ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
હું કઈ રીતે ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું
પ્રમાણપત્ર મેળવવા મંજુરી મેળવી શકું?
પ્રમાણપત્ર મેળવવા મંજુરી મેળવી શકું?
સંબંધિત મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૨/૩૮ મુજબ.
[File Size : 45 KB] [Gujarati]
નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીરુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
- અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
- પંચનામું
- પ્રતિજ્ઞાપત્ર
- આવકનો દાખલો
- ધાર્મિક/ ભાષાકીય લઘુમતી અંગેનો શાળાના લેટરપેડ ઉપર દાખલો
- રહેઠાણનો પુરાવો (લાઈટબીલ, મ્યુનિ.ટેક્ષબીલ, ટેલીફોન બીલ વિગેરે પૈકી એક)
- રેશનકાર્ડ
- શાળા છોડયા અંગેનો દાખલો
Post a Comment