના સહયોગથી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા રૂ.૭.૭૫ લાખની લોન આપી મદદરૂપ થવાનો ઉદ્દેશ રહેલો છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

420પીડીએમસી - સૂક્ષ્મ સિંચાઈ યોજનાગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ, વડોદરા એ ભારત સરકાર અને ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્યમાં પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ યોજનાના અમલીકરણ માટેની એક અમલીકરણ એજન્સી છે. રાજ્યના કોઈપણ ખેડૂત જે સૂક્ષ્મ સિંચાઈ યોજનામા ટપક અથવા ફુવારા અપનાવે છે તે આ યોજના માટે પાત્ર છે. આ યોજના કેન્દ્રીય પુરસ્કૃત યોજના જેમા કેન્દ્રનો ૬૦ ટકા હિસ્સો અને રાજ્યનો ૪૦ ટકા હિસ્સો છે જેમાં લાભાર્થી ખેડૂતને કેન્દ્ર તેમજ રાજ્ય તરફથી સહાય મળે છે.નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગReference URL

વધુ માહિતી

421અનુસૂચિત જાતિનાં ૧૪ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરવર્ષ ર૦૧૧-ર૦૧૨થી રાજ્યના તમામ જિલ્લાઓના અનુસૂચિત જાતિનાં ૧૪ થી ૩પ વર્ષનાં પસંદગી પામેલ પ૦ યુવક-યુવતીઓ માટે ૭ દિવસ માટેનો વ્યકિતત્વ વિકાસ અને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગાસન તાલીમ શિબિરો યોજવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

422પીએચ.ડી. સહાય યોજના (BOCW)નોંધાયેલા બાંધકામ શ્રમયોગીના બાળકો ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રેરાય અને પીએચ.ડી ના કોર્સમાં પ્રવેશ મેળવે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

423રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના(૧) તાલુકા કક્ષાના એવોર્ડ જિલ્લા પશુપાલન શિબિરમાં એનાયત કરવામાં આવશે (૨) રાજ્ય કક્ષાના એવોર્ડ અને જિલ્લા કક્ષાના એવોર્ડ કોઇ પણ એક વિભાગીય કક્ષાએ કાર્યક્રમ રાખી એનાયત કરવામાં આવશે. (3) શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ યોજનાનો લાભ લેવા ઇચ્છતા પશુપાલકે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરીએ રજૂ કરવાની રહેશે. નોંધ:વિજેતા પશુપાલક વિજેતા થયાના ત્રણ વર્ષ સુધી ફરીથી રાજ્યના શ્રેષ્ઠપશુપાલક એવોર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકશે નહિ.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

424પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના (પીએમ એફએમઇ)પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના (પીએમ એફએમઇ). હાલના માઇક્રો ફૂડ પ્રોસેસિંગ સાહસિકો, એફપીઓ, સ્વ-સહાય જૂથો અને સહકારી સંસ્થાઓને ધિરાણ આપીને તેમની કાર્યક્ષમતામાં વધારો કરવો.વર્તમાન 2,00,000 સૂક્ષ્મ સાહસોને ઔપચારિક માળખામાં લાવીને સમર્થ બનાવવા.બ્રાન્ડિંગ અને માર્કેટિંગને મજબૂત કરીને સંગઠિત સપ્લાય ચેઇન સાથે એકીકરણ.સામાન્ય પ્રક્રિયા સુવિધા, પ્રયોગશાળાઓ, સંગ્રહ, પેકેજિંગ, માર્કેટિંગ અને ઇન્ક્યુબેશન સેવાઓ જેવી સામાન્ય સેવાઓમાં વધારો કરવો. વ્યવસાયિક અને તકનીકી સપોર્ટ માટે એન્ટરપ્રાઇઝની સુવિધાઓમાં વધારો કરવો. ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં સંસ્થાઓ, સંશોધન અને તાલીમનું મજબૂતીકરણ કરવું. સૂક્ષ્મ ઉદ્યોગ એટલે જે ઉદ્યોગની મશીનરી ૧ કરોડ કરતાં ઓછી હોય અને ઉદ્યોગનું ટર્ન ઓવર ૫ કરોડ કરતાં ઓછું હોય. માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એકમ હાલમાં કાર્યરત તથા નવું શરૂ કરવા માટે સબસિડી અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

425પી.એમ. કુસુમ યોજના - કોમ્પોનન્ટ-Bગ્રીડ સપ્લાય ઉપલબ્ધ ન હોય તેવા ઑફ-ગ્રીડ વિસ્તારોમાં ઓફ-ગ્રીડ સોલાર એગ્રિકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે. ઉક્ત સહાય ૭.૫ એચ.પી સુધીની ક્ષમતાના ઓફ-ગ્રીડ સોલાર એગ્રિકલ્ચર પંપ સુધી મર્યાદિત રહેશે.ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગReference URL

વધુ માહિતી

426પી.એમ. પોષણ યોજનાભારત સરકાર દ્વારા "પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના"- પીએમ પોષણ તરીકે અગાઉ કાર્યરત મધ્યાહન ભોજન યોજનાનું નવું નામાભિધાન કરવામાં આવ્યું છે. સરકારી,ગ્રાંટ-ઈન-એઈડ તથા પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને શાળામાં તાજું અને ગરમ બપોરનું ભોજન આપવાની આ "પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના"- પીએમ પોષણ યોજનાને કેંદ્ર પુરસ્કૃત યોજના તરીકે વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ સુધી વધુ ૫ વર્ષ લંબાવવા ભારત સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ યોજના માટેનો ખર્ચ ભારત સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ૬૦:૪૦ પ્રમાણમાં કરવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

427પી.એમ. સ્વનિધિભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓને તેઓની આજીવિકા માટે વર્કિંગ કૅપિટલ લોન અપાવવા પીએમ સ્વનિધિ એક ખાસ માઇક્રો ક્રેડિટ સુવિધા માટેની યોજના છે જે ૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

428પી.એમ. વિશ્વકર્મા યોજનાપી એમ વિશ્વકર્મા યોજના પરંપરાગત કારીગરોને વિશ્વકર્મા તરીકે ઓળખે છે, આ વિશ્વકર્માઓને કૌશલ્ય પ્રશિક્ષણ, આધુનિક સાધનો અને કોલેટરલ-ફ્રી ક્રેડિટ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહનો અને તેમની હસ્તકલાને પ્રોત્સાહન આપવા અને આજીવિકા વધારવા માટે માર્કેટ લિન્કેજ પ્લેટફોર્મ આપવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

429પીએમજેએવાય-મા"પીએમજેવાય મા" યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત કરેલ સારવાર માટે કુટુંબ દીઠ વાર્ષિક રૂપિયા દસ લાખ (રૂ. ૧૦.૦૦ લાખ) સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવે છે.)આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

430પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરપોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર એ ગુજરાત રાજ્ય પુરસ્કૃત યોજના છે, જે વર્ષ ૨૦૧૩-૨૦૧૪થી સમગ્ર રાજ્યમાં અમલીકૃત છે, સદર યોજના નારી ગૌરવનીતિના ભાગરૂપે વર્ષ ૨૦૧૩ માં માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ હતી, આ યોજના ગૃહ વિભાગના સંકલનમા સમગ્ર ગુજરાતમાં અમલીકૃત છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઘરેલુ હિંસા અને અન્ય સમસ્યાઓ જેવી કે, નશામાં થતી હિંસા, બળાત્કાર, બાળ અત્યાચાર, દહેજ, બાળકનો કબજો, સાઇબર ક્રાઈમ, મહિલાઓની જાતીય સતામણી તથા ડાકણ પ્રથા જેવા કેસોમાં પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવતી મહિલાઓને કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવાનો છે. ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગના સંકલનમાં નિયત કરેલ પોલીસ સ્ટેશનમાં આ સપોર્ટ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત હાલ ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ કુલ ૮૦ સપોર્ટ સેન્ટર કાર્યરત છે. જેમાં સેન્ટર દીઠ બે કાઉન્સેલરની નિમણૂક જિલ્લા કક્ષાએથી કરવામાં આવેલ છે. સેન્ટરનાં કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાનું આત્મસમ્માન, સ્વયોગ્યતા અને ગૌરવ પુન:સ્થાપિત કરવા પ્રયત્ન કરવામાં આવે છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

431પોલીસ ચકાસણીનું પ્રમાણપત્ર (પોલીસ વેરીફિકેશન)આ સેવાની મદદથી, નાગરિકો પોલીસ વેરીફિકેશન પ્રમાણપત્ર માટે અરજી ઓનલાઇન કરી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

432પોષણ સુધા યોજનામહિલા અને બાળવિકાસ વિભાગ અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણસ્તરમાં સુધારો લાવવા પોષણ સુધા યોજના અમલમાં છે. યોજનાના હેતુ નીચે મુજબ છે. - ઓછા વજન સાથે જન્મ લેનાર શિશુઓના દરમાં ઘટાડો - માતા અને નવજાતના પોષણસ્તરમાં સુધારો - માતા-મૃત્યુ અને બાળ-મૃત્યુ દરમાં ઘટાડોમહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

433એસ.એસ.સી. પછીની વિદ્યાર્થિનીઓ માટે રાજ્ય શિષ્યવૃત્તિઆવક મર્યાદાના કારણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર ન થતી હોય તેવી વધુ આવક ધરાવતી કન્યાઓને રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના શુભ આશયથી શરૂ કરેલી યોજનાઆદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

434કેન્દ્ર પુરસ્કૃત યોજના PM YASASVI (PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA) હેઠળ રાજ્યના OBC, EBC, DNT ના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાકેન્દ્ર પુરસ્કૃત યોજના પી.એમ.યશસ્વી હેઠળ રાજ્યના ઓબીસી, ઇ.બી.સી.,ડી.એન.ટી. ના વિદ્યાર્થીઓ કે જેમના માતાપિતા/વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ નથી તેવા વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં પોસ્ટ એસ.એસ.સી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારત સરકારે નિયત કરેલ ગ્રુપ-એ થી ડી સુધીના અભ્યાસક્રમો માટે રૂ.૫૦૦૦/- થી રૂ.૨૦,૦૦૦/- સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

435પોલ્ટ્રી ફાર્મગુજરાત રાજ્યના આદિજાતિના લોકો એન.એસ.ટી.એફ.ડી.સી., ન્યુ દિલ્હી અને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સહયોગથી પોલ્ટ્રી ફાર્મ માટે લોન મેળવી રોજગારીની તકો ઊભી કરવા અંગેનો ઉદ્દેશ રહેલો છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

436પ્રધાનમંત્રી આવાસ યોજનાપ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એસઈસીસી-૨૦૧૧ મુજબ પાત્રતા ધરાવતા અને કાચુ આવાસ ધરાવતા,ઘરવિહોણા લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે સહાય આપવામાં આવે છે. આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નો ૬૦:૪૦ નો હિસ્સો છે. યોજનાનો અમલ તા. ૨૦/૧૧/૨૦૧૬ થી કરવામાં આવેલ છે. લાભાર્થીને રૂ ૧,૨૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર થાય છે. અને શૌચાલય બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ રૂ ૧૨૦૦૦ ની સહાય મળવાપાત્ર છે.પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

437પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)શહેરી વિસ્તારમાં વસતા ઘ૨ વિહોણા લોકોને પોસાય તેવી કિંમતે આવાસ ઉપલબ્ધ કરાવવા.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

438પ્રધાનમત્રી જન ધન યોજનાપ્રધાન મંત્રી જન-ધન યોજના (પીએમજેડીવાય) એ નાણાકીય સેવાઓ, જેમ કે, મૂળભૂત બચત અને થાપણ એકાઉન્ટ્સ, નાણાં, ક્રેડિટ, વીમા, પેન્શનને પોસાય તેવી રીતે સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સમાવેશ માટેનુ રાષ્ટ્રીય મિશન છે. આ યોજના હેઠળ, કોઈ બેંક ખાતું ન હોય તેવા વ્યક્તિઓ દ્વારા, કોઈ પણ બેંક શાખા અથવા વ્યવસાયિક પ્રતિવાદી (બેંક મિત્ર) આઉટલેટમાં મૂળભૂત બચત બેંક ડિપોઝિટ (બીએસબીડી) ખાતું ખોલી શકાય છે.નાણા વિભાગReference URL

વધુ માહિતી

439પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) (bocw)પીએમજેજેબીવાય માટે થયેલા ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાયશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

440પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ યોજના (વોટરશેડ કોમ્પોનન્ટ)પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના( વોટરશેડ કોમ્પોનન્ટ) અગાઉના અનાવૃષ્ટિ શક્યતા વિસ્તાર કાર્યક્રમ ,રણ વિસ્તાર વિકાસ કાર્યક્રમ અને સંકલિત પડતર ભૂમિ વિકાસ કાર્યક્રમમાં સુધારા-વધારા પછી અમલમાં મૂકાયેલ યોજના છે.આના કારણે સંસાધનોના મહત્તમ ઉપયોગ દ્વારા ટકાઉ પરિણામો અને સંકલિત આયોજનનો હેતુ સિધ્ધ થશે. યોજનાનો મુખ્ય આશય જૈવિક તંત્રનું સંતુલન પુન: સ્થાપિત કરવાનો, કુદરતી સંરક્ષણ અને બગડી ગયેલા સ્ત્રોતો જેમકે માટી,વનસ્પતિ અને પાણીને આવરી લઈ જમીન ધોવાણ અટકાવી,વનસ્પતિનું કુદરતી રીતે નવજીવન કરવાનો ,વરસાદ,પાણી, લણણી અને ભૂગર્ભ જળમાં વધારો કરી એક કરતાં વધુ પાકો લેવા માટે જમીનને સક્ષમ બનાવી વોટર શેડ વિસ્તારના લોકોને ટકાઉ આજીવિકા મેળવવામાં મદદરૂપ થવાનો છે.પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

441પ્રધાનમંત્રી મુદ્રા યોજનાઆર્થિક સફળતા અને નાણાકીય સુરક્ષા હાંસલ કરવા માટે અમારી ભાગીદાર સંસ્થાઓ સાથે મળીને એક સમાવિષ્ટ, ટકાઉ અને મૂલ્ય આધારિત ઉદ્યોગસાહસિક સંસ્કૃતિનું નિર્માણ કરવું.નાણા વિભાગReference URL

વધુ માહિતી

442પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાએ અકસ્માત વીમા યોજના છે જે અકસ્માત મૃત્યુ અને અકસ્માતના કારણે મૃત્યુ અથવા અપંગતા માટે અપંગતા કવર ઓફર કરે છે. તે એક વર્ષનું કવર હશે, જે દર વર્ષે રિન્યુ કરી શકાય છે.નાણા વિભાગReference URL

વધુ માહિતી

443પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાજાહેર વિતરણ વ્યવસ્થા યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય કુટુંબોને અને અગ્રતા ધરાવતાં કુટુંબોને એમ બે પ્રકારનાં કુટુંબોને નિયત થયેલ વિતરણ પ્રમાણ મુજબ દર માસે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. તા.૨૩/૦૮/૨૦૨૪ ના જી.આર. પ્રમાણે રૂ.૨,૪૦,૦૦૦/- આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગReference URL

વધુ માહિતી

444પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાસગર્ભાવસ્થા અને બાળજન્મ પછીની ધાત્રી અવસ્થાની મહત્તાને ધ્યાને રાખી માતા અને બાળ સ્વાસ્થ્ય માટે જરૂરી આરોગ્ય અને પોષણ પર્યાપ્ત માત્રામાં મળી રહે કે જેથી સગર્ભાવસ્થામાં એનેમિયા અને કુપોષણનું પ્રમાણ ઘટાડી શકાય જેથી માતા મરણ ને ઘટાડી, એક સ્વસ્થ માતા સ્વસ્થ બાળકને જન્મ આપે જેથી બાળમૃત્યુદર પણ ઘટાડી શકાય.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

445અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રિ.એસ.એસ.સી. શિષ્યવૃત્તિ (પરિક્ષિતલાલ મજમુદાર શિષ્યવૃત્તિ) (BCK-2/71)(SCW-1)ધો.૧ થી ૧૦ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

446સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલ વાલીઓના બાળકોને પૂર્વ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ (મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ) (BCK-4)(SCW-44)જે વિદ્યાર્થીઓના માતા-પિતા સફાઈ આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને ડેસ્કોલર માટે રૂ. 3500/-, હોસ્ટેલર માટે રૂ. 8000/- વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

447આર્થિક રીતે પછાત વર્ગના પ્રી.એસ.એસ.સી. ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃતિસરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧થી ૧૦ ના આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ધો.૧થી ૮ના કુમારને રૂ. ૭૫૦/- તથા ધો. ૯-૧૦ ના કુમારને રૂ. ૧૦૦૦/- અને ધો. ૧થી ૫ કન્યાને રૂ. ૫૦૦/- તથા ધો. ૬થી ૧૦ ની કન્યાને રૂ. ૧૦૦૦/- શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં ધો. ૧થી ૮ ના વિદ્યાર્થીઓની આવક મર્યાદા નથી અને ધો. ૯-૧૦ ના વિદ્યાર્થીઓની આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- છે."સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

448લઘુમતી જાતિના પ્રી.એસ.એસ.સી. ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ" સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧થી ૧૦ ના લઘુમતિ જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ધો.૧થી ૮ના કુમારને રૂ. ૭૫૦/- તથા ધો. ૯-૧૦ ના કુમારને રૂ. ૧૦૦૦/- અને ધો. ૧ થી ૫ કન્યાને રૂ. ૫૦૦/- તથા ધો. ૬થી ૧૦ ની કન્યાને રૂ. ૧૦૦૦/- શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં ધો. ૧થી ૮ ના વિદ્યાર્થીઓની આવક મર્યાદા નથી અને ધો. ૯-૧૦ના વિદ્યાર્થીઓની આવક મર્યાદા રૂ.૬,૦૦,૦૦૦/- છે."સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

449વિચરતી-વિમુક્ત જાતિના પ્રી.એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ" સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧થી ૧૦ ના વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ધો.૧થી ૮ના કુમારને રૂ. ૭૫૦/- તથા ધો. ૯-૧૦ ના કુમારને રૂ. ૧૦૦૦/- અને ધો. ૧થી ૫ કન્યાને રૂ. ૫૦૦/- તથા ધો. ૬થી ૧૦ ની કન્યાને રૂ. ૧૦૦૦/- શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં ધો. ૧થી ૮ ના વિદ્યાર્થીઓની આવક મર્યાદા નથી અને ધો. ૯-૧૦ના વિદ્યાર્થીઓની આવક મર્યાદા રૂ.૬,૦૦,૦૦૦/- છે."સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

450સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રિ.એસ.એસ.સી. ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃતિસરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૧૦ના સામાજિકઅને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. ધો.૧થી૮ના કુમારને રૂ. ૭૫૦/- તથા ધો. ૯-૧૦ના કુમારને રૂ. ૧૦૦૦/- અને ધો. ૧થી૫ કન્યાને રૂ. ૫૦૦/- તથા ધો.૬થી ૦ ની કન્યાને રૂ.૧૦૦૦/- શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં ધો.૧થી૮ના વિદ્યાર્થીઓની આવક મર્યાદા નથી અને ધો. ૯-૧૦ના વિદ્યાર્થીઓની આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

451કેન્દ્ર પુરસ્કૃત યોજના PM YASASVI (PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA) હેઠળ રાજ્યના OBC, EBC, DNT ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાકેન્દ્ર પુરસ્કૃત યોજના પી.એમ. યશસ્વી હેઠળ રાજ્યના અન્ય પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ કે જેમના માતાપિતા/વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ નથી તેવા વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં સરકારી/ગ્રાન્ટ- ઇન-એઇડ શાળાના ધો.૯ અને ૧૦માં અભ્યાસ કરતા રાજ્યના અન્ય પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિનાવિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.૪૦૦૦/- શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

452માન્ય પત્રકારોને એક્રેડિટેશન કાર્ડ આપવા બાબતપ્રિન્ટ-મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂઝ એજન્સીના તંત્રીશ્રી, પ્રતિનિધિઓ, પત્રકારો, ફોટોગ્રાફર અને કેમેરામેનને એક્રેડિટેશન કાર્ડ મંજૂર રિન્યુઅલ તથા રદ કરવા અંગેના નિયમોનો સમાવેશ થાય છે.માહિતી અને પ્રસારણ વિભાગReference URL

વધુ માહિતી

453રક્ષણાત્મક નિવારક ઉધ્ધાર ગૃહોપ્રિવેન્ટીવ રેસક્યુ કેન્દ્ર - આ યોજના હેઠળ હિંસાથી પીડીત અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાને લાંબાગાળાની નિવાસીય આપતા ગૃહની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં મહિલાઓને રહેઠાણ, શિક્ષણ અને રોજગારલક્ષી તાલીમ, તબીબી સહાય વગેરે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. ગુજરાતના 4 જિલ્લાઓમાં છે. જામનગર-૧, ભાવનગર-૧, અમદાવાદ-૨, અમરેલી-૧.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

454પ્રાથમિક અને માઘ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજનારાજ્ય ૫રીક્ષા બોર્ડ તરફથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓની ૫રીક્ષા લઇને તે ૫રીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મેરીટ અનુસાર સહાય ચૂકવવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

455ધોરણ ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય (BCK-8)(SCW-6)સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

456ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય (BCK-7)(SCW-6)વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યૂશન સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

457સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ ૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાયસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન અંતર્ગત ધો.૧૧ માટે રૂ.૧૫૦૦૦/- તથા ૧૨ માટે રૂ.૧૫૦૦૦/- આમ કુલ રૂ.૩૦,૦૦૦/- સહાય આપવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

458વ્યવસાય વેરોઅરજદાર વ્યવસાયિક કર માટે નોંધણી પ્રમાણપત્ર માટે ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે. અરજી ફી ઓનલાઇન ભરી શકાશે. અરજીનું સ્ટેટ્સ તેમના ઇમેલ અને એસએમએસ પર પ્રાપ્ત થશે. પ્રમાણપત્રમાં કોઈ પણ ફેરફાર અથવા પ્રમાણપત્ર રદ કરવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકાય છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

459ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળ અરજી.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

460પ્રોજેક્ટ સંકલ્પ GoGપ્રોજેક્ટ સંકલ્પનો ઉદ્દેશ ઉદ્યોગ સંગઠનો અને ઉદ્યોગો, સાથે યુવાનોને રોજગારી માટે સક્ષમ બનાવવાનો, ટૂંકા ગાળાની તાલીમ આપવાનો છે. પ્રોજેક્ટ સંકલ્પ સાથે જોડાયેલા ઉદ્યોગ સંગઠનો અને ઉદ્યોગો તેમના સબંધિત ક્ષેત્રમાં તાલીમ આપી શકશે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

461રાજ્ય ઓર્ગેનિક પોલિસી અંતર્ગત સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન1) GOPCA દ્વારા રજીસ્ટ્રેશન/ સર્ટીફિકેશન કરાવનાર ખેડૂતને ખર્ચમાં ૭૫% એટસોર્સ સહાય અને અપેડા માન્ય ઓર્ગેનિક સર્ટીફિકેશન એજન્સીઓ દ્વારા પ્રમાણન માટેની રજીસ્ટ્રેશન/સર્ટીફિકેશન/ ટ્રાન્શપોર્ટેશન ફીમાં ૫૦% સહાય. વધુમાં વધુ હેક્ટરે રૂ. ૨૦૦૦/- ની મર્યાદામાં.તેમજ 2) ખેડૂતને ઇનપુટ સહાય પેટે રૂ. ૫૦૦૦/- પ્રતિ હેક્ટરકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

462ઉત્તમ મૌલિક બાળસાહિત્યનાં નિર્માણ અને પ્રકાશન પ્રોત્સાહન- આર્થિક સહાય યોજનારાષ્ટ્રીય પુસ્તક-નીતિ માટેની સમિતિની ભલામણ અન્વયે ઉત્તમ મૌલિક પ્રકારનાં બાલસાહિત્યના પુસ્તકોના નિર્માણ અને પ્રકાશનને પ્રોત્સાહન આપવાની આ યોજના છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

463માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજનાઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદન અને ખરીદીને પ્રોત્સાહન આપવા માટે માટીના મૂર્તિકારોને સબસિડાઇઝ્ડ દરથી માટી અને વેચાણ પ્લેટફોર્મ પૂરું પાડવું.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

464મિલકત વેરોમિલકત માલિક નવી આકારણી માટે ઓનલાઇન અરજી કરી શકે છે તથા સ્થાનિક મ્યુનિસિપલ કચેરી જેમ કે નગરપાલિકાને પ્રોપર્ટી ટેક્સની ઓનલાઇન ચૂકવણી કરી શકે છે. અરજી ફી ઓનલાઇન ભરી શકાશે. અરજીનું સ્ટેટ્સ તેમના ઇમેલ અને એસએમએસ પર પ્રાપ્ત થશે. મિલકતમાં કોઈ પણ ફેરફાર અથવા મિલકત રદ કરવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકાય છેશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

465દિવ્યાંગ સાધન સહાય યોજના40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને રોજગારલક્ષી સાધનો અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

466થેલેસેમિયા તથા સિક્લસેલ એનિમિયાના રોગનો ભોગ બનેલા બાળકો અને દર્દીઓને એસ.ટી. બસમાં બસ ભાડામાં રાહત.થેલેસેમિયા તથા સિક્લસેલ એનિમિયાની બીમારી ધરાવતા બાળકો અને દર્દીઓને દર મહિને બેથી ત્રણ અથવા જરૂરીયાત પ્રમાણે લોહી ચઢાવવા માટે અનુકૂળ હોય તે શહેરની બ્લડ બેંક ધરાવતા શહેરની હોસ્પીટલમાં આવવા જવા માટે દર્દી /બાળક તેમજ એક સહાયકને એસ.ટી.બસ ભાડામાં ૫૦% રાહત આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

467લગ્ન પ્રસંગો માટે મુસાફરોને ટૂંકા અંતરની ગ્રૂપ મુસાફરી માટે રાહતદરે બસનો લાભ આપવા બાબતનિગમ દ્વારા ગુજરાતની પ્રવાસી જનતાને લગ્ન પ્રસંગે પ્રવાસ માટે તેઓ દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ વિહિકલ અથવા તો પ્રાઇવેટ વાહનોમાં ઓવરલોડ રીતે મુસાફરી કરતાં હોય છે, આવા પ્રસંગોએ જાનહાનિ તેમજ ઇજાના પ્રસંગો બનવા પામે છે આથી આવી બાબતોએ ગુજરાતના લોકો આવી મુસાફરી ગેરકાયદેસર મુસાફરી ટાળે તેવા ઉમદા હેતુથી એસ. ટી.નિગમ દ્વારા મુસાફરોને પ્રસંગોપાત્ત સુલભ અને સરળ રીતે સસ્તા દરે આવી સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી એક જ ગ્રૂપના મુસાફરો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જવા તેમજ પરત આવવા માટે ટૂંકા અંતરનીગ્રૂપ મુસાફરી માટે રાહતદરે બસ સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

468બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો-૯થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મફત શિક્ષણઆ યોજના અંતર્ગત રાજ્યની નિભાવ અનુદાન અને ફ્રી વિકલ્પવાળી ગ્રાંટેંડ મા.અને ઉ.મા. શાળાઓમાં ધો -૯થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

469ગુજરાત રાજ્યના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષકોને એસ.ટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવા બાબતઆ યોજના હેઠળ, જી.એસ.આર.ટી.સી દ્વારા ગુજરાત રાજ્ય પુરસ્કાર વિજેતા શિક્ષકોને ઓળખકાર્ડના આધારે સ્થાનિક/એક્સપ્રેસ/ગુર્જરનગરી બસોમાં "મફત મુસાફરી"ની સુવિધા પૂરી પાડવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

470વિદ્યાર્થિનીઓને બસ ભાડામાં ૧૦૦% રાહત આપી વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવા બાબત.પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક, કોલેજો અને પોલીટેકનિક કોલેજો તથા ટેક્નિકલ શિક્ષણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતી ગ્રામીણ વિસ્તારમાંથી નજીકના શહેર કે ગામોમાં એસ.ટી બસ દ્વારા મુસાફરી કરતી તમામ વિદ્યાર્થિનીઓને તા. ૦૧-૦૯-૨૦૦૭ થી ગ્રામીણ લોકલ/એક્સપ્રેસ બસ સર્વિસમાં મુસાફરી કરવા વિદ્યાર્થિનીઓને ૧૦૦% "વિનામૂલ્યે" મુસાફરીનો પાસ શૈક્ષણિક સંસ્થાના સત્રને લક્ષ્યમાં રાખી સત્ર પુરી થતી તારીખ મુજબ પખવાડિક/માસિક/ત્રિમાસિક પાસની સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

471હાથશાળ અને હસ્તકલા કારીગરો પાસેથી ખરીદી કરી માર્કેટ સહાય પુરૂ પાડવુંપ્રમાણિક અને ગુણવતા યુકત ઉતપાદનોની ખરીદી સુનિશ્ચિત કરવી.એમ્પોરીયા સ્તરે માંગ અને પુરવઠા વચ્ચેના અંતરને ઘટાડવું ઉત્પાોનોનીખરીદ કરવાની પ્રક્રિયામાં સુસંગતતા લાવવી.ઉત્પાદનોની ખરીદ બજાર સાથે સુસંગત છે. તેની ખાત્રી કરવી.ત્રિમાસીક ખરીદી કરીને કારીગરોને નિયમીત રોજગારી પુરી પાડવી.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

472વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ભાડામાં 82.05% પ્રમાણે રાહત આપવા બાબત.જી.એસ.આર.ટી.સી. ની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા વિદ્યાર્થી કન્સેશન તરીકે ૮૨.૦૫% લેખે રાહત દરે મુસાફરી પાસ આપવામા આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

473પૂજ્ય રવિશંકર મહારાજ ઍવોર્ડસામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગો માટે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર વ્યક્તિને રવિશંકર મહારાજ ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

474પૂર્ણા યોજનામહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અન્ડર-ન્યુટ્રિશન અને રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા ઇન એડોલસેન્ટ્સ (પૂર્ણા) યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય 15થી 18 વર્ષની કિશોરોમાં કુપોષણને રોકવા અને તેમાં ઘટાડો કરવાનો છે. યોજનાના વિગતવાર ઉદ્દેશ્યો નીચે મુજબ છે. (૧) કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા અને બાળ લગ્ન ઘટાડવાં. (૨) પોષણ અને આરોગ્ય તથા જીવન-કૌશલ્ય વિશે શિક્ષણ આપીને સક્ષમ અને સ્વાવલંબી બનાવવું. (૩) કિશોરીઓમાં સોશિયલ મીડિયા, વ્યાવસાયિક તાલીમ અને કાયદાકીય જ્ઞાનમાં વધારો કરવો. (૪) કિશોરીઓને સ્થાનિક ઉપલબ્ધ જાહેર સેવાઓની મુલાકાત કરાવવી.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

475રક્ષા શક્તિ સ્કૂલ્સરક્ષા શક્તિ સ્કૂલ્સનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને દેશની સંરક્ષણ સેવાઓ, પેરા મિલિટરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે તૈયાર કરવાનો છે. સામાજિક ભાગીદારી દ્વારા રાજ્યમાં ૧૦ રક્ષા શક્તિ સ્કૂલ્સ શરૂ કરવાની યોજના છે. જેમાં ક્રમિક રીતે ધોરણ-૬થી ૧૨ના કુલ ૫,૦૦૦ વિદ્યાર્થીઓ સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તક પ્રાપ્ત કરે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી સૈનિક શાળામાં શિક્ષણ મેળવી શકશે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

476રિયલ ઍસ્ટેટ એજન્ટ સર્ચનાગરિક રેરા પોર્ટલ પર પબ્લિક વ્યૂ સર્ચના ઉપયોગથી ગુજરેરા પોર્ટલ પર રજિસ્ટર્ડ થયેલ એજન્ટોને શોધી શકે છે. અહીં, નાગરિક ગુજરેરા પોર્ટલ પર રજિસ્ટર્ડ એજન્ટની કેવાયસી અને એસોસિએટેડ એન્ટિટીઝ જોઈ શકે છે, કેવાયસીમાં નાગરિક એજન્ટનો પ્રકાર શોધી શકે છે જેમ કે વ્યક્તિગત, પેઢી અથવા અન્ય કોઈ પણ. તદુપરાંત, નાગરિક દ્વારા ચોક્કસ શોધાયેલ એજન્ટનું નામ અને વ્યવસાય જોઈ શકે છે અને પબ્લિક વ્યૂનો ઉપયોગ કરીને ગુજરેરા મંજૂર થયેલ એજન્ટનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકે છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

477રિયલ ઍસ્ટેટ પ્રોજેક્ટ સર્ચગુજરેરા વેબસાઇટ પર રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સને લગતી તમામ માહિતીઓ ઉપલબ્ધ છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

478રેકર્ડ ઈન્સ્પેક્શનઅત્રેની ગુજરાત રાજ્ય અભિલેખાગાર કચેરીઓમાં ઐતિહાસિક દ્રષ્ટિએ રાજા-રજવાડાઓના જે તે સમયના અતિ મહત્વના રેકર્ડ ઉપલબ્ધ છે. જે રેકર્ડ અરજદારશ્રીઓને એમની જરૂરિયાત અનુસંધાને યોગ્ય આધાર પુરાવાઓ મેળવ્યા બાદ આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

479રિ-ડેવલપમેન્ટ ઑફ પબ્લિક હાઉસિંગગુજરાત સરકારે સહકારી હાઉસિંગ સોસાયટીઓની માલિકીની જૂની રહેણાંક ઇમારતો માટે પુનર્વિકાસ નીતિ રજૂ કરી છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

480કૂવાઓના પેરાપીટના બાંધકામની સહાયમાં વધારો કરવા બાબતખેડૂતો દ્વારા તેઓના ખેતરમાં કૂવાઓ બનાવતા હોય છે. પરંતુ આ ખેડૂતો કૂવાઓની પેરાપેટ વોલ બનાવતા નથી આ વિસ્તારમાં સિંહ શિકાર પાસે દોડે છે ત્યારે અકસ્માતે તે આવા ખુલ્લા કૂવામાં પડવાથી મૃત્યુ પામે છે અથવા ઈજાગ્રસ્ત થતા હોય છે. જેના અનુસંધાને સરકારશ્રી દ્વારા વન્યજીવઓના સંરક્ષણ અર્થે ખુલ્લા કૂવાઓના પેરાપીટના બાંધકામની સહાય અંગેની યોજના ઘડવામાં આવી. જેમાં લાભાર્થીઓને કૂવા દીઠ યુનિટ કોસ્ટ રૂપિયા સોળ હજારના નેવુ ટકા અથવા ખરેખર ખર્ચના નેવુ ટકા એ બેમાંથી જે ઓછી રકમ હોય તે મળવાપાત્ર છે.વન અને પર્યાવરણ વિભાગReference URL

વધુ માહિતી

481નગરપાલિકા વિસ્તારમાં સાંસ્કૃતીક કેન્દ્રો-ઓડિટોરીયમ જન ભાગીદારીથી ઉભા કરવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ-ટ્રસ્ટોને સહાય આપવા બાબત.નગરપાલિકા વિસ્તારમાં સાંસ્કૃતિક કેન્દ્રો/ઓડીટોરીયમ ઉભા કરવા/ટ્રસ્ટો-સંસ્થાઓને સહાય માટે મળેલ અરજીઓની ચકાસણી કરી મંજુરી આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

482રાજ્ય પર્વતારોહણ પારિતોષિક યોજના મંજૂર કરવા બાબતપર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સાહસિક પર્વતારોહકોને દર વર્ષે રાજ્ય પર્વતારોહણ એવોર્ડથી સન્માનિત કરવાની યોજના ૨૦૧૮થી અમલમાં છે. જેમાં ૭૦૦૦ મીટર ઊંચાઈ એક વખત અથવા ૬૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ બે વખત ચઢેલા હોય તેવા અને આ અંગેનું ઇન્ડિયન માઉન્ટેનિરિંગ ફાઉન્ડેશન (I.M.F.)ના નિયામકનું પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા પર્વતારોહકોને રૂ.૨૫,૦૦૦/-નો રોકડ પુરસ્કાર, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

483લગ્ન નોંધણીઅરજદાર લગ્ન નોંધણી માટે ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે અને પ્રમાણપત્ર મેળવી શકે છે જે દંપતીની વૈવાહિક સ્થિતિની પુષ્ટિ કરે છે. અરજી ફી ઓનલાઇન ભરી શકાશે. અરજીનું સ્ટેટ્સ તેમના ઇમેલ અને એસએમએસ પર પ્રાપ્ત થશે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

484કેન્સરના દર્દીઓને અને તેમના સહાયકોને એસ.ટી બસમાં મુસાફરી કરવા બસ ભાડામાં રાહત આપવા બાબત.કેન્સરના દર્દીઓને એકલા તથા તેમના સહાયક સાથે એસ.ટી બસમાં તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતેની કેન્સર હોસ્પિટલમાં તબીબી સારવાર માટે તેઓને સામન્ય બસ ભાડામાં ૫૦% રાહતનો લાભ આપવામાં છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

485કૃષિ વિષયક વિજજોડાણો રીલીઝ કરવાકૃષિ વિષયક વિજજોડાણો રીલીઝ કરવાની (ડાર્કઝોન સહિત) યોજના : રાજ્ય સરકાર દ્વારા વધુ કૃષિ વિદ્યુતીકરણ કરવા માટેના બેકલોગને ઘટાડવા માટે, ૨૦૧૨-૧૩ થી સામાન્ય યોજના હેઠળ બિન-આદિવાસી વિસ્તારોને કૃષિ વિદ્યુતીકરણ પ્રદાન કરવા માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. આ હેઠળ અરજદાર પાસેથી હેવી/લાઇટ પ્રેશર લાઇન, ટ્રાન્સફોર્મર સેન્ટર વગેરેની કિંમત વસૂલવામાં આવતી નથી. અરજદારે માત્ર રજીસ્ટ્રેશન ચાર્જ, સિક્યોરિટી ડિપોઝીટ, એગ્રીમેન્ટ, માન. ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન મુજબ ચાર્જિસ અને ટેસ્ટ રિપોર્ટ ફી ફિક્સ શુલ્ક ભરવાના હીય છે. ડાર્ક ઝોન વિસ્તારમાં, નિયમ મુજબ, અરજદારે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવાની હોય છે.ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગReference URL

વધુ માહિતી

486ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત)આ સેવા દ્વારા, અરજદાર ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઑનલાઇન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે)સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

487રિન્યૂએબલ એનર્જીગુજરાત રાજ્યમાં સ્થપાતા રિન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેક્ટ્સ જેવા કે, સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, વિન્ડ-સોલાર હાઇબ્રીડ આધારિત પ્લાન્ટ સોલાર પ્રોજેક્ટને તથા કેંદ્ર સરકારની પીએમ-કેયુએસયુએમ યોજના અંતર્ગત સ્થાપવામાં આવતા સોલાર પાવર પ્લાન્ટના હેતુને પ્રામાણિક ઔદ્યોગિક હેતુ (બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ) તરીકે માન્યતા મળેલ હોઈ, ખાનગી માલીકીની જમીનનો આ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે કે આ હેતુઓ માટે જમીન ખરીદવા અને ઉપયોગ કરવા અંગેની પ્રવૃત્તિને ગુજરાત જમીન મહેસૂલ સંહિતા,૧૮૭૯ની કલમ-૪૮ તથા કલમ ૬૫-બી હેઠળ આવરી લઈ તેને ખરેખર ઔદ્યોગિક હેતુ ગણી ડીમ્ડ એન.એ. પરવાનગી આપવા અંગે કાર્યવાહી કરવામાં આવે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

488ચોરાયેલ/ગુમ થયેલ મિલકતની અરજીઆ સેવાની મદદથી નાગરિકો પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા વિના ચોરાયેલી/ ગુમ થયેલ મિલકતની અરજી ઓનલાઈન નોંધાવી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

489ગુમ થયેલ વ્યક્તિની અરજીઆ સેવાની મદદથી નાગરિકો પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયેલ વ્યક્તિની અરજી ઓનલાઇન નોંધાવી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

490સંશોધકોને સંશોધનની પરવાનગીપીએચ.ડી વિદ્યાર્થીઓને તેમના પીએચ.ડી વિષય અંતર્ગત ગુજરાત રાજ્ય અભિલેખાગાર અને તેની તાબાઓની ૬ કચેરીઓમાંથી સંશોધનની પરવાનગી આપવી અને તેમના શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થવા બાબત.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

491નિવૃત્ત રમતવીરોને પેન્શન આપવાની યોજનારાજ્યના રમતવીરોએ રાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે મેડલ મેળવેલ હોય ૫૦ વર્ષથી વધુ ઉમરવાળા રમતવીરોને પેન્શન આપવાની યોજના.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

492અનુ.જનજાતિ ૦૮ થી ૧૩ વર્ષના યુવક યુવતીઓ માટે ખડક ચઢાણઅનુસૂચિત જનજાતિના ૦૮ થી ૧૩ વર્ષના ૧૦૦ બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર કોર્સ પર્વતારોહણ તાલીમ સંસ્થા, મા.આબુ/જૂનાગઢ કેન્દ્ર ખાતે યોજવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

493અનુ.જ.જાતિ ૧૪ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે ખડક ચઢાણઅનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના યુવકોમાં શારીરિક ક્ષમતા વધે, સાહસિક બને અને તેમનામાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે તે હેતુથી વર્ષ ર૦૧૦-ર૦૧૧ થી એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

494રોટાવેટર/ થ્રેશર મશીન સાધન સહાય યોજનાકૃષિ એ આદિજાતિ કુટુંબોનો મુખ્ય આવક સ્ત્રોત છે. નબળી આર્થિક સ્થિતિના કારણે આદિજાતિ ખેડૂતો કૃષિને લગતા જરૂરી સાધનો ખરીદી શકતા નથી. જેથી રાજ્યના અનુસૂચિત જનજાતિના ખેડૂત લાભાર્થીઓને કૃષિ યાંત્રિકીકરણ (રોટાવેટર ૬ ફીટ /થ્રેસર મશીન) માટેની સાધન સહાય યોજના અમલમાં છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

495આરસેટીગ્રામીણ યુવાઓને સ્વ-રોજગારલક્ષી તાલીમ આપવી.પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

496આર.ટી.ઇ એડમીશનબાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

497સરકારી/બિન સરકારી અનુદાનિત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીનીઓ માટે એસ.ટી.બસ.પાસ ફી કન્સેશન યોજનાઆ યોજના અંતર્ગત રાજ્યની સરકારી/ બિન સરકારી અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીનીઓ માટે એસ.ટી.બસ.પાસ ફી કન્સેશન પુરું પાડવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

498સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના (SSVY)દરિયાકાંઠાના વિસ્તારોમાં, ખારાશના કારણે વિતરણ લાઇન, ટ્રાન્સમિશન લાઇન અને અન્ય સામગ્રીઓ વારંવાર તૂટતી રહે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સાગરખેડુ સર્વગ્રાહી વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું મજબૂતીકરણ ટ્રાન્સમિશન નેટવર્કનું મજબૂતીકરણ, નવા 66 કે.વી સબસ્ટેશનનું નિર્માણ અને એજીનું વીજળીકરણ જેવી પ્રવૃત્તિઓ. પીજીવીસીએલના દરિયાકાંઠાના વિસ્તારમાં કુવાઓ કાઢવામાં આવે છેઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગReference URL

વધુ માહિતી

499સખી નિવાસ યોજનામહિલાઓ માટે રોજગારીની તકો ધરાવતા શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતી મહિલાઓ માટે શક્ય હોય ત્યા તેમના બાળકો માટે દિવસભરની સંભાળ સવલતો સહિત સુરક્ષિત અને સાનુકુળ સ્થળે આવેલા નિવાસની ઉપલબ્ધીને ઉત્તેજન આપવુ.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

500સખી વન સ્ટોપ સેન્ટરમહિલાઓ સાથે થતી કોઈ પણ પ્રકારની હિંસાના ઉપાય માટે ટુંકા ગાળાનું આશ્રય, પોલીસ, તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક પરામર્શ જેવી સેવાઓ મહિલાની જરૂરીયાત મુજબ એક જ છત્ર હેઠળ પુરી પાડવી. રાજ્યનાં ૩૩ જિલ્લાઓ ખાતે ૩૫ કેન્દ્રો ૨૪*૭ કાર્યરત છે. સખી વન સ્ટોપ સેન્ટર માં અસરગ્રસ્ત મહિલા ને ઓછામાં ઓછો ૫ દિવસનો આશ્રય આપવામાં આવે છે તથા લાંબાગાળાનાં આશ્રય માટે નજીકનાં નારી કેન્દ્રો/ગૃહો તથા અન્ય સામાજીક સંસ્થાઓ ખાતે સંકલન કરી રીફર કરવામાં આવે છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

501સક્ષમ (કેવીકે ૨.૦)સક્ષમ કેવીકે ૨.૦ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યમાં બ્લોક/ગ્રામ્ય સ્તરે ગ્રામીણ-પેરીશહેરી લાભાર્થીઓના વિવિધ જૂથ માટે કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ સ્થાપિત કરવાનો છે. સક્ષમ હેઠળ, એન.એસ.ક્યુ.એફ/જી.સી.વી.ટી સ્તર ૧, ૨, અને ૩ અભ્યાસક્રમોમાં ઉમેદવારોને (ગુજરાતનો નિવાસી) ટૂંકાગાળાની તાલીમ આપવામાં આવશે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

502સમર કેમ્પખેલ મહાકુંભ, સેન્ટર ઓફ એક્સલન્સ (COE), સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ માટે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ ઉનાળાના વેકેશન દરમ્યાન 'ખેલે ગુજરાત' અંતર્ગત સમર કેમ્પનું આયોજન.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

503સમરસ છાત્રાલયસમરસ છાત્રાલયઆદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

504સમરસ છાત્રાલય પ્રવેશતમામ જ્ઞાતિઓ વચ્ચે સુમેળ અને ક્રિયા પ્રતિક્રિયા સાથે "નવા ભારત"નું નિર્માણ કરવું અને સમાજમાં એક આદર્શ સમુદાયનું નિર્માણ કરવું એ સમરસ હોસ્ટેલનો ઉદ્દેશ્ય છે. એસસી, એસટી અને ઓબીસી સમુદાયમાં વિકલાંગ વ્યક્તિ, વિધવા,અનાથ બાળક અને બેકવર્ડ માટે અલગ ક્વોટા. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને અન્ય જરૂરી વિનામૂલ્યે સુવિધા (જેમ કે યોગ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી). ભવિષ્યમાં, ગુજરાત સરકાર જિલ્લાના મુખ્ય સ્થાન પર નવી સમરસ છાત્રાલયો સ્થાપવાનું આયોજન કરી રહી છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

505અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે સંત શિરોમણિશ્રી રવિદાસ હાઇસ્કીલ તાલીમ યોજના (BCK-HS)(SCW-11)પસંદ કરેલ સંસ્થાઓ મારફત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અલગ-અલગ કોર્સિસની તાલીમ આપવામાં આવે છે. ઉમેદવાર શિક્ષિત બેરોજગાર હોવો જોઈએ, રહેવા જમવા તાલીમનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

506સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના૮૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને માસિક રૂ.૧૦૦૦/- સહાય આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

507સપ્તધારાએક્ષ્ટેન્શન પ્રકલ્પ હેઠળ સપ્તધારા પ્રવૃત્તિ કાર્યરત છે. આ પ્રકલ્પનો હેતુ ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓનો સર્વાંગી વિકાસ કરવાનો, સર્જનાત્મકતામાં વધારો કરવાનો, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો, અને વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત કળા, કૌશલ્યનો વિકાસ થાય તથા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટેનો છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

508આર્થિક રીતે પછાત વર્ગની ધોરણ-૯ માં અભ્યાસ કરતી કન્યાઓને સરસ્વતી સાધના યોજનાસરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતી ધો.૯ની આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને સાઈકલ સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

509સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ધોરણ-૯માં અભ્યાસ કરતી કન્યાઓને સરસ્વતી સાધના યોજનાસરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતી ધો.૯ની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓને સાઈકલ સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

510સરદાર કૃષિ જ્યોતિ યોજનાસરદાર કૃષિ જ્યોતિ યોજનાઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગReference URL

વધુ માહિતી

511સાત ફેરા સમૂહ લગ્નસાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત યુગલદીઠ રૂ.૧૨૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૩૦૦૦/- સહાય આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

512સાતફેરા સમૂહલગ્નસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. તથા વાર્ષિક આવક મર્યાદા રૂ.૬.૦૦ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

513સાતફેરા સમૂહલગ્ન (આ.પ.વ.)સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે, તથા વાર્ષિક આવક મર્યાદા રૂ.૬.૦૦ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

514સત્યવાદી રાજા હરિશ્ચચંદ્ર મરણોત્તર સહાય યોજના - (SCW23)-(BCK-62)અનુસૂચિત જાતિના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતાં કુટુંબમાં સભ્યના મૃત્યુ પ્રસંગે ક્રિયા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

515સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમની કલમ-૫૪ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજસૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમ કલમ ૫૪ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

516પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમની કલમ-૫૫ અન્વયે પ્રમાણ૫ત્ર મેળવવાની અરજીમુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ની કલમ - ૬૩એએ, મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ ૧૯૫૮ની કલમ ૮૯-એ તથા સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમની કલમ-૫૫ હેઠળ બિનખેતીના પ્રમાણિક ઔદ્યોગિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા બાબતમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

517આદર્શ નિવાસી શાળામાં ઓનલાઈન પ્રવેશઆદર્શ નિવાસી શાળાઓમાં ધો.૯ તથા ન્યુ એસ.એસ.સી. પછાત વર્ગના તેમજ અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે નિયત કરેલ ટકાવારી પ્રમાણે પ્રવેશ મેળવી શકાશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

518અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશમુળ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને લાભ મળવાપાત્ર થશેસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

519અનુસૂચિત જાતિની બિનપગારદારોની ક્રેડીટ કો.ઓપ.સોસાયટી અને ક્રેડીટ અને સપ્લાય કો.ઓપ. સોસાયટી માટે મેનેજરીયલ સહાય અને કોમ્પ્યુટર – ફર્નિચર માટે સહાય આપવાની યોજનારાજ્યમાં અનુસૂચિત જાતિનું ઉત્થાન સહકારી માળખાથી થઇ શકે તે માટે અનુસૂચિત જાતિની બિનપગારદારોની ક્રેડીટ કો.ઓપ.સોસાયટી અને ક્રેડીટ અને સપ્લાય કો.ઓપ.સોસાયટીની રચના થયેલ છે સહકારી કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓને જ આ પ્રકારની સહાય આપવામાં આવે છે. આ પ્રકારની સહકારી મંડળીઓના સભાસદો અનુસૂચિત જાતિ હોય છે. આ મંડળીઓ દ્વારા સભાસદોને તેમની જરૂરિયાત મુજબ ધિરાણ આપવામાં આવે છે. રાજયમા આ પ્રકારની મંડળીઓના સુચારૂ વ્યવહાર થઈ શકે તે માટે મંડળીઓએ હિસાબ અને વહીવટના જાણકાર મેનેજરની નિમણૂક કરવી જરૂરી છે. આ પ્રકારની મંડળીઓ પાસે મેનેજરને સારો પગાર ચૂકવી શકવાની ક્ષમતા ન હોવાને કારણે, અનુસૂચિતજાતિની બચત અને ધિરાણ સહકારી મંડળીઓ માટે વ્યવસ્થાકીય સહાય અને કોમ્પ્યુટર ફર્નિચર માટે સહાય આપવી જરૂરી જણાય છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

520સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ફેલોશીપ આપવા માટેની યોજનાઆણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની વિવિધ વિદ્યાશાખાઓની સ્નાતક કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૨ મહિના માટે દર મહીને ૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પુરા) તેમજ અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૨ મહિના માટે દર મહિને ૧૫૦૦/- (અંકે રૂપિયા એક હજાર પાંચસો પુરા) અને પીએચ.ડી. કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૨ મહિના માટે દર મહીને ૨૦૦૦/- (અંકે રૂપિયા બે હજાર પુરા) અભ્યાસમાં રાહત રૂપે ફેલોશીપ આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

521રાજ્યની બજાર સમિતિઓમાં રીટેઈલ આઉટલેટ / કૃષિ મોલ માટે બાંધકામ સહાયની યોજના.ખેડૂતોને તેઓના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળશે, બજાર સમિતિની આવકમાં વધારો થાય ,ગ્રાહકોને ઓછા ભાવે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અનાજ મળે, કાળાબજારી, મોંઘવારી,કૃત્રિમ ભાવ ઉછાળા પર નિયંત્રણ લાવી શકાય.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

522રાજ્ય ખેત બજાર વ્યવસ્થા વિકાસ ફંડમાં ફાળો આપવાની યોજના(સામાન્ય)રાજ્ય ખેત બજાર વ્યવસ્થા વિકાસ ફંડમા ફાળો આપવાની યોજનાકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

523વિવિધ ફેકલ્ટીના યુજી વિદ્યાર્થીઓ માટે ફેલોશિપ માટેની યોજના અને વિવિધ ફેકલ્ટીમાં પીજી વિદ્યાર્થીઓ માટે જેએયુ ફેલોશિપ પુરસ્કાર માટેની યોજનાજૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની વિવિધ વિદ્યાશાખાઓની સ્નાતક કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૨ મહિના માટે દર મહિને ૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા) તેમજ અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૨ મહિના માટે દર મહિને ૨૦૦૦/- (અંકે રૂપિયા બે હજાર પુરા) અને પી.એચ.ડી. કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૨ મહિના માટે દર મહિને ૩૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) અભ્યાસમાં રાહત રૂપે ફેલોશીપ આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

524વિવિધ ફેકલ્ટીના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ફેલોશિપ માટેની યોજનાયુનિવર્સિટી હસ્તકની વિવિધ વિદ્યાશાખાઓની સ્નાતક કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૨ મહિના માટે દર મહીને ૩૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) તેમજ અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૨ મહિના માટે દર મહીને ૫૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પુરા) અભ્યાસમાં રાહત રૂપે ફેલોશીપ આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

525બાગાયત ખાતામાં ફળ અને શાકભાજીની જાળવણી અને તાલીમ કાર્યક્રમ માટેની યોજના HRT-5બાગાયત ખાતામાં ફળ અને શાકભાજીની જાળવણી અને તાલીમ કાર્યક્રમ યોજના અંતર્ગત મહિલાઓને બે દિવસથી લઇ પાંચ દિવસ સુધી બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનીંગ, કિચન ગાર્ડનીંગ વગેરે વિષય પર તાલીમ આપવામાં આવે છે તેમજ સદરહુ જનામાં મંજૂર થયેલ તાલીમ ખર્ચ રૂ. ૫૦૦ પ્રતિદિન તાલીમાર્થી ખર્ચમાંથી રૂ. ૨૫૦ તાલીમાર્થી વૃત્તિકા તરીકે જ્યારે અન્ય ખર્ચ જેવાં કે મટીરીયલ ખર્ચ, તાલીમ સાહિત્ય કીટ, નિષ્ણાતોને માનદ વેતન વગેરે માટેનો ખર્ચ બીજા રૂ. ૨૫૦ માંથી ઉગવવાનો રહેશે. અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ(માળી તાલીમ) હેઠળ શહેરના નાગરિકોને ઘર આંગણે શુધ્ધ તાજાં ફળો અને શાકભાજી મળી રહે તે માટે બાગાયતી પેદાશોનાં જતન, સંવર્ધન અને મૂલ્યવર્ધન અંગે જરૂરી તાલીમો આપવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

526રાજ્યની બજાર સમિતિઓમાં પ્રોસેસિંગ યુનિટ માટે સહાય આપવાની યોજના (સામાન્ય વિસ્તાર)એપીએમસી કક્ષાએ પ્રોસેસિંગ, સોટીંગ, ગ્રેડિંગ, ક્લિનિંગ, પેકેજિંગ તેમજ વેલ્યૂ એડિશનની સગવડો ઊભી કરવા કુલ પ્રોજેક્ટ કોસ્ટ (જમીન સિવાય)ના અ અને બ વર્ગની બજાર સમિતિને ૨૫% તથા ક અને ડ વર્ગની બજાર સમિતિને ૫૦% પ્રમાણે વધુમાં વધુ રૂ ૧.૫ કરોડની મર્યાદામાં સહાય આપવાનું આયોજન કરવામાં આવેલ છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

527સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમની યોજના HRT-2બાગાયતી પાકોના પ્રકાશન, પ્રદર્શન, હરીફાઈ સેમિનાર, કૃષિમેળા-યોજવા તથા સ્ટોલના ભાડાની ચૂકવણી થવા અંગે ફાર્મ મિકેનાઇઝેશન (પાવરટીલર/મીની ટ્રેક્ટર) ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડિસ્ટીલેશન યુનિટ કાજુ તથા અન્ય ફળપાક પ્રોસેસિંગના નવા યુનિટ દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ, બાગાયતી પાકોના બજારભાવોને નિયંત્રણમાં રાખવા ટેકાના ભાવ, હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય, ગ્રીનહાઉસ તથા ટિસ્યૂ લેબ. વીજદર સહાય, કાપણીના સાધનો પ્રોસેસિંગના સાધનો,બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટિરિયલ્સમાં સહાય, પાક સંરક્ષણ સાધન, હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ), પોલીહાઉસ (નેચરલી વેન્ટિલેટેડ), નેટહાઉસ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્યા શાકભાજીના ટ્રેલિઝ, અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ,પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ,પ્લગ નર્સરી, ડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવાકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

528બાગાયત વિકાસ કાર્યક્રમો માટેની યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની ખાસ અંગભૂત યોજના-HRT-4ફાર્મ મિકેનાઇઝેશન (પાવરટીલર / મીની ટ્રેક્ટર), પાક સંરક્ષણ સાધન, કાપણીના સાધનો, પ્રોસેસિંગના સાધનો, ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા, પોલીહાઉસ, નેટહાઉસ,કાચા મંડપ ટામેટા/ મરચાં અને અન્યે શાકભાજીના ટ્રેલિઝ, અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, પ્લગ નર્સરી, ડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવા, ટૂલ્સ, ઇક્વિપેમન્ટ, સોર્ટિંગ, ગ્રેડિંગના સાધનો, પીએચએમના સાધનો (વજન કાંટા, પેકિંગ મટિરિયલ્સ, સોર્ટિંગ / ગ્રેડિંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટિક ક્રેટ્સ), બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટિરિયલ્સમાં સહાય, રોપા /કલમોનું ઉત્પાદન. (૧) હાઇટેક નર્સરી (૪ હે), (૨) નાની નર્સરી (૧ હે. સુધી), (૩) નર્સરીની માળખાગત સુવિધા સુધારવા, (૪) નવી ટિસ્યૂ કલ્ચર લેબની સ્થાપના, (૫) ચાલુ ટિસ્યૂ કલ્ચર લેબનું સ્ટ્રેધનિંગ, શાકભાજી તથા મસાલા બીજ ઉત્પાદન. અ) ઓપન પોલીનેટેડ ક્રોપ્સ, બ) હાઇબ્રીડ સીડ્સ, ક) પ્લાન્ટિંગ મટિરિયલ આયાત કરવા માટેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

529ખાંડ સહકારી મંડળીઓને લાંબાગાળાની લોન સામે વ્યાજ રાહત આપવાની યોજના(સામાન્ય)ભારત સરકારશ્રીના તા. ર/૩/ર૦૧૯ના જાહેરનામાથી જાહેર કરેલ એફ.આર.પી. મુજબના શેરડીના ભાવો માટે વર્ષ ર૦૧૮-૧૯ના શેરડીના બાકી પેમેન્ટ ચૂકવવા માટે મેળવેલ લોન અંગેની સોફ્ટલોન વ્યાજ સહાય માટેની જાહેર કરેલ યોજના હેઠળ રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ દ્વારા સંલગ્ન હેતુ માટે લીધેલી બેંક લોનની રકમ પર ભારત સરકાર દ્વારા આ લોન ઉપાડવાની તારીખથી ચૂકવવામાં આવનાર વ્યાજ સહાયની એક વર્ષની અવધિ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારશ્રી દ્વારા આ હેતુ માટે ખાંડ સહકારી મંડળીઓએ લીધેલ લાંબાગાળાની લોનની રકમ પર વ્યાજ રાહત આપવાનો ઉદ્દેશ.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

530ખાંડ સહકારી મંડળીઓને લાંબાગાળાની લોન સામે વ્યાજ રાહત આપવાની યોજના (આદિજાતિ વિસ્તાર)ભારત સરકારશ્રીના તા. ૩/૧/ર૦૧૯ના જાહેરનામાથી જાહેર કરેલ એફ.આર.પી. મુજબના શેરડીના ભાવો માટે વર્ષ ર૦૧૮-૧૯ના શેરડીના બાકી પેમેન્ટ ચૂકવવા માટે મેળવેલી લોન અંગેની સોફ્ટલોન વ્યાજ સહાય માટેની જાહેર કરેલી યોજના હેઠળ રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ દ્વારા સંલગ્ન હેતુ માટે લીધેલ બેંક લોનની રકમ પર ભારત સરકારશ્રી દ્વારા આ લોન ઉપાડવાની તારીખથી ચૂકવવામાં આવનાર વ્યાજ સહાયની એક વર્ષની અવધિ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારશ્રી દ્વારા આ હેતુ માટે ખાંડ સહકારી મંડળીઓએ લીધેલી લાંબાગાળાની લોનની રકમ પર વ્યાજ રાહત આપવાનો ઉદ્દેશ.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

531વ્યવસાયનું સ્થળ /દુકાન ખરીદવા માટેની લોન(દુકાન સહાય યોજના) - (SCW12)-(BCK-43/73)અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે લોન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

532એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી એવોર્ડ આપવાની યોજનારમતગમતના ખેલાડીઓને તેમની આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાની સિદ્ધિઓને ધ્યાને લઈ અપાતા એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી એવોર્ડ આપવાની યોજના અમલમાં છેરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

533ધો. ૧૦ અને ૧૨ માં રાજ્યકક્ષાએ માર્ચની પરીક્ષામાં અનુ.જનજાતિના પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવાની યોજનાઅનુ.જનજાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રોત્સાહન મળે તે માટેઆદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

534સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રીસર્ચ (શોધ યોજના)ગુજરાત રાજ્યમાં આવેલી માન્ય યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન માટે આર્થિક સહાય પૂરી પાડવા શોધ યોજના શરુ કરવામાં આવી છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

535ભાષા-સાહિત્યના નવોદિત લેખકોને સર્જનાત્મક-લલિત સાહિત્યની મૌલિક કૃતિ પ્રગટ કરવા માટે આર્થિક સહાયની યોજનાઆ યોજના હેઠળ ગુજરાતી ભાષામાં લખાયેલાં મૌલિક પુસ્તકો એટલે કે વ્યાપક અર્થમાં કાવ્ય, નાટક-એકાંકી, નવલકથા, વાર્તા, ચરિત્રકૃતિઓ, રેખાચિત્રો, સાહિત્યિક નિબંધોને લગતાં શિષ્ટ મૌલિક પુસ્તકોના પ્રકાશન અર્થે આર્થિક સહાય આપી શકાશે. ખાસ કરીને કશીય આર્થિક સહાય વગર જે પુસ્તકો પ્રજાને સુલભ બનવાનું શક્ય ન હોય અને નાણાકીય જવાબદારીને ખાનગી પ્રકાશકો અથવા સંસ્થાઓ જે પુસ્તકો પ્રકાશન અર્થે હાથ ધરવા તૈયાર ન થાય તેમજ લેખકો પોતે આર્થિક કારણોસર પ્રકાશનની પૂર્ણ જવાબદારી ઉપાડી શકે તેમ ન હોય, એવાં પુસ્તકોનાં પ્રકાશનોને આર્થિક સહાય ઉત્તેજન આપવાનો આ યોજનાનો આશય છે. પ્રકાશન માટે મંજૂર થયેલ પુસ્તકની ૩૦૦ નકલ છાપવાની રહેશે. પુસ્તક પ્રકાશન માટે થયેલ ખરેખર ખર્ચ માટે ૧૧૨ પૃષ્ઠ સુધી ૧૦,૦૦૦/- અને ૧૧૨થી વધારે પૃષ્ઠ માટે ૧૫,૦૦૦/- આર્થિક સહાય તરીકે આપી શકાશે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

536મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજનાઆદિજાતિના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને આજીવિકાની તકો મળી રહે તેમજ તેમના સશક્તીકરણનાઉદ્દેશથી નાહરી કેન્દ્રોની સ્થાપના કરી આદિજાતિ વાનગીઓ તેમજ ગૃહ ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવા અંગે નાહરી કેન્દ્રોને લોન આપવાથી આદિજાતિ મહિલાઓ આત્મનિર્ભર થઈ શકે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

537સ્થાનિક દેશી કપાસની જાતોના પ્રમાણિત બીજ ઉત્પાદન અંગે સહાયની યોજનાઆ યોજનાનો હેતુ રાજ્યમાં કપાસની સ્થાનિક દેશી જાતોનો વ્યાપ વધે, ખેડૂતો ફાઉન્ડેશન/પ્રમાણિત બિયારણ ઉત્પન્ન કરવા પ્રોત્સાહિત થાય તથા ખેડૂતોને પ્રમાણિત બિયારણો સહેલાઇથી મળી રહે એ માટે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

538જમીનમાં સેન્દ્રિય કાર્બન વધારવા માટે લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર(LFOM)/(FOM)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા અંગેની યોજનાલિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર (એલ.એફ.ઓ.એમ) / ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર (એફ.ઓ.એમ) માટે એકર દીઠ રૂ. ૪૦૦૦/-કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

539બજાર સમિતિઓને આધુનિક સગવડો ઊભી કરવા માટે સહાય આપવાની યોજન(સામાન્ય)બજાર સમિતિઓમાં વેચાણ-કમ પ્રદર્શન સેન્ટર, ખેડૂતો માટેનો શેડ,પ્લેટફોર્મ, ઇન્ફરમેશન કીયોસ્ક, ડીપ ઇરીગેશન માટે ડેમોસ્ટ્રેશન ફાર્મ જેવી આધુનિક,અન્ય જરૂરિયાતવાળી સગવડો પુરી પાડવા માટે ૧૦૦ % લેખે ૫૦ લાખની મર્યાદામાં સહાય.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

540વન્યપ્રાણી વ્યવસ્થા અને વિકાસ (મંચાણ (મેડા)) બનાવવાની યોજનાવન્યપ્રાણી વ્યવસ્થા અને વિકાસની (મંચાણ (મેડા)) બનાવવાની યોજનાવન અને પર્યાવરણ વિભાગReference URL

વધુ માહિતી

541સહકારી ખાંડ કારખાનાને શેરમૂડી ફાળો આપવાની રાજ્ય સરકારશ્રીની યોજનાસહકાર ક્ષેત્રે ખાંડના નવાં કારખાનાં સ્થાપવા શેરમૂડી ફાળો આપવા માટેની યોજનાકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

542રાજ્યનાં પર્યટક સ્થળોએ માઇક્રો શોપિંગ દ્વારા રોજગારી આપવાની યોજનારાજ્યનાં પર્યટક સ્થળોએ માઇક્રો શોપિંગ મારફત હાથસાળ-હસ્તકલાના કારીગરોને વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડી રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત, કેવડિયા એકતા મોલ ખાતે ૧ દુકાન ભાડે રાખી હસ્તકલા હાટ શરૂ કરવામાં આવેલ છે. જેમાં રોટેશન પદ્ધતિથી ૧૫-૧૫ દિવસના સમયગાળા માટે કારીગરોને દુકાનો ફાળવવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

543સીડ રિપ્લેસમેન્‍ટ રેટ (SRR)માં વધારો કરવા અંગેની યોજનારાજ્યના તમામ ખેડૂતોને વિવિધ ખેતી પાકોના કેન્દ્ર પુરસ્કૃત યોજના એન.એફ.એસ.એમ અને એન.એફ.એસ.એમ ઓઇલસીડ્સ યોજનાના સહાય ધોરણે પ્રમાણિત બિયારણ સહાયથી વિતરણકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

544તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના પ્રોજેક્ટ માટે ૫૦% કેપીટલ સહાય આપવાની યોજના(સામાન્ય વિસ્તાર)આ યોજના હેઠળ તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોને પ્રોસેસીંગ, ગ્રીડિંગ, ક્લીનીંગ, વોશીંગ, સોર્ટીંગ, પેકેજિંગ, બ્રાન્ડીંગ, સ્ટોરેજ ગોડાઉનના હેતુઓ માટે સહાય મળવાપાત્ર છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

545રોજિંદા મુસાફરોને બસ ભાડામાં 50% રાહત દરે પાસ આપવા અંગેની યોજના.નિગમની લોકલ/એક્સપ્રેસ સર્વિસમા રોજિંદી મુસાફરી કરતા મુસાફરોને પ્રવર્તમાન બસ ભાડામાં રાહત આપી રાહતદરના માસિક/ત્રિમાસિક પાસ આપવાની સુવિધા આપવામાં આવે છે. જેમાં, " 15 દિવસનું ભાડું વસૂલ કરી 30 દિવસની મુસાફરી કરો " તથા " ૪૫ દિવસનું ભાડું વસૂલ કરી ૯૦ દિવસની મુસાફરી કરો " યોજના અમલમાં છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

546પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજનાગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુ ફાર્મની સ્થાપના પર સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

547બજાર સમિતિઓમા માલ લઈ આવતા ખેડૂતોને માલ પરિવહન ખર્ચ માટે સહાય આપવાની યોજના(આદિજાતિ)આદિજાતિ વિસ્તારમાં આવેલ બજાર સમિતિઓના આદિજાતિ ખેડૂતો પોતાનો માલ બજાર સમિતિમાં વેચાણ અર્થે લાવતા થાય તે માટે પ્રોત્સાહિત કરવા પરિવહન ખર્ચ પેટે ટન દીઠ રૂ. ૫૦૦ મહત્તમ ૧૦ ટનની મર્યાદામાં સહાય ચૂકવવાનું આયોજન.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

548સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજનાસોલાર પાવર યુનિટ/ કીટ ખરીદ કિંમતના ૫૦% અથવા રૂ.૧૫૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

549રાજ્યમાં અકીક/ પથ્થર/ બાંધકામના વ્યવસાયમાં રોકાયેલા એવા શ્રમયોગીઓનું વ્યવસાયલક્ષી ગંભીર રોગ સિલીકોસીસથી અવસાનના કિસ્સામાં તેઓના વારસદારને આર્થિક સહાય આપવા અંગેની યોજના.રાજ્યમાં અકીક/પથ્થર/બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમયોગીઓ ગ્રાઈન્ડીંગ, પોલીશીંગ અને અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તેઓને કારખાના ધારા ૧૯૪૮ના પરિશિષ્ટ ૩માં જણાવેલલા રોગો પૈકી ક્રમ ૧૨ પર દર્શાવેલા સિલીકોસીસ રોગ થવાની સંભાવનાઓ વધુ છે. આ રોગથી ઉક્ત શ્રમયોગીનું અવસાન થાય અને તે એમ્પ્લોઇઝ કમ્પેન્સેશન એક્ટ, કામદાર રાજ્ય વીમા અધિનિયમ કે બાંધકામ શ્રમયોગીની યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર થતા ન હોય તેના વારસદારને આર્થિક સહાય આપીને તેના કુટુંબને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો હેતુ છે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

550અનુસૂચિત જન જાતિની બિનપગારદારોની ક્રેડીટ કો.ઓપ.સોસાયટી અને ક્રેડીટ અને સપ્લાય કો. ઓપ.સોસાયટી માટે મેનેજરીયલ સહાય અને કોમ્પ્યુટર – ફર્નિચર માટે સહાય આપવાની યોજના - અનુસૂચિત જન જાતિ પેટા યોજનારાજ્યમાં અનુસૂચિત જનજાતિનું ઉત્થાન સહકારી માળખાથી થઇ શકે તે માટે અનુસૂચિત જન જાતિની બિનપગારદારોની ક્રેડીટ કો.ઓપ.સોસાયટી અને ક્રેડીટ અને સપ્લાય કો.ઓપ.સોસાયટીની રચના થયેલ છે અને સહકારી કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓને જ આ પ્રકારની સહાય આપવામાં આવે છે. આ પ્રકારની સહકારી મંડળીઓના સભાસદો અનુસૂચિત જનજાતિ હોય છે. આ મંડળીઓ દ્વારા સભાસદોને તેમની જરૂરીયાત મુજબ ધિરાણ આપવામાં આવે છે. રાજ્યમાં આ પ્રકારની મંડળીઓના સુચારૂ વ્યવહાર થઇ શકે તે માટે મંડળીઓએ હિસાબ અને વહીવટના જાણકાર મેનેજરની નિમણૂક કરવી જરૂરી છે. આ પ્રકારની મંડળીઓ પાસે મેનેજરને સારો પગાર ચૂકવી શકવાની ક્ષમતા ન હોવાને કારણે, અનુસૂચિત જનજાતિની બચત અને ધિરાણ સહકારી મંડળીઓ માટે મેનેજરીયલ સહાય અને કોમ્પ્યુટર ફર્નિચર માટે સહાય આપવી જરૂરી જણાય છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

551રાજ્યના દિવ્યાંગ લોકો માટે મરઘાંપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેન્ડની યોજનાપશુપાલન ખાતા હસ્તકનાં ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટકો ખાતે મરઘાંપાલન ની ૬ દિવસની તાલીમ અર્થે રૂ.૨૦૦૦/- નું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

552ટપક સિંચાઈ મારફત પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજનાટપક સિંચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના, ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

553સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિસામાજિક અને શૈક્ષણિક ૫છાત વર્ગના વિદ્યાર્થીઓને એમ.ફીલ. માટે રૂ. ૨૫,૦૦૦/- તથા પી.એચ.ડી.ના મહાનિબંધ તૈયાર કરવા માટે રૂ. ૧,૦૦,૦૦૦/- ની વૃત્તિકા આ૫વામાં આવે છે.વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

554સેલ્ફફાયનાન્સ કેલોજોમાં અભ્યાસ કરતાં વિચારતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે સહાયસેલ્ફ ફાયનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ફી, ટ્યૂશન ફી, રજિસ્ટ્રેશન ફી તેમજ શિષ્યવૃત્તિ વગેરે માટે રૂ.૫૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. આવક મર્યાદા વાર્ષિક રૂ.૨ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

555સરકારી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજનામાત્ર સરકારી કોલેજમાં અભ્યાસ કરતાં સાયન્સ, કોમર્સ અને આર્ટસ પ્રવાહના વિદ્યાર્થીઓને તેઓની યુનિવર્સિટી ખાતે પ્રથમ, બીજો અને ત્રીજા વર્ષમાં પ્રથમ, બીજો અને ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને એવોર્ડના રૂ૫માં અનુક્રમે વાર્ષિક રૂ.૩,૦૦૦, રૂા.ર,૦૦૦ અને રૂા.૧,૦૦૦ની રકમ આ૫વામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

556દિવ્યાંગ શિષ્‍યવૃત્તિ યોજનાદિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ ૨૦૧૬ મુજબની ૨૧ પ્રકારની દિવ્યાંગતા પૈકી ૪૦%થી વધારે દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ કે છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૪૦% ગુણથી ઉતીર્ણ થયા હોય તથા દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

557ટેલેન્ટપુલ યોજના હેઠળ પંસદ થયેલ શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (BCK-356)(SCW-1)ટેલેન્ટપુલ યોજના હેઠળ પંસદ થયેલ શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

558શિષ્યવૃત્તિ અને વૃત્તિકારાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ ખેલાડીઓને વૃત્તિકા અને રાષ્ટ્રીય કક્ષા મેડલ હોય તેવા ખેલાડીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

559શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમજન્મથી 18 વર્ષ સુધીના બાળકો માટે આરોગ્ય તપાસ અને જરૂરી નિદાન અને રેફરલ સેવાઓ. સ્થળ પર સારવાર, મફત ચશ્માંનું વિતરણ, ખામીની સારવાર, રોગો, ખામીઓ, વિકલાંગતા સહિત વિકાસમાં વિલંબ, અને હૃદય, કિડની, કેન્સર જેવા રોગો માટે સુપર સ્પેશિયાલિટી સારવાર,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

560સોસાયટી ફોર ક્રિયેશન ઓફ ઓપોર્ચ્યુંનીટીઝ થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઈંગ્લીશવર્ષ ૨૦૦૭માં માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંગ્રેજી ભાષામાં ગુજરાતના યુવાનોમાં અભાવ ન રહે તેવા હેતુથી સ્કોપ સંસ્થાની સ્થાપના કરી હતી. સ્કોપનો મુખ્ય હેતુ ગુજરાતના યુવાન/યુવતીઓમાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ વધે અને તેના થકી રોજગારીની વધુ ઉજ્જવળ તકો પ્રાપ્ત થાય તેવો છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

561અનુસુચિત જાતિ પેટા યોજના( કુવા વીજળીકરણ)વિશેષ સંસ્થાકીય પેટા યોજના હેઠળ રાજ્ય સરકાર પાસેથી મળેલી ગ્રાન્ટ હેઠળ અનુસૂચિત જાતિના વિસ્તારોમાં વીજળીકરણ કરવામાં આવે છે. અનુસૂચિત જાતિના લાભાર્થીઓને વિનામૂલ્યે ઘરગથ્થુ વીજ જોડાણો આપવામાં આવે છે. લાભાર્થીએ સમાજ કલ્યાણ વિભાગમાંથી મેળવેલ જાતિ પ્રમાણપત્ર આપવું પડશે. લાભાર્થીએ વીજ વપરાશ મુજબ વીજ બિલ ભરવાનું રહેશે. આ યોજના હેઠળ વીજળીકૃત વિસ્તારોમાં યોગ્ય વિદ્યુતીકરણ અને સુધારણા કાર્યો પણ કરવામાં આવે છે.ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગReference URL

વધુ માહિતી

562ધરપકડ/વોન્ટેડ વ્યક્તિની માહિતી શોધોનાગરિકો આ સેવાની મદદથી ધરપકડ કરાયેલ/વોન્ટેડ વ્યક્તિ વિશે માહિતી શોધી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

563ગુમ થયેલ વ્યક્તિની માહિતી શોધોનાગરિકો આ સેવાની મદદથી ધરપકડ/વોન્ટેડ વ્યક્તિ વિશે માહિતી શોધી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

564ગુમ થયેલ વ્યક્તિની માહિતી શોધોનાગરિકો આ સેવાની મદદથી ચોરાયેલ તથા પાછી મળેલ મિલકત વિશે માહિતી શોધી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

565બિનવારસી લાશની માહિતી શોધોનાગરિકો આ સેવાની મદદથી બિનવારસી લાશની માહિતી શોધી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

566બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરીયા) અધિનિયમ - ૧૯૫૮ ની કલમ-૮૯ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજીબોમ્બે ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરીયા) અધિનિયમ ૧૯૫૮ની કલમ ૮૯ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

567સ્વ-રોજગાર કાર્યક્રમઆ યોજના બેરોજગાર મહિલાઓ અને યુવાનો માટે લોન પૂરી પાડે છે. આ લોનની મદદથી યુવા ભારત ઘણા ક્ષેત્રોમાં ઇનોવેટિવ આઇડિયા સાથે તેમનો બિઝનેસ શરૂ કરી શકે છે. આ યોજના હેઠળ વ્યક્તિગત સાહસો (પ્રોજેક્ટની કિંમત મહત્તમ રૂ.2 લાખ) અને જૂથ સાહસો (પ્રોજેક્ટની કિંમત મહત્તમ રૂ.10 લાખ) સુધીની લોનની રકમ.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

568સ્વરોજગારી યોજનાઆદિજાતિના બેરોજગાર લોકો આર્થિક રીતે પગભર થાય તે માટે જુદા જુદા ૮૫ ધંધાઓ માટે રૂ.૫૦,૦૦૦ થી રૂ.૫,૦૦,૦૦૦ સુધી વાર્ષિક ૪%ના વ્યાજના દરે ધિરાણ મેળવી પગભર થઈ શકે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

569સ્વરોજગારલક્ષી લોન યોજના (બિન અનામત નિગમ)બિન અનામત વર્ગના વ્યક્તિઓને નવો વ્યવસાય શરૂ કરવા તેમજ સ્વ-રોજગારલક્ષી વાહનો માટે રૂ.૧૦.૦૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

570વરિષ્ઠ નાગરિકનું પ્રમાણપત્રઆ સેવા દ્વારા, અરજદાર વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઇન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે).પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

571સિનિયર સીટીઝનની નોંધણી60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ સિટીઝન પોર્ટલ પર પોતાની સિનિયર સીટીઝનની નોંધણી કરાવી શકે છે. જેથી એકલા રહેતા સિનિયર સિટીઝનનાઓની આ પોર્ટલ પર નોંધવામાં આવેલ વિગતોને આધારે પોલીસ દ્વારા જરૂર મદદ પૂરી પાડી શકાય.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

572શેરો પોઝિટિવ ઈલનેશ શિષ્‍યવૃત્તિ યોજનાઆ યોજના અંતર્ગત શેરો પોઝિટિવ ઈલનેશના કારણે અનાથ નિરાધાર બાળકોને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

573પ્રોપર્ટી કાર્ડમાં વારસાઈ નોંધ માટેની અરજીની સેવાસિટી સરવે કચેરીઓમાં વારસાઈની પ્રક્રિયા ઝડપી અને અરજદાર દ્વારા કચેરીના સીધા સંપર્ક વગર હાથ ધરાય તે માટે પ્રોપર્ટી કાર્ડમાં વારસાઈ નોંધ માટેની અરજી ઓનલાઇન કરવામાં આવેલ છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

574કામકાજનાં સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ - ૨૦૧૩કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અન્વયે જાગૃતતા લાવવા માટે જીલ્લા કક્ષાએ ત્રિ -માસિક સેમિનારનું આયોજન કરવામાં આવે છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

575શહિદવીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજનારાજ્યમાં આવેલ વિવિધ યુનિવર્સિટીઓ, સરકારી/બિનસરકારી કોલેજો, ગ્રામ વિદ્યાપીઠો, જી.બી.ટી.સી કૉલેજો તથા ટેક્નિકલ શિક્ષણની જુદી જુદી સંસ્થાઓમા વિવિધ પ્રકારના જુદા જુદા અભ્યાસક્રમોમાં ભણતાં વિદ્યાર્થીઓને અકસ્માતથી મૃત્યુ અથવા કાયમી અપંગતા જેવા બનાવ બને તો આ યોજના અંતર્ગત વિદ્યાર્થી અથવા તેના વાલી-વારસદારને વધુમાં વધુ રૂ.૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પચાસ હજાર પુરા) સુધીનુ રક્ષણ મળવાપાત્ર થાય.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

576શક્તિ સદનસામાજીક તેમજ આર્થિક સહાયની જરૂરીયાત ધરાવતી મહિલાઓને આશ્રય, ખોરાક, વસ્ત્રો, તબીબી સારવાર જેવી પ્રાથમિક જરૂરીયાતો પૂરી પાડવી તથા આવી મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

577શક્તિદૂતરાજ્યના રમત ગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે વર્ષ ૨૦૦૬ માં ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. રાજ્યના આશાસ્પદ પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલ ક્ષમતાને ધ્યાને લઈને તેમને જરૂરિયતના ધોરણે જરૂરિયાત મુજબ રમત ગમતની સંલગ્ન સુવિધાઓ પૂરી પાડી એક્સલન્સ તરફ લઈ જઈ ચેમ્પિયન તૈયાર કરવાનું આ યોજનાનું ધ્યેય છે. ખેલાડીઓના દેખાવ અને ભવિષ્યમાં સારો દેખાવ કરવાની શક્યતાઓને ધ્યાને લઈ તેઓની જરૂરિયાત મુજબ પૌષ્ટિક આહાર, રમત ગમતની અધ્યતન સુવિધાઓ, આધુનીક સાધનો, સ્પોર્ટ્સ કીટ, સ્પર્ધા ખર્ચ, નિષ્ણાત પ્રશિક્ષકોની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે મનોવૈજ્ઞાનિક કાર્યશિબિર જેવી બાબતો માટે જરૂરિયાત મુજબ સહાય તરીકે ખેલાડીઑને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે. શક્તિદૂત યોજન માટે પસંદગી પામેલા ખેલાડીઓને પ્રતિવર્ષ પ્રતિખેલાડી ૨૫.૦૦ લાખની મહત્તમ મર્યાદામાં સહાય કરવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

578શરોદોત્સવ પંડિત નંદન મહેતાઃ શાસ્ત્રીય સંગીત સ્પર્ધા અને સમારોહ યોજવા માટેની યોજનાગુજરાતનાં તાલવાદ્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ સ્વ.પં.નંદન મહેતાની પૂણ્યતિથિ (તા.૨૬ ફેબ્રુઆરી) નિમિત્તે ત્રિદિવસીય શાસ્ત્રીય સંગીત, તાલવાદ્ય સ્પર્ધા અને સમારોહનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ રૂા.૧૧,૦૦૦/- દ્વિતિય રૂા.૮,૦૦૦/- અને તૃતીય રૂા.૫,૦૦૦/- ના ઇનામો વિજેતા કલાકારોને આપવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

579શી ટીમદરેક પોલીસ સ્ટેશનમાં એક શી ટીમની રચના કરવામાં આવી છે જેથી કરીને મહિલાઓની ફરિયાદોને ગંભીરતાથી લઈ શકાય અને તેનો ઝડપથી અને સંવેદનશીલ રીતે નિકાલ કરી શકાય.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

580શિક્ષાઋણગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને એન.એસ.ટી.એફ.ડી.સી, નવી દિલ્હી દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કર્યા પછી નર્સિંગ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા માટે લોન આપી મદદરૂપ થવાનો ઉદ્દેશ રહેલો છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

581શોપ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટબિઝનેસ ઓપરેટરો ભારતમાં બિઝનેસ રજિસ્ટ્રેશન સેટ કરવા માટે જરૂરી નવા શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ (ગુમસ્તાધારા) લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી ફી ઓનલાઇન ભરી શકાશે. અરજીનું સ્ટેટ્સ તેમના ઇમેલ અને એસએમએસ પર પ્રાપ્ત થશે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

582ટૂંકાગાળાની તાલીમપૂરક રોજગારીની તકોના સર્જન માટે જુદા જુદા પાંચ સ્વ-રોજગારલક્ષી વ્યવસાયમાં ગ્રામીણ તથા શહેરી વિસ્તારનાં યુવક યુવતીઓને ઘરઆંગણે વિનામૂલ્યે જી.સી.વી.ટી. માન્ય કોર્સ મુજબ ટૂંકાગાળાની સ્વ-રોજગારલક્ષી તાલીમ.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

583શ્રમિક પરિવહન યોજના (bocw)બાંધકામ શ્રમિકોને બસ પાસ કાઢવા માટે બોર્ડ દ્વારા ૮૦% ચાર્જ ચૂકવવામાં આવે છે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

584શ્રમયોગી સાયકલ સહાય યોજનાસંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગી પોતાના નિવાસસ્થાનેથી ફરજના સ્થળે આવવા તેમજ જવાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

585હોમ લોન વ્યાજ સબસિડી યોજનાસંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગી પોતાના ઘરનું ઘર ખરીદે અને તેઓએ બેંકમાંથી મેળવેલી લોન ઉપર કપાતા વ્યાજમાં રાહતશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

586શ્રવણ તીર્થ દર્શન યોજનાશ્રવણ તીર્થ દર્શન યોજનાનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકોને ગુજરાતનાં યાત્રાધામોનાં દર્શન કરાવવાનો છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

587શ્રવણ તીર્થદર્શન યોજનાગુજરાતના વરિષ્ઠ નાગરિકોને (૬૦ વર્ષ કે તેથી વધુ વય માટે) તીર્થસ્થાનોના દર્શનનો લાભ મળે તે માટે "શ્રવણ તીર્થદર્શન યોજના" અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ ગુજરાતમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકોને (૬૦ વર્ષ કે તેથી વધુ વય માટે) ને રાજ્યમાં આવેલ તીર્થસ્થાનોની યાત્રા માટે સરકારી સહાય પૂરી પાડવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

588શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના (Bocw)બાંધકામ શ્રમિકની પારિવારિક સલામતી અને સામાજિક સુરક્ષા વધે અને તેમનું સ્થળાતર અટકે, કાર્યક્ષમતા વધે અને સેનિટેશન સાથે પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનોશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

589શ્રી નિધી ફિકસ ડિપોઝીટજાહેર જનતા, કર્મચારી, સંસ્થા, ચેરીટેબલ ટ્રસ્ટ, શૈક્ષણીક સંસ્થા તથા અન્ય માટે ફિકસ ડીપોઝીટ યોજનાનર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગReference URL

વધુ માહિતી

590શ્રી રામ જ્ન્મભૂમિ શબરી સ્મૃતિ યાત્રા સહાય યોજનાદરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ "શ્રીરામ જન્મભૂમિ"ના દર્શન કરવાની ઇચ્છા રાખતી હોય છે. આથી ગુજરાતના નાગરિકોને "શ્રીરામ"નાં દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરવાની બાબતથી આ યોજના અમલમાં આવેલ છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

591શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાઆ યોજનાનો આશય ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોની બેરોજગાર વ્યક્તિઓને સ્વ-રોજગારી પૂરી પાડવાનો છે. દિવ્યાંગ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

592શ્રમિક અન્નપુર્ણા યોજના (BOCW)આ યોજના અંતર્ગત રાહતદરે રૂ.૫/-માં નોંધાયેલા બાંધકામ શ્રમિક ને કડીયાનાકા/બાંધકામ સાઈટ ખાતેથી સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવે છે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

593સિંધુ દર્શન યોજનાસિંધુ દર્શન યાત્રા જમ્મુ કાશ્મીરમાં લેહ લદાખમાં યોજવામાં આવે છે. દર વર્ષે જૂન માસમાં ૪ (ચાર) દિવસ માટે યોજાતી આ યાત્રામાં સમગ્ર દેશમાંથી સિંધી સંપ્રદાય તથા અન્ય સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. સિંધુ નદી આપણા રાષ્ટ્રનું ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતીક છે. સિંધુ દર્શન યાત્રામાં ઉત્સાહ, સાહસ અને સાંસ્કૃતિક સંવાદિતાનો સમન્વય જોવા મળે છે. સિંધુ દર્શનના યાત્રાળુઓને યાત્રા કરવા માટે પ્રોત્સાહન મળે અને તેઓ જીવનમાં ઓછામાં ઓછા એક વખત "સિંધુ દર્શન યાત્રા"નો લાભ મેળવી કૃતાર્થ થઈ શકે તે આશયથી ગુજરાતના યાત્રિકોને આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાંં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

594સ્કિલ ડેવલોપમેન્ટ યોજના - PM-AJAY (GSCDC) (SCW 18)અનુ. જાતિના વ્યક્તિઓને કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

595સ્કિલ હબ ઈનીશિએટિવ (પીએમકેવીવાય ૪.૦)પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ૪.૦ ઉભરતી ક્ષેત્રીય જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ ઈકો સિસ્ટિમ બનાવીને કાર્યક્રમને ઉમેદવાર કેન્દ્રિત બનાવવા પર મજબૂત ભાર મૂકશે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

596નાના ધંધા વ્યવસાયઆ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૨.૦૦લાખ સુધીની છે. કરીયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન વિગેરે ૫સંદગીના વ્યવસાય માટેસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

597નાના ધંધાઅરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઈએ. લોનની મહત્તમ મર્યાદા રૂ.ર લાખ જે વ્યવસાય માટે લોન મેળવવાની હોય તે વ્યવસાયના અનુભવનું પ્રમાણપત્રસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

598નાના ધંધા-વ્યવસાયઅરજદાર ઠાકોર અને કોળી જાતિ પૈકીના હોવા જોઈએ. અરજદારના કુંટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૩ લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદારની ઉંમર ૨૧થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ. આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂ.૨ લાખ સુધીની છે. અરજદાર પોતાની પસંદગીનો ધંધો કરી શકશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

599નાના પાયાના ધંધા માટે લોન ( DAADC) (SCW 36)વિભિન્ન નાના વ્યવસાય માટે લોન આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

600સમાજ શિક્ષણ શિબિરઅનુસૂચિત જનજાતિના વ્યક્તિઓમાં પછાતપણું દૂર કરવા તથા કલ્યાણકારી યોજનાઓની જાણકારી લાભાર્થીને મળી રહે તે હેતુ તથા અંધશ્રદ્ધા, કુરિવાજોને તિલાંજલી આપવા તેમજ રિવાજ, રૂઢિગત પ્રણાલિકાને અનુરૂપ તેમનામાં રહેલી શક્તિઓને જાગૃત કરી તેમને સમાજના સામાન્ય પ્રવાહ સાથે સાંકળવા માટે શિબિરનુ આયોજન કરવામાં આવે છે. આ શિબિરોમાં સરકારશ્રીની વિવિધ અમલકારી યોજનાઓની જાણકારી આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

601સામાજિક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસએસએમઆઈડી ઘટક શહેર સ્તરે સિટી લેવલ ફેડરેશન સાથે શહેરી ગરીબ પરિવારોને ગ્રાસ રુટ લેવલ (૧૦થી ૨૦ સભ્યો), સ્લમ વોર્ડ લેવલે (૧૦થી ૨૦ એસએચજી) અને એરિયા લેવલ ફેડરેશન્સ (એએલએફ) સાથે ત્રણસ્તરીય માળખામાં એકત્રીકરણની કલ્પના કરે છે. યોજના એસએચજી માટે લોન પૂરી પાડે છે. લોનની રકમ જૂથ સાહસો (પ્રોજેક્ટની કિંમત મહત્તમ રૂ.૧૦ લાખ) સિટી આજીવિકા કેન્દ્રો (સીએલસી) શહેરી ગરીબો સંભવિત ખરીદદારોને સંગઠિત રીતે તેમનો માલ અને સેવાઓ આપી શકે છે. શહેરી ગરીબો માહિતી અને બિઝનેસ સપોર્ટ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

602સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્રઆ સેવા દ્વારા અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઈન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે)સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

603સોઇલ હેલ્થ કાર્ડજમીન ચકાસણીના નમૂનાનું એકત્રીકરણ કરી પૃથક્કરણ કરવું. જમીનની ફળદ્રુપતા વધારવા જાગૃતતા લાવવીકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

604સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાયસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને (૧) ગુજરાત જાહેર સેવા આયોગ, (૨) ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (જીએસએસએસબી), (૩) રાજ્ય પોલીસ ભરતી, (૪) ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (જીપીએસબી) વગેરે જેવી રાજ્ય કક્ષાની તેમજ કેન્દ્ર કક્ષાની (૧) બેંકિંગ, (૨) રેલવે, (૩) આર્મી ભરતી (૪) સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને (૫) સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) વગેરે દ્વારા લેવાતી વર્ગ-૧, ૨ અને ૩ની ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી કોઇ પણ એક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમાર્થીને રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ભરેલ ફી એ બે પૈકી જે ઓછું હોય તે તાલીમાર્થીના બેંક ખાતામાં ડિબીટી મારફતે ચૂકવવામાં આવશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

605અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ (વંદનીય સંતશ્રી વાસીયા દાદા શિષ્યવૃત્તિ) (Std.1 to 8) (BCK-17A)(SCW-1)અનુસૂચિતજાતિ પૈકી અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

606અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ (વંદનીય સંતશ્રી વાસીયા દાદા શિષ્યવૃત્તિ) (Std: 9 -10) (BCK-17)(SCW-1)અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

607કાતણ અને વણાટ સહાય યોજનાબોર્ડનો હેતુ ખાદી અને તેની પ્રવૃત્તિઓનો પ્રચાર કરવાનો છે જેથી સ્થાનિક બજારમાં તેમના પ્રેરણા સ્ત્રોત જળવાઈ રહે અને લોકો સ્વ-રોજગાર દ્વારા ગર્વથી જીવી શકે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

608નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રોકોઈ પણ પ્રકારની હિંસાથી પીડાઈ રહેલી મહિલાઓ હિંસા, દુર્વ્યવહાર અને ભેદભાવ મુક્ત બનીને વસવાટ કરી શકે તેવા સલામત સ્થાનનું નિર્માણ કરવું અને લાંબાગાળાની નિવાસીય સુવિધા પુરૂ પાડતુ ગૃહ - ૧૦ જિલ્લાઓમાં કાર્યરત છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

609અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓને રાજ્ય સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (ભગવાન બુધ્ધ શિષ્યવૃત્તિ) (BCK-5)(SCW-6)અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓને ધો.૧૦ પછીના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

610રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજનાગાય વર્ગના નર પશુઓનાં ખસીકરણ કરાવવા બદલ પશુપાલક/રજિસ્ટર્ડ સંસ્થાઓને (ગૌશાળા /પાંજરાપોળ /અન્ય)ને પશુદીઠ રૂ.૫૦૦/- પ્રોત્સાહક સહાય, પશુપાલક કે સંસ્થા પાસે હયાત નર વર્ગના તમામ પશુઓને ખસીકરણ હેઠળ આવરી શકાય છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

611ધો-૧૦ અને ધો-૧૨ ના વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રશસ્તિ પત્રની યોજના (GSKVN) (SCW-12)ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રશસ્તીપત્ર આપવા માટેની યોજનાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

612અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આઈ.ટી.આઇ. તથા વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ (સ્વામી વિવેકાનંદ શિષ્યવૃત્તિ) (BCK-13)(SCW-6)આઈ.ટી.આઈ / ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસક્રમો માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

613એસએસસી પછીના તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે આર્થિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડઆર્થિક રીતે ૫છાત વર્ગના વિદ્યાર્થીઓને એક વર્ષના માન્ય વ્યવસાયિક અભ્યાસક્રમો માટે અને સરકારી આઇ.ટી.આઇ.ના અભ્યાસક્રમો માટે માસિક રૂ.૪૦૦/- સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

614એસએસસી પછીના તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે લઘુમતી જાતિના વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડલઘુમતી જાતિના વિદ્યાર્થીઓને એક વર્ષના માન્ય વ્યવસાયિક અભ્યાસક્રમો માટે અને સરકારી આઇ.ટી.આઇ.ના અભ્યાસક્રમો માટે માસિક રૂ.૪૦૦/- સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

615એસએસસી પછીના તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડવિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને એક વર્ષના માન્ય વ્યવસાયિક અભ્યાસક્રમો માટે અને સરકારી આઇ.ટી.આઇ.ના અભ્યાસક્રમો માટે માસિક રૂ.૪૦૦/- સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

616એસએસસી પછીના તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડસામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના વિદ્યાર્થીઓને એક વર્ષના માન્ય વ્યવસાયિક અભ્યાસક્રમો માટે અને સરકારી આઇ.ટી.આઇ.ના અભ્યાસક્રમો માટે માસિક રૂ.૪૦૦/- સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

617વિદ્યાર્થી ઉદ્યમિતા સાહસિકતા નિતીઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા હોય તો તેવા લક્ષણો વિકસાવવા જેથી આખરે રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન વધારી શકાય. વિદ્યાર્થીઓને કોલેજ કક્ષાએથી નામાંકિત કરવામાં આવે છે અને તેઓ પાંચ દિવસના તાલીમ કાર્યક્રમમાંથી પસાર થાય છે ત્યારબાદ તેઓ વ્યવસાય પ્રસ્તાવ સબમિટ કરે છે. તેઓ દરખાસ્તનું મૂલ્યાંકન કર્યા પછી પસંદ કરેલા વિદ્યાર્થીઓને તેમનો વ્યવસાય શરૂ કરવા માટે ચાલીસ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

618વિદ્યાર્થી પહેલ યોજનાફક્ત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જરૂરીયાત મુજબ વિકાસલક્ષી ફંડ એક શાળા દીઠ ૧,૦૦,૦૦૦/-(અંકે એક લાખ રૂપિયા) પુરા પાડવાની યોજના છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

619સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલીસી ૨.૦શિક્ષણ વિભાગની આગેવાની હેઠળની ગુજરાતની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસીશિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

620સબ મિશન ઓન સીડ & પ્લાન્ટીંગ મટીરીયલ્સપાકોના વધુ ઉત્પાદન આપતા પ્રમાણિત/ગુણવત્તાયુક્ત બીજનું ઉત્પાદન તથા સંવર્ધન કરી ખેડૂતોને ઉપલબ્ધ કરાવવા. બીજ ચકાસણી પ્રયોગશાળાની સુધારણા કરવા. બીજ ઉત્પાદન કરનાર સંસ્થાઓને બીજ ઉત્પાદનની નવી તકનીકોમાં મદદ કરવી જેથી ખેડૂતોને વ્યાજબી ભાવે સમયસર ગુણવત્તાયુક્ત બીજ મળી રહે. બીજ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટી ઊભી કરવામાં મદદરૂપ થવા. બીજ ઉત્પાદન સંસ્થાઓને બીજ ગુણવત્તા સુધારવા તથા ક્ષમતા વધારવા મદદ કરવાના હેતુ બીજ બેંક બનાવવી જેથી કુદરતી આફતો / અનિશ્ચીત સંજોગોના સમયે મદદરૂપ થઈ શકાય.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

621સબમીશન ઓન એગ્રીક્લ્ચર મીકેનાઇઝેશનખેડૂતોને વિવિધ ખેત ઓજારો ખરીદવા માટે રૂ. ૧૦,૦૦૦/- થી રૂ. ૪૦,૦૦,૦૦૦/- સહાયકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

622બેટરી સંચાલિત થ્રી વ્હીલર માટે નાણાકિય સહાય યોજનાઆ યોજનાનો અમલ વર્ષ ર૦૧૮-૧૯ થી કરવામાં આવી રહયો છે. આ યોજના હેઠળ બેટરી સંચાલિત ઇ-રીક્ષા તેમજ ઇ-લોડર ખરીદવામાં રસ ધરાવતા વ્યક્તિઓ જેવા કે રીક્ષા ડ્રાયવર્સ, મહિલા સાહસિકો, યુવા સ્ટાર્ટઅપ સાહસિકો, શિક્ષિત બેરોજગારો તેમજ સહકારી મંડળીઓ, નફો ન કરતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યાત્રાધામો, વિગેરે સંસ્થાઓ જેડા માન્ય ઉત્પાદકો તેમજ તેઓના ડિલર્સ મારફતે ત્રિચક્રી વાહન ખરીદ કર્યા બાદ રૂ. ૪૮,૦૦૦ નાણાકિય સહાયનો લાભ મેળવી શકે છે. નાણાકીય સહાય લાભાર્થીઓને ડીબીટી દ્વારા આપવામાં આવે છે. આ વાહનોનો ઉપયોગ કરીને લાભાર્થીઓ પેટ્રોલની બચત તેમજ પર્યાવરણમાં થતુ પ્રદૂષણ અટકાવી શકે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલા વાહનોની ખરીદી કરી વ્યક્તિગત તેમજ સંસ્થાકિય લાભાર્થીઓેએ નાણાકીય સહાયનો લાભ મેળવેલ છે.ક્લાયમેટ ચેન્જ વિભાગReference URL

વધુ માહિતી

623બેટરી સંચાલીત ટૂ-વ્હિલર માટે નાણાકીય સહાયરાજ્યની શાળાઓમાં ધોરણ-૯થી ૧ર તેમજ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હિલર માટે રૂ.૧ર,૦૦૦/- નાણાકીય સહાય આપવામાં આવે છે.ક્લાયમેટ ચેન્જ વિભાગReference URL

વધુ માહિતી

624નોંધાયેલા બાંધકામ શ્રમિકો માટે ઈ-રીક્ષા માટે સબસિડી યોજના (bocw)નોંધાયેલા દિવ્યાંગ બાંધકામ શ્રમિકોને બેટરી સંચાલિત ત્રિ-ચક્રી વાહન (ઈ-રિક્ષા) માટે સબસિડી આપવામાં આવશે.શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

625ખાંડ વિતરણની યોજનાજાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અંત્યોદય કૅટેગરીના રેશનકાર્ડધારકોને ત્રણ વ્યક્તિ સુધી કાર્ડદીઠ ૧ કિલો અને ત્રણ વ્યક્તિથી વધુ સભ્ય સંખ્યાવાળા રેશનકાર્ડધારકોને વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ રૂ.૧૫/- પ્રતિ કિલોના રાહત ભાવથી તેમજ બી.પી.એલ. કૅટેગરીના રેશનકાર્ડધારકોને વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ મુજબ પ્રતિ કિલોના રૂ.૨૨/- ના ભાવથી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષમાં આવતા બે તહેવારોમાં (જન્માષ્ટમી તથા દિવાળી)માં અંત્યોદય યોજનાના કાર્ડધારકોને કાર્ડદીઠ ૧ કિલો પ્રતિ કિલો રૂ.૧૫/- ના ભાવે જયારે બી.પી.એલ. યોજનાના કાર્ડધારકોને કાર્ડદીઠ ૧ કિલો પ્રતિ કિલોના રૂ.૨૨/- ના રાહત ભાવથી વધારાનાં જથ્થાનું વિતરણ કરવામાં આવે છે.અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગReference URL

વધુ માહિતી

626સુખડી યોજનાવર્ષ: ૨૦૧૩માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ તથા પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને ખોરાકમાં અનાજનો વપરાશ વધારવાનો અને તે થકી તેમનામાં પ્રોટીન અને કેલેરીનું પ્રમાણ વધારવાનો છે. સિએફટીઆરઆઈ અને પોષણયુક્ત આહારના નિષ્ણાતો દ્વારા નિયત કરાયેલી સુખડી બનાવવાની રીતથી તૈયાર કરેલી સુખડી અઠવાડિયામાં એકવાર ગુરુવારના રોજ આપવામાં આવે છે. આ સુખડી ઘઉં, તેલ અને ગોળમાંથી બનાવવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

627પૂરક પોષણ યોજનામહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓની પોષણસ્તરમાં સુધારો લાવવા પૂરક પોષણ યોજના અમલીમાં છે. યોજનાના હેતુ નીચે મુજબ છે. - માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો - અપુરતા મહિને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો. - આઈ.એમ.આર અને એમ.એમ.આર માં ઘટાડોમહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

628માટીકામના કારીગરોને ઈલેકટ્રીક ચાક અને ઇલેકટ્રીક પગમીલ આ૫વાની યોજનામાટીકામ કારીગરોને આધુનિક તકનિકના ઇલેક્ટ્રિક ચાક અને ઇલેક્ટ્રિક પગમિલ ૭૫ ટકા સબસિડીથી પૂરી પાડવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

629સૂર્યશક્તિ કિસાન યોજના (SKY)સૂર્યશક્તિ કિશાન યોજના અંતર્ગત ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને ગ્રીડ ક્નેકટેડ સૌર ઉર્જા સંચાલિત સિસ્ટમ આપવાની જોગવાઈ કરવામાં આવેલ.ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગReference URL

વધુ માહિતી

630સ્વચ્છ ભારત મિશન(ગ્રા)ગ્રામ્ય વિસ્તારના તમામ કેટેગરીના લાભાર્થીને વ્યક્તિગત શૌચાલયના બાંધકામ માટે રુ.૧૨,૦૦૦ (કેન્દ્રના રૂ.૭૨૦૦ અને રાજ્ય સરકારના રૂ.૪૮૦૦ મળીને)ની પ્રોત્સાહક સહાય પૂરી પાડી ગુજરાત રાજ્યને ખુલ્લામાં શૌચક્રિયામુક્ત "ઓડીએફ" બનાવવાની આ યોજના છે. ત્યાર બાદ ગામોમાં ઘન અને પ્રવાહી કચરા નિકાલની ૧૦૦% વેલ્યુચેન કરવાની દિશામાં પગલા ભરવામાં આવશે.પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

631સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજનાતમામ કેટેગરીના ઉમેદવારો માટે લશ્કરી/ અર્ધ લશ્કરી/ પોલીસ ફોર્સમાં ભરતી પૂર્વેની શારીરિક તેમજ માનસિક ક્ષમતા તેમજ લેખિત પરીક્ષાની તૈયારી માટેશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

632સ્વયં સક્ષમઆ યોજના વ્યવસાયિક શિક્ષણ / પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર પછાત વર્ગના યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ નિગમ તરફથી પાત્રતા ધરાવતા યુવાનો / યુવતિઓને સ્વરોજગાર ઉભો કરવા માટે ઓછા વ્યાજદરે લોન પુરી પાડે છે. અરજદારે એન્જિનિયર, ડોક્ટર, વકીલ તથા ઉચ્ચ અભ્યાસ કરેલ હોય તેને સ્વતંત્ર વ્યવસાય જેવા કે, ડોક્ટર ક્લિનિક, નર્સિંગ હોમ, ફિઝીયોથેરાપી ક્લિનિક, બાયોમેડીકલ લેબ, વકીલની ઓફીસ, દવાની દુકાન, આર્કિટેકની ઓફીસ, એન્જીનીયરીંગ યુનિટ, સી.એ.ની ઓફીસ કરવા માટે આપવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

633સ્વંંય સક્ષમ યોજનાઅરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઈએ. લોનની મહત્તમ મર્યાદા રૂા.૫.૦૦ લાખ ર્ડાકટર(ક્લિનિક), ફીજીયોથેરાપી ક્લિનિક, બાયોમેડિકલ લેબોરેટરી, વકીલ ઓફિસ, એન્જિનિયરિંગ યુનિટ, કેમીસ્ટર શોપ, આર્કિટેક ઓફિસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફાયનાનસીયલ કન્સલ્ટીંગ કક્ષાની ઓફિસ વગેરે માટે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

634સ્વંય સક્ષમ યોજનાઅરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અને કોળી જાતિના હોવા જોઇએ. લોનની મહત્તમ મર્યાદા રૂ.૫ લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂ.૩ લાખ છે, આ યોજનાનો વાર્ષીક વ્યાજનો દર ૬ ટકા છે, વયમર્યાદા ૧૮થી ૩૫ વર્ષ ડૉક્ટર(કલીનીક), ફિઝિયોથેરાપી કલીનીક, બાયોમેડિકલ લેબોરેટરી, વકીલ ઓફિસ, એન્જિનીયરીંગ યુનિટ, કેમીસ્ટર શોપ, આર્કિટેક ઓફિસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફાઈનાન્શિયલ કન્સલ્ટિંગ કક્ષાની ઓફિસ વગેરે માટે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

635અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ટેબલેટ સહાય (BCK-353)(SCW-10)શિક્ષણ વિભાગ દ્વારા રૂ.૧૦૦૦/- ટોકન ફી ભરાવી જે ટેબલેટ આપવામાં આવે છે તે ટોકન ફી અનુ.જાતિના વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

636અનુસૂચિત જાતિના યુવાનો માટે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરઅનુસૂચિત જાતિનાં ૪૧ જિલ્લાઓમાં ૧૪થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરી રાજ્યના અનુસૂચિત જાતિના તમામ જિલ્લાઓના તાલુકા કક્ષાએ પસંદગી પામેલ ૫૦ યુવક-યુવતીઓ માટે ૭ દિવસ માટેનો વ્યક્તિત્વ વિકાસ અને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે માટે રાજ્યના ૪૧ જિલ્લાઓનાં કુલ-૨૫૦ તાલુકાઓમાં વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવે છેરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

637તાનારીરી સંગીત સન્માન મહોત્સવ તથા એવોર્ડ (રાષ્ટ્રીયકક્ષા)વડનગર ખાતે કલાકાર બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ યોજવામાં આવે છે. આ સમારોહમાં રૂા.૫.૦૦ લાખનો રોકડ પુરસ્કાર, શાલ, પ્રસંશાપત્ર વગેરે આપી ૨(બે) મહિલા કલાકારશ્રીઓને એવોર્ડ આપી સન્માનવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

638અનુ.જનજાતિના તાલુકા કક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસનતાલુકાકક્ષાએ અનુસૂચિત જનજાતિના ૧૫થી ૩૫ વર્ષનાં યુવક-યુવતીઓના વ્યક્તિત્વ વિકાસ તેમજ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગાસન તાલીમ આપવા માટે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને શિબિરો યોજવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

639અસ્થાયી નિવાસ પ્રમાણપત્રઆ સેવા દ્વારા, અરજદાર કામચલાઉ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઇન ઉપયોગ કરી શકે છે અથવા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે).પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

640ગણોતધારાની કલમ-૪૩ મુજબ પ્રિમિયમ ભરવાની મંજૂરી મેળવવાની અરજીગુજરાત રાજ્ય મહેસૂલ વિભાગ દ્વારા ગણોતધારો કલમ ૪૩ હેઠળ કાયમી ગણોતિયાના હક્કો મેળવવા માટેનો મહત્વનો પરિપત્ર ક્રમાંક ટીએનસી/1064/85886/ તારીખ ૨૨ ઑક્ટોબર ૧૯૬૫ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ગણોતધારાની કલમ ૪૩ મુજબ બધા ગણોતિયાઓને મર્યાદિત હક્ક મુજબ જમીન પ્રાપ્ત થતી હતી. સન ૧૯૬૭માં આ કલમ ૪૩માં સુધારો કરી, પેટા કલમ ૧ દાખલ કરીને તેમાં કાયમી ગણોતિયાઓને ખેડૂત દિનના દિવસે ખરીદ હક્ક મળ્યા હતા. મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-૪૩(૧) મુજબ ગણોતિયાએ કોઈ વ્યક્તિને વેચેલી કોઈ જમીન કે તેમાં હિત સંબંધિ વેચાણ બક્ષિસ, વિનિમય, ગીરો, પટા અથવા નામફેરથી તબદીલ કરવા અથવા તબદીલ કરવાની લેખિત ખતથી કબૂલાત કરવા રાજ્ય સરકારે સામાન્ય કે ખાસ હુકમથી નક્કી કરેલ રકમના અવેજની ચૂકવણી કરીને કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહે છે.મહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

641ગણોતધારાની કલમ-૬૩ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજીજમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૩ અંતર્ગત બિનખેતી પરવાનગીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

642પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે ગણોતધારાની કલમ-૬૩એએ અન્વયે પ્રમાણ૫ત્ર મેળવવાની અરજીમુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ની કલમ - ૬૩એએ, મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ ૧૯૫૮ની કલમ ૮૯-એ તથા સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમની કલમ-૫૫ હેઠળ બિનખેતીના પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા બાબતમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

643ભાડવાતની નોંધણીઆ સેવાની મદદથી નાગરિકો તેમના મકાન/ફ્લેટ/દુકાનના ભાડવાતની નોંધણી ઓનલાઇન કરી શકે છે.ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

644ટર્મ લોન (અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)મુદ્દતી ધિરાણ યોજનાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

645મુદ્દતી લોન યોજનાકોઈ પણ સ્વતંત્ર ધંધા - વ્યવસાય શરૂ કરવા. વાર્ષિક રૂ. ૩.૦૦ લાખથી ઓછી આવક ધરાવતાં ૨૧ વર્ષથી વધુ અને ૫૦ વર્ષ સુધીની ઉંમરના વિચરતી-વિમુક્ત જાતિનાં ઉમેદવાર મહત્તમ લોન મર્યાદા - રૂ ૨,૦૦,૦૦૦ વાર્ષિક વ્યાજ દર - ૬ ટકા રૂ.૧,૫૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવતા તેમજ બી.પી.એલ., વિધવા, ત્યક્તા અને શિક્ષિત બેરોજગારોને અગ્રતા આપવામાં આવશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

646ગુજરાતના ડુંગરાળ વિસ્તારમાં / હિમાલય વિસ્તારમાં ભ્રમણ / ટ્રેકીંગ કાર્યક્રમમાં પ્રવેશ અંગેના નિયમો અને શરતોઆ ટ્રેકિંગનો સમયગાળો ૧૦ દિવસનો રહેશે. તાલીમાર્થી ભાઈ-બહેનની ઉંમર ૧૭ થી ૪૫ વર્ષની રહેશે. તાલીમાર્થીએ આ સંસ્થા / કેન્દ્રનાં કોઇ પણ શિબિર કરેલ હોવો જોઈએ અથવા અન્ય માન્ય સંંસ્થાઓનો શિબિર કરેલ હોવો જોઈએ. ટ્રેકિંગમાં ઓછામાં ઓછી સંખ્યા ૫ થશે તો ટ્રેકિંગનો કાર્યક્રમ યોજાશે અન્યથા મોકૂફ રહેશે. તાલીમાર્થીઓને ટ્રેકિંગ પૂર્ણ કર્યે પ્રમાણપત્ર સંસ્થા દ્વારા આપવામાં આવશે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

647સરકાર માન્ય એક્રેડિટેડ કાર્ડધારકને જી.એસ.આર.ટી.સી.ની હાઇએન્ડ બસોમાં મફત મુસાફરીનો લાભ આપવા અંગે.સરકાર માન્ય એક્રેડિટેડ કાર્ડધારકને જી.એસ.આર.ટી.સી.ની હાઇએન્ડ બસોમાં મફત મુસાફરીનો લાભ આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

648મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બુકબેંકઆ યોજના અંતર્ગત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો -૯થી૧૨ માં અભ્યાસ કરતા તમામ સરકારી અને બિનસરકારી ગ્રાન્ટ ઇન એઇડ શાળાના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

649દહેજ પ્રતિબંધક ધારો-૧૯૬૧જો કોઈ દીકરીનાં માતા-પિતા, સંબંધીઓ કે વાલી પાસેથી કોઈ પણ પ્રકારના દહેજની માગણી કરે તો તેને ૦૬ માસથી ઓછી નહીં એમ ૦૫ વર્ષ સુધીની જેલ તથા પંદર હજાર સુધીના દંડની સજા થવા પાત્ર ગણાશે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

650ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, 2005ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ રાજ્યના જિલ્લા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવેલ છે, આ અધિકારી દ્વારા જિલ્લા સ્તરે વિવિધ હિતધારકો સાથે સેમિનારનું આયોજન કરવામાં આવે છે.ઘરેલુ હિંસા સામે કાયદાકીય માર્ગદર્શન આપવા જિલ્લા કક્ષાએ તેમજ તાલુકાકક્ષાએ સેમિનાર તથા તાલીમ કાર્યક્રમો યોજી છેવાડાના લોકોને આ કાયદા બાબતે જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

651સ્વાતંત્ર સેનાની, સ્વાતંત્ર સેનાનીઓની વિધવા પત્નીઓ અને તેઓની મુસાફરી દરમ્યાનના સહાયકને નિગમની બસોમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવા બાબત.સ્વાતંત્ર સેનાની, સ્વાતંત્ર સેનાનીઓની વિધવા પત્નીઓ અને તેઓની મુસાફરી દરમ્યાનના સહાયકને નિગમની બસોમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવામાં આવે છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગReference URL

વધુ માહિતી

652રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના વિજેતા ખેલાડીઓના કોચિઝને ઇન્સેન્ટિવ અંગેની યોજનારમત-ગમત ક્ષેત્રમાં પરિણામલક્ષી કામગીરી માટે ખેલાડીઓની સાથોસાથ તેઓના કોચની કામગીરીનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. વિજેતા ખેલાડીઓને પુરસ્કારથી નવાજવા સાથે તેના પરિણામના ભાગીદાર એવા તેને તૈયાર કરનાર કોચને પણ પુરસ્કારથી નવાજવા જોઈએ. તા.૨૮/૫/૨૦૧૫ ના ઠરાવ ક્રમાંકઃ એસએજી/૧૦૨૦૧૪/૨૦૪૯૮ થી કોચિઝને ઇન્સેન્ટિવ આપવાની યોજના કાર્યાન્વિત કરવામાં આવેલ છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

653વંશપરંપરાગત કારીગરો, કુશળ કારીગરોને સ્કીલ અપગ્રેડેશન, આધુનિક સાધનો પૂરાં પાડવા, ખ્યાતનામ સંસ્થાઓ સાથે સમન્વય દ્વારા રોજગારીમાં વધારો કરવા બાબતવંશપરંપરાગત કારીગરો, કુશળ કારીગરોને આધુનિક બજાર માગ મુજબની તાલીમ મળી રહે તે માટે ખ્યાતનામ સંસ્થાઓ સાથે સમન્વય કરી તેઓના સ્કીલ અપગ્રેડેશન દ્વારા રોજગારીમાં વધારો કરવા માટે આ યોજના અમલમાં લાવવામાં આવેલ છે. આ માટે તાલીમ સેલ અને તાલીમ પાર્ટનરોના પરામર્શમાં રહીને તાલીમાર્થીઓને પૂરક રોજગારીમાં વધારો થાય તેવી તાલીમ આપવામાં આવે છે તેમજ તાલીમ પૂર્ણ થયા બાદ કારીગરોને તેઓના ટ્રેડને અનુરૂપ આધુનિક સાધનો પૂરાં પાડવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

654ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો(વજન કાંટા, પેકીંગ મટીરીયલ્સ,, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)ટુલ્સ, ઇકવીપમેન્ટ, સોર્ટીંગ સાધનો, પીએચએમના સાધનો(વજન કાંટા, પેકીંગ મટીરીયલ્સ, સોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

655સંપૂર્ણ તબીબી સહાય યોજના (bocw)નોંધાયેલા બાંધકામ શ્રમિકોની આરોગ્ય તપાસ (૧૭ પ્રકારના ટેસ્ટ)શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગReference URL

વધુ માહિતી

656ટ્રેકટર-ટ્રોલી(NSTFDC)આ યોજના હેઠળ ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ અને એન.એસ.ટી.એફ.ડી.સી,ન્યુ દિલ્હી સ્વરોજગાર માપદંડ તરીકે આવકના સ્ત્રોત માટે ટ્રોલી સાથે ટ્રેક્ટર ખરીદવા માટે આદિવાસી લાભાર્થીઓને લોન આપે છે. આ યોજના માટે રૂ. ૭.૫૦ લાખ ની લોન ૬ ટકા વ્યાજદરે આપવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

657ટ્રેઈનીંગ ફોર એક્સેલન્સ, એફિશિયન્સી, એન્ડ રિસર્ચ ટુવર્ડ્સ હાયર એજ્યુકેશનતીર્થ યોજના અંતર્ગત શ્રેષ્ઠતા, કાર્યક્ષમતા અને સંશોધન દ્વારા વેદોથી લઈ વેબ સુધીના બહુવિધ આયામો પ્રત્યે વિશ્વોન્મુખ કરવા ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રીસર્ચ મેથોડોલોજી વર્કશોપ, વેબિનાર અને સેમિનાર દ્વારા તાલીમ આપવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

658બાગાયતી કૌશલ્યવર્ધન સ્વરોજગારલક્ષી નિવાસી તાલીમની યોજનાબાગાયતી કૌશલ્યવર્ધન સ્વરોજગારલક્ષી તાલીમની યોજનાકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

659હાથશાળ અને હસ્તકલા કારીગરોને તાલીમ(૧) એમ્પેનલ એજેસી દ્વારા બજેટ ના પ્લાન મુજબ સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ ગામો/તાલુકો/જીલ્લામાં અલગ અલગ ક્રાફ્ટમાં બેજીક તાલીમ આપવામાં આવે છે.(2) એમ્પેનલ એજેસી દ્વારા તાલીમ આપનાર ઉમેદવારો/કારીગરો માટે રોજગારીની તકો વધારવા માટે એક વર્ષ સુધી હેન્ડ હોલ્ડીંગ સપોર્ટ આપવામાં આવે છે.ઉદ્યોગ અને ખાણ વિભાગReference URL

વધુ માહિતી

660જમીન વિહોણા ખેતમજૂરોને બાગાયતી કૌશલ્યવર્ધન તાલીમની યોજનાજમીન વિહોણા ખેતમજૂરોને બાગાયતી કૌશલ્યવર્ધન તાલીમની યોજનાકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

661પરિવહનઅરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ સમાજના હોવા જોઈએ. મહત્તમ લોન રૂા.૨ લાખસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

662પરિવહનઅરજદાર ઠાકોર અને કોળી જાતિ પૈકીના હોવા જોઈએ. અરજદારના કુંટુંબની કુલ વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદારની ઉંમર એકવીસ થી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ. પરિવહન સેક્ટરમાં ઑટો રીક્ષા, લોડિંગ રીક્ષા અને મારૂતિ ઇકો માટેની લોન આપવામાં આવે છે. આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂપિયા ચાર લાખ સુધીની છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

663અનુસૂચિત જાતિનાં ૧૫થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણઅનુસૂચિત જાતિનાં ૧૪થી ૩૫ વર્ષનાં યુવક-યુવતીઓને સાગરકાંઠાના લોકોની સંસ્કૃતિનો પ્રત્યક્ષ પરિચય સાંપડે તેમજ સાગર સંપત્તિ, ઉદ્યોગોની માહિતી મળી રહે તેમજ સાગરલક્ષી પ્રવૃતિઓમાં ભાગ લેવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી વર્ષ-૨૦૧૦-૨૦૧૧થી ૧૦ દિવસ માટે પસંદગી પામેલ ૧૦૦ યુવક-યુવતીઓ માટે અનુસૂચિત જાતિનાં ૧૦૦ યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ થાય છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

664વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમરાજ્યનાં યુવક-યુવતીઓને પ્રાકૃતિક પ્રેમ, નૈસર્ગિક દર્શન, વન્ય પશુ-પક્ષીઓ, વૃક્ષો, પહાડો, ઝરણાં, કોતરો વગેરેનો પ્રત્યક્ષ પરિચય મળી રહે તે માટે તથા વન્ય વિસ્તારના હસ્તઉદ્યોગો, કલા અને સંસ્કૃતિ વગેરેની જાણકારી મળી રહે તે હેતુથી વર્ષ ર૦૧૦-૧૧ થી ૧૦ દિવસ માટે પસંદગી પામેલ ૧૦૦ યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ થાય છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

665ટ્યૂશન સહાય યોજના (બિન અનામત નિગમ)બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ ૧૦માં ૭૦ ટકા હોય તેવા ધોરણ ૧૧,૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂ.૧૫૦૦૦ ટ્યૂશન સહાય સીધી સહાય (ડી.બી.ટી.) મળવાપાત્ર થશે. દરેક વર્ષમાં એક જ વાર સહાય મળવાપાત્ર થશે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

666ULLAS - નવ ભારત સાક્ષરતા કાર્યક્રમઉલ્લાસ - નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ યોજના ૧૫ થી ઉપરની વયજૂથના નિરક્ષરોને ભણાવવાની કામગીરી કરે છે. આ યોજનામા સર્વેયર ગ્રામ્ય લેવલે જઇને નિરક્ષરોનો સરવે કરે છે અને તેમને ઉલ્લાસ એપ ઉપર રજિસ્ટર કરે છે. પછી સ્વયંસેવી શિક્ષકો તેમને ઉલ્લાસ એપ દ્વારા ઓફલાઇન તેમજ ઓનલાઇન મોડમાં ભણાવવાની કામગીરી કરે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

667એજીઆર-૨, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના ખેડૂતો માટે કૃષિ સહાયક કાર્યક્રમ હેઠળ નેનો ફર્ટીલાઈઝર ખરીદીમાં ખેડૂતોને સહાય"હેક્ટરદીઠ ખરીદ કિમતના ૫૦ ટકા અથવા રૂ ૭૫૦/-ની મર્યાદામાં (બે માંથી જે ઓછું હોય તે) (ખાતાદીઠ વધુમાં વધુ ચાર હેક્ટર)"કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

668ધો.૧થી ૮માં ભણતા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેની ગણવેશ સહાયસરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧થી ૮ના આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટેની રૂ. ૯૦૦/- ગણવેશ સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

669ધો.૧થી ૮માં ભણતા વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ગણવેશ સહાયસરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧થી ૮ના વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટેની રૂ. ૯૦૦/- ગણવેશ સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

670ધો.૧થી ૮માં ભણતા અન્ય પછાત વર્ગ (લઘુમતી)ના વિદ્યાર્થીઓ માટેની ગણવેશ સહાયસરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૮ના અન્ય પછાત વર્ગ(લઘુમતી)ના વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટેની રૂ. ૯૦૦/- ગણવેશ સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

671અનુ.જનજાતિના વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાયની યોજના.શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગણવેશ સહાયઆદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

672ધો.૧થી ૮માં ભણતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેની ગણવેશ સહાયસરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧થી ૮ના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટેની રૂ. ૯૦૦/- ગણવેશ સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

673અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય (BCK-16)(SCW-1)અનુસૂચિત જાતિના ધો ૧ થી ૮ના વિદ્યાર્થીઓને ગણવેશ સહાયસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

674કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)નો ઉપયોગકૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનૉલોજી (કૃષિ વિમાન)નો ઉપયોગ (1)ખર્ચના નેવું ટકા અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર/પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. (૨) ખાતા દીઠ પ્રતિ છંટકાવ વધુમાં વધુ કુલ પાંચ એકરની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશેકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગReference URL

વધુ માહિતી

675વાહન અકસ્માત સહાય યોજનાગુજરાત રાજ્યના 2018-19 ના બજેટમાંથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિની આર્થિક સ્થિતિ, રાજ્ય કે રાષ્ટ્રીયતા ધ્યાનમાં લીધા વગર સારવાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના તમામ સરકારી, ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલો અકસ્માત બાદ પ્રથમ 48 કલાક દરમિયાન આવી વ્યક્તિઓને તાત્કાલિક સારવાર આપશે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

676વહાલી દીકરી યોજનાદીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશોને સિદ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.મહિલા અને બાળ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

677સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિ/સંસ્થાઓને વિવિધ એવોર્ડસમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિ/સંસ્થાઓને વિવિધ એવોર્ડસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગReference URL

વધુ માહિતી

678વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધાચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં યુવકો અને યુવતીઓ માટે વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા એકાંતરે વર્ષે યોજવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

679મંડપ યોજનામંડપ યોજના અંતર્ગત આદિજાતિ લાભાર્થીને વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સામગ્રી માટે રૂ.૧૪,૫૫૨/- ડીબીટીથી તેઓના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

680અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્ર ચકાસણી આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

681અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતા માટેની યોજનારાજ્યની કુલ અંદાજિત ૧૩ લાખ સગર્ભા બહેનો પૈકી વિવિધ માપદંડ ઉપર ૧.૫ લાખ બહેનોને જોખમી પ્રસૂતિની સંભાવના રહેલ છે. તે પૈકીના વધારે ચિહ્નો ધરાવતી સગર્ભાઓમાં પ્રસૂતિ દરમિયાન અતિશય જોખમની શકયતા હોય, તેવી સગર્ભા બહેનોને પહેલેથી ઓળખી, તેમની પ્રસૂતિ મેડિકલ કોલેજ કે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે સુનિશ્ચિત કરવામાં આવે તો માતા મૃત્યુદરમાં નોંધપાત્ર સુધારો કરી શકાય તેમ છે. સાથોસાથ પ્રસૂતિ પછી તરત ડિસ્ચાર્જ ન કરતાં સાત દિવસ સુધી હોસ્પિટલ ખાતે રોકાણ સુનિશ્ચિત કરવામાં આવે તો માતા અને બાળકના આરોગ્ય પ્રત્યે વધારે ધ્યાન આપી બાળ મૃત્યુદરમાં પણ ઘટાડો કરી શકાય તેમ છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગReference URL

વધુ માહિતી

682ગામ નમૂના નં.૭ ક્ષતિ સુધારણાની અરજીગામ નમૂના નં. ૭ માં ક્ષતિ સુધારણા માટેની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

683બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરીયા) અધિનિયમ - ૧૯૫૮ ની કલમ-૫૭ મુજબ પ્રિમિયમ ભરવાની મંજૂરી મેળવવાની અરજીબોમ્બે ટેનન્સી એન્ડ અગ્રિકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરિયા) અધિનિયમ - ૧૯૫૮ની કલમ-૫૭ મુજબ પ્રીમિયમ ભરવાની મંજૂરી તથા બિનખેતી પરવાનગી મેળવવાની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

684પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે માટે બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરીયા) અધિનિયમ - ૧૯૫૮ ની કલમ-૮૯એ અન્વયે પ્રમાણ૫ત્ર મેળવવાની અરજીબોમ્બે ટેનન્સી એન્ડ અગ્રિકલ્ચર લેન્ડ (વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરીયા) અધિનિયમ ૧૯૫૮ની કલમ ૮૯ મુજબ ખેતીની જમીન ખરીદવા બાબતની પરવાનગી મેળવવાની અરજીમહેસૂલ વિભાગReference URL

વધુ માહિતી

685વિધા સાધના યોજનાધો-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને પ્રોત્સાહન આપવા સાયકલ ભેટ આપવાનો હેતુઆદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

686વિદ્યાદિપ યોજનારાજ્યની પ્રાથમિક , માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવાનો મુખ્ય આશય છે. આ યોજના હેઠળ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના અકસ્માતે અવસાન કે કાયમી અપંગતતાના કિસ્સામાં વાલીને સહાય ચૂકવવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

687વીકેવાય-૧૫૩ રાજ્ય સરકારની પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિ યોજના (ધો-૧ થી ૧૦)શૈક્ષણિક વિકાસ માટે આર્થિક સહાયઆદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

688વીકેવાય-૧૫૮ ટેકનીકલ અને વ્‍યવસાયિક અભ્‍યાસક્રમો માટે સ્‍વામી વિવેકાનંદ શિષ્‍યવૃતિશૈક્ષણિક વિકાસ માટે આર્થિક સહાયઆદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

689વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર પીપીપી મોડેલરાજ્યના આદિજાતિ યુવક/યુવતીઓને વિનામૂલ્ય રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે, જેમાં નિઃશુલ્ક રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવે છે તથા તાલીમ પૂર્ણ થયા બાદ રોજગારી પૂરી પાડવામાં આવે છે.આદિજાતિ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

690યુધ્ધમાં માર્યા ગયેલા અને ઘવાયેલા તથા માજી સૈનિકોના બાળકોને આપવામાં આવતી શૈક્ષણિક સવલતો આપવા માટેની શિષ્યવૃતિ, સ્ટાઇપેન્ડ, પુસ્તક અને ફી સ્ટુડન્ટશીપઆ યોજના હેઠળ યુધ્ધમાં માર્યા ગયેલા અને ઘવાયેલા તથા માજી સૈનિકોના બાળકોને આપવામાં આવતી શૈક્ષણિક સવલતો આપવા માટેની શિષ્યવૃતિ, સ્ટાઇપેન્ડ, પુસ્તક અને ફ્રી સ્ટુડન્ટશીપ એનાયત કરવામાં આવે છે.શિક્ષણ વિભાગReference URL

વધુ માહિતી

691વૉટર કનેક્શનનવા ઘરેલુ પાણીના જોડાણ માટે અરજદાર ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે. અરજી ફી ઓનલાઇન ભરી શકાશે. અરજીનું સ્ટે્ટસ તેમના ઇમેલ અને એસએમએસ પર પ્રાપ્ત થશે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગReference URL

વધુ માહિતી

692વિધવા પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામીણ)આ સેવા દ્વારા, અરજદાર વિધવા પ્રમાણપત્ર મેળવી શકે છે (અરજદાર આ સેવાનો ઓનલાઇન ઉપયોગ કરી શકે છે અથવા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ શકે છે).પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

693વુમન હેલ્પ ડેસ્કદરેક મહિલા પોલીસ સ્ટેશન પર ડર્યા વિના ફરિયાદ નોંધાવી શકે અને કાનૂની સલાહ મેળવે .ગૃહ વિભાગReference URL

વધુ માહિતી

694યુવા ઉત્સવયુવકો અને યુવતીઓ સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની મૌલિક કૃતિઓ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરી શકે તે માટે તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગReference URL

વધુ માહિતી

695ઝુંપડા વિજળીકરણ યોજનાસદર યોજના અંતર્ગત, રાજ્યના ગરીબ લાભાર્થીઓને નિઃશુલ્ક ઘર વપરાશ માટે વીજ જોડાણો આપવામાં આવે છેઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગReference URL

વધુ માહિતી

696BATHROOM CONSTRUCTIONમહિલાઓને ધ્યાનમાં રાખીને બાથરૂમ સહાયપંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગReference URL

વધુ માહિતી

Post a Comment